________________
श्रीचउसरण पयन्ना सूत्रम्
આ પયન્નામાં આરાધક ભાવને વધારવા અરિહંત-સિધ્ધસાધુ અને ધર્મ એ ચાર શરણની મહતા, દુષ્કતની ગર્તા, સુકૃતની અનુમોદના ખૂબ માર્મિક રીતે જણાવી છે. ચૌદ સ્વપનના નામોલ્લેખ છે. આ સૂત્ર ચિત્ત પ્રસન્નતાની ચાવી છે. ત્રિકાલ પાઠથી ચમત્કારિક લાભ થાય છે. સૂત્રનું બીજું નામ કુશલાનુબંધિ છે. મૂલ ૬૩ શ્લોક પ્રમાણે. કુલ ૮૮૦ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે.
૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org