________________
કાતરો વાહવા ગરીબ
અનુત્તરોવવાઇદશાંગ સૂત્રમાં શુદ્ધ ચારિત્રનું પાલન કરીને અનુત્તર દેવ વિમાને ગયેલા એકાવતારી ૩૩ ઉત્તમ આત્માઓના જીવન ચરિત્ર છે. ખુદ મહાવીર પ્રભુએ જેમની પ્રસંશા કરી હતી તે ધન્ના-કાકંદીની કઠોર તપસ્યાનું રોમાંચક વર્ણન પણ છે. જે તપશ્ચર્યાથી તેઓનું શરીર હાડપિંજર જેવું બની ગયું હતું. મૂલ ૧૯૨ શ્લોક પ્રમાણ. કુલ ૨૯૨ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org