________________
श्रीवहिनदशा सूत्रम्
શ્રી વક્વેિદશા સૂત્ર એ દ્રષ્ટિવાદના ઉપાંગ તરીકે છે. તેમાં અંધકવૃષ્ણિ વંશના અને વાસુદેવ. શ્રી કૃષ્ણના વડીલ બંધુ બળદેવના નિષધ વિગેરે ૧૨ પુત્રો અખંડ બ્રહ્મચારી બની પ્રભુ નેમનાથ પાસે દીક્ષા સ્વીકારી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયા તે ત્યાંથી મહાવિદેહ ક્ષેત્ર મોક્ષે જશે વિગેરે હકીકત સુંદર શબ્દોમાં જણાવી છે.
૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org