________________
श्री पुप्फचूलिया सूत्रम
धति
શ્રી પુષ્પચૂલિકા સૂત્ર એ વિપાકસૂત્રનું ઉપાંગ છે. શ્રી શ્રી ધૃતિ આદિ ૧૦ દેવીઓની પૂર્વભવ સહિત કથાનકો છે. શ્રી દેવી પૂર્વભવમાં ભુતા નામની સ્ત્રી હતી. તેને શ્રી પાર્શ્વનાથ ભગવાને નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરાવી હતી. આદિનું સુંદર વિવરણ છે.
૨૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org