________________
નિવારણ મણિસમ તુજ આગમ તુજ બિંબજી .
કલિકાલ ફાિસમ, આ સમયમાં તારક તત્ત્વો છે જિનબિંબ જિનાગમ અહીં કહેલ બેનો ભેદ કથંચિત અભેદ પણ છે. જિનબિંબ કેવળજ્ઞાની જિનાગમ કેવળજ્ઞાન
ગુણ ગુણીનો કથંવિત્ અભેદ પ્રભુ શાસનને માન્ય છે..
આ જિનાગમ સ્વરૂપે દ્વાદશાંગી એજ પ્રવચન છે.
પ્રવચન શબ્દની વ્યાખ્યા છે,
પ્રશસ્તે વચનં = પ્રવચનં,
પ્રધાનં વચનં = પ્રવચનં,
આદો વચનં = પ્રવચનં..
આ પ્રવચન એજ માર્ગ છે... પ્રવચન અનેક પર્યાયવાચી નામોમાં એક માર્ગ નામ છે. માર્ગ શબ્દની વ્યાખ્યા આવશ્યકમાં સુંદ૨ બતાવી છે.
મુખ્યતે શોધ્યતે અનેન આત્મા રૂતિ માર્ગ : જેના (પ્રવચન-દ્વાદશાંગી) દ્વારા આત્મા શુદ્ધ કરાય તે માર્ગ અર્થાત્ જેના દ્વારા આત્માનો સાક્ષાત્કાર કરી શકાય, જેના દ્વારા આત્માનો અનુભવ કરી શકાય, જેના દ્વારા આત્મા સુપ્રતિષ્ઠિત કરી શકાય તે માર્ગ છે. તે પ્રવચન છે તે દ્વાદશાંગી છે તેજ આગમ છે.
વાંચવા કેમ ?
આટલું મહત્ત્વ છે જિનાગમનું માટે તો અહીં આગમની પરિચય વાચનાનો ઉપક્રમ યોજાયો છે. શાસ્ત્રમાં કહ્યું છે આગમની વાચના પાંચ કારણોથી કરાય.. पंचहि ठाणेहिं सुअं वाअज्जा
૧) સંગ્ગહઢ્ઢાએ - શિષ્યોએ શ્રુતસંપન્ન બનાવવા માટે
૨) ઉવગ્ગહઢ્ઢાએ - આહાર, વસતિ, પાત્રાદિ ઉપકારણો ક૨વાની યોગ્યતા શિષ્યોએ પ્રાપ્ત કરાવવા માટે.
૩) નિજ્જઢાએ - સ્વપરકર્મની નિર્જરા માટે
૪) સુયપજ્જાવનીએા - શ્રુતની પુષ્ટિ કરવા માટે, અવિસ્મૃત રહે તે માટે.
૫) અવોચ્છિત્તીએ - પઠન પાઠનની પરંપરા
અવિચ્છિન્ન રહે તે માટે..
૧૩૨
આ પાંચ કારણોથી થતી આગમ વાચના વર્તમાન કાળે અતિ અતિ અતિ
Jain Education International
શ્રમણાનો શ્રુતસ્ત્રોત-આમમ
For Personal & Private Use Only
www.jainelibrary.org