________________
વાસો બ્રહ્મચર્ય'' ગુરુની આજ્ઞા એજ બ્રહ્મચર્ય. નિશ્ચયથી આત્મામાં રમણતા એ બ્રહ્મચર્ય. શરીરની ટાપટીપ ન કરવી શબ્દ આદિ વિષયોમાં રમવું નહિ ખુશ ન થવું...
અબ્રહ્મના કારણે કેવા યુધ્ધો થયાં તે નિમિત્ત બનેલી સ્ત્રીઓના દાખલા આપ્યા છે. સીતા, દ્રોપદી, રુકમિણી, પદ્માવતી, તારા, કેચના, રોહણી વિ.
અબ્રહ્મથી ભવ ભ્રમણ વધે છે. આશ્રવના અધ્યયન પછી સંવરના અધ્યયનોમાં...
અહિંસાના નામો તેનું સ્વરૂપ અહિંસાના પાલનથી કેવી ઋધ્ધિ સિધ્ધિ મળે છે તેનું વર્ણન છે.
પરમાત્માના ઓરા સકલનો આવો પ્રભાવ છે. પરમાત્માના સમવસરણમાં મોર પિંછા ફેલાવે ને સાપ તેની નીચે આવીને બેસે. કેવો વેરત્યાગ. તો પરમાત્માની આત્મ શક્તિનો પ્રભાવ કેવો અચિન્ત પરમાત્માની સ્કૂલ-મેક્રો અને સૂક્ષ્મ/માઇક્રો બન્ને એક સાથે સક્રિય હોય છે.
અહિંસા નામ કરુણા પૂજા અને દયા પણ છે. અદત્તદાનનું વર્ણન છે. વિસ્મૃતિ એ મોટો દોષ ગણાવ્યો છે.
જે જાગે છે તેનું શ્રુત જાગે છે. જે ઉંઘે છે એનું શ્રુત ઉંઘે છે. બ્રહ્મચર્યનો પ્રભાવ અને વર્ણન તથા ૩૦ નામો ફરમાવ્યાં છે.
પરિગ્રહ મહાવ્રત અધ્યયનમાં સાધુ છત્ર વિગેરે ન રાખે જેમાં તમારી આસક્તિએ તમારા માટે પરિગ્રહ સાધુ પોતે પણ પોતાનો નથી પરમાત્માનો છે.
સંનિધિ "નિયતે નવી કૃતિ સંનિધિ’’ જેનો સંગ્રહ દુર્ગતિમાં ફેંકી દે તે સંનિધિ સાધુ લેપ તેલ વિગેરે પણ ન રાખે...
આ અધ્યયનમાં ઉપધિદાતાનું વર્ણન કર્યું છે. તમે ઉપાશ્રયમાં આવો જે લઇને આવો તે બધુ ન લેવાય તમે લેપટોપ કોમ્યુટર લઇને આવો તો ન લેવાય. કોણ લાવે છે કેવું લાવે છે તે જોવું પડે....
આ યુગ માહિતી જ્ઞાનનો છે. મહીમા ગાનનો નહિ. જ્યારે આગમ જ્ઞાન આત્માને સંયમમાં મસ્ત બનાવે છે.
"નવી સયા સંન’’ જ્ઞાનનું નિશ્ચય કાર્ય આનંદ છે. જાણવું અને જાણાવવું એતો વ્યવહાર કાર્ય છે. આગમ જ્ઞાનના નિશ્ચય કાર્ય તરફ લઇ જાય છે.
સૌન્દર્ય શબ્દમાં ઉતરે તો કાવ્ય બને
નિ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org