SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ & શ્રી આવશ્યક સૂત્ર શ્રી દશવૈકાલિક સૂત્ર પરમકૃપાળુ, આસત્રે ઉપકારી, ચરમ તીર્થપતિ, ભગવાન મહાવીર સ્વામિને વૈ. સુ. ૧૦ વા દિવસે સાયંકાળે ૠજુવાલિકા નદીના કિનારે. ગોદોહિકા આસને શુક્લધ્યાનના બે પાયામાંથી પસાર થઇ ધ્યાનાન્તરિકામાં સ્થિત હતા ત્યારે કેવળજ્ઞાન કેવળદર્શનની પ્રાપ્તિ થઇ. પૂ. મુનિ શ્રી ભાગ્યેશવિજયજી પ્રભુની સાડાબાર વર્ષની સાધનાની સિદ્ધિ પ્રાપ્ત થઇ. તે સાથે જ પ્રભુ ઔદયિકભાવ અને ક્ષાયિકભાવની ટોચ પર બિરાજિત થયા. તીર્થંક૨ કર્મનો ઉદય એ ઔદયિકભાવની ટોચ છે. તીર્થંકર નામ કર્મથી એકસ્ટ્રીમ કોઇ પુણ્યપ્રકૃતિ નથી. ને કેવળજ્ઞાન એ ક્ષાયિકભાવની ટોચ છે.. ભૌતિકતાની ટોચ તીર્થંકરનામ છે તો આધ્યાત્મિકતાની ટોચ કેવળજ્ઞાન છે. બન્નેનો કેવો સમન્વય ! (સ્યાદ્વાદની ચરિતાર્થતા) ૧૩૧ રચના તે તે નામકર્મ સાડાબાર વર્ષની સાધનામાં અશબ્દના સ્વામી બનેલા પ્રભુએ સિદ્ધિ પછી શબ્દ જગતમાં પ્રવેશ કર્યો. પ્રભુની કરુણા શબ્દરૂપે પ્રવાહિત થઇ.. ગણધર ભગવંતોને ત્રિપદીનું દાન કર્યું.. ને બીજ બુધ્ધિના ધારક ગણધર ભગવંતોએ તેમાંથી દ્વાદશાંગીની રચના કરી. ત્રિપદીના ૧૪ અક્ષ૨માંથી ૧૪ પૂર્વનું સર્જન કર્યું... જિનેશ્વર ભગવંતો અર્થથી જ પ્રકાશે અને સૂત્રો ગણધર ભગવંતો ગૂંથે તેમાં ક્રમશઃ જિનનામ કર્મ તથા ગણધર નામ કર્મનો ઉદય કારણભૂત છે. Jain Education International જિનાગમ જિનબિંબ કથંચિત અભેદ છે. પૂજ્ય અમૃતવિજયજી મ. પ્રભુવીરના સ્તવનમાં કહે છે ‘જિનકેવળી પૂરવઘર વિરહે ફાિસમ પંચમ કાળ’ તેહનું ઝેર શ્રાવકનો શ્રધ્ધાસ્ત્રોત-આમ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy