SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ કરી આપે છે.. રીપો પરત્ત્વમસિ નાથ ! ના પ્રશ'' પ્રભુને પ્રભુના શાસનને દીપકની ઉપમા ઠેર ઠેર આપી છે. એક સૂત્રથી જ આપણા ગુણોના દીપ ઝળહળી ઉઠે છે. ઇરિયાવહિયા સૂત્ર સકલ જીવરાશિ પ્રત્યે મૈત્રી ભાવનો દીપ પ્રગટાવે છે. તસ્યઉત્તરી સૂત્ર પ્રાયશ્ચિતનો પ્રદીપ પેટાવે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવ્યું છે.. 'વકવીસહિં મને ગપ્પા જિં નખટ્ટ चउवीसत्येहिं अप्पा दंसण विसोहिं जणइ" લોગસ્સ સૂત્ર બોલતાની સાથે જ દર્શન મોહનીયનો ક્ષયોપશમ થાય અને વિશુધ્ધિનો દીપ પ્રગટે.. આગમ સૂત્રનો દર્પણ ધર્મ પરિચય કરાવે છે. તો દીપ ધર્મ પરિવર્તન કરાવે છે. સૂત્રના બે ધર્મ છે તો, સૂત્ર સ્પર્શ માટે સૂત્ર લેનારના બે ધર્મ હોય છે. ૧) નય ધર્મ ૨) વિનય ધર્મ. પરમાત્માનું એક એક વચન નયયુક્ત નયથી બોલાયેલું હોય છે. પ્રયોજન વશ હેતુ કારણને લઇ જે નયથી વચન બોલાયુ હોય તેજ નયથી સ્વીકારવાનું. બીજા નયોને ગૌણ રાખવાના.. | નયથી સ્વીકારવાનું પણ સાથે સાથે વિનય સાથે સ્વીકારવાનું... નય એટલે... વસ્તુના પદાર્થના કોઇ એક અંશનો ગુણ પર્યાયનો સ્વીકાર તો સાથે સાથે બીજા અંશોનો વિરોધ પણ નહિ. "તરિતરસ ગપ્રતિનિઃ નિયા''. વિનય એટલે વ્યક્તિના, વિભૂતિના એક એક ગુણનો સ્વીકાર/સત્કાર કરવો તે. સૂત્રના અને સૂત્ર સ્પર્શના ધર્મો તો જોયા પણ સૂત્ર કહેવાય કોને ? પુષ્યમાંથી અહંનું વિસર્જન થાય એટલે સુવાસ પ્રગટે... વાદળમાંથી અહંનું વિસર્જન થાય એટલે વરસાદ વરસે.. જીવનમાંથી અહંનું વિસર્જન થાય તો સાધના પ્રગટે.. શબ્દમાંથી અહંનું વિસર્જન થાય ત્યારે સૂત્ર પ્રગટે... પછી સૂત્રમાં અર્થની મહાર્થોની પરંપરા સરજાય છે. દયાનો દરવાજો-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy