________________
કાળના પ્રભાવે ધ્યાન-સાધના વિલુપ્તપ્રાયઃ
થઇ ગઇ છે. દરેક ક્રિયા ધ્યાનમય હોવા છતાં તેને તે રીતે કરી શકતા નથી. આથી અન્ય શિબિરોમાં જઇ જૈન-શાસનથી વિમુખ થઇ જતા જૈનો જોવા મળે છે.
તેવી ધ્યાનપદ્ધતિ મૂકશે તો ઘણો આનંદ થશે. પૂ. શ્રી હેમચન્દ્રસાગરસૂરિજી : ''ગુર્વાધીન્દ્ર ગુપ્તત્ત્વ ય, સંયમે સુપ્રતિષ્ઠિતમ્ । મતાં લક્ષનું સૂર્ય, વિપુતો જ્ઞાનવૈમવઃ ।।’’ સવાલ છેઃ મહાન કોણ ? મહાપુરુષ બનવાના અરમાન બધાના હોય પણ કોણ મહાપુરુષ બની શકે ?
આ શ્લોકમાં ૪ વાત છે ઃ
કહી શકાય.
અહીં ધ્યાનમાર્ગી પૂ. કલાપૂર્ણસૂરિજી, પૂ. યશોવિજયસૂરિજી જેવા જો ૧૦-૧૫ દિવસ સુધી ચાલે
૧) ગુરુ-આધીનતા. ૨) સત્ત્વશીલતા.
111
૩) સંયમમાં ચુસ્તતા. ૪) વિપુલ જ્ઞાનવૈભવ.
પૂ. સાગરજીમાં આ ચારેય હતા. એટલા માટે જ તેઓશ્રી મહાપુરુષ
International
પોતાના ગુરુદેવ પૂ. ઝવેરસાગરજીનો સંયોગ માત્ર ૯ મહિના જ, છતાં ગુરુ-સેવાના માધ્યમે જે કૃપા પ્રાપ્ત કરી તે અદ્ભુત હતી.
કાળધર્મ વખતે પૂ. ઝવેરસાગરજીનો હાથ તેમના મસ્તક પર હતો. ને કહેલુંઃ બેટા ! આગમોનું ધ્યાન રાખજે.
સત્ત્વશીલતા, એમની ઘટનાઓમાં જોવા મળે છે.
ચારિત્રમાં કેટલા ચુસ્ત હતા ? કેટલાય અભિગ્રહો ધરતા, જે પૂર્ણ ન થઇ શકે તેવા હતા. તો પણ તે અભિગ્રહો પૂર્ણ થયા. વિપુલ જ્ઞાનવૈભવનું વર્ણન તો સાંભળી જ લીધું છે. એ મહાપુરુષના ગુણાનુવાદથી આપણે ગુણાનુરાગી બનીએ, એ અભ્યર્થના.
અવતરણ...કહે કલાપૂર્ણસૂરિ-૩
For Personal & Private Use Only
www.jainelibrary