________________
पाउपासकदशांगसूत्र
'અતિથિસંવિભાગવ્રત
-પૌષધ વ્રત
કી પ્રાણાતિપાત વિરમણવ્રત
1 સુષાવાદવિરમણવ્રત
સામાયિકવ્રત
s* અદત્તાદાન વિરમણવ્રત,
બ્રમ્હચર્યવ્રત
દેસાવગાસિકવ્રત
- પરિગ્રહ પરિમાણવ્રત,
અનર્થદંડવિરમણવ્રત
ભૌગોપભોગવિરમણવ્રત
દિશિપરિમાણ વ્રત
આ ઉપાસકદશાંગ સૂત્રમાં ભગવાન શ્રી મહાવીર પ્રભુના. બારવ્રતધારી મુખ્ય દશ શ્રાવક સંબંધી રોચક સંક્ષિપ્ત વર્ણન છે. જેમા આદર્શ શ્રાવક જીવનનો બોધ થાય છે. ગોશાલાનો નિયતિવાદ તેમજ ગોશાલાએ પરમાત્માને આપેલી મહામાયણ, મહાગોપ, મહાસાર્થવાહ, મહાધર્મક અને મહાનિયમિકની યથાર્થ ઉપમાઓનું વર્ણન છે. મૂલ ૮૧૨ શ્લોક પ્રમાણ. કુલ ૧૬૧૨ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org