________________
श्रीअंतकतदशांगसूत्रम
આ અંતકૃતદશાંગ સૂત્રમાં અંતકૃત કેવલીઓનું વર્ણન આવે. જ છે. “અંત સમયે કેવલજ્ઞાન પામી અંત મુહર્તમાં મોક્ષે ગયા
હોય તેને અંતકૃત કેવલી કહેવાય છે. દ્વારિકા નગરીનાં વર્ણનથી આ આગમની શરૂઆત થાય છે. દ્વૈપાયન દ્વારા દ્વારિકાનો નાશ, અર્જુન માલી, ચઇમુત્તા, શત્રુંજયનો અધિકાર જણાવ્યો છે. શ્રેણિક રાજાની ૨૩ રાણીઓની તપશ્ચર્યાનુ સુંદર વર્ણન છે. મૂલ-૮૫૦ શ્લોક પ્રમાણ. કુલ ૧૨૫૦ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org