________________
| પિંડનિયુકિત સૂત્ર
પૂ. પં. શ્રી હેમપ્રભવિજયજી મ.
ચરમતીર્થપતિ, કરૂણાસાગર, દેવાધિદેવ, મહાવીર સ્વામી, ભગવાને જગતના જીવોનાં કલ્યાણ માટે શાસનની સ્થાપના કરી સ્થાપના ત્રણ તત્ત્વો દ્વારા કરી.
૩. તત્ત્વ ઉપઇવા – વિગમેઇવા - ધુવેઇવા દ્વાદશાંગી આમાંથી જ પ્રગટી એનો વિસ્તાર - ૪૫ આગમ ૧૧ અંગ - આચારાંગ આદિ ૧૨ ઉપાંગ - ઓપપાતિક આદિ ૧૦ પયગ્રા - ચંદાવિજ્જા આદિ ૬ છેદ - કલ્પ વ્યવહાર આદિ ૪ મૂળ - આવશ્યક આદિ ૨ પ્રકીર્દિ – નંદી; અનુયોગ
પરમાત્માએ કેવળજ્ઞાન દ્વારા જગતના જીવોની કરૂણ સ્થિતિ જોઇએ. એમના કલ્યાણ માટે સમ્યક દર્શને જ્ઞાન ચારિત્રનો માર્ગ બતાવ્યો દર્શન જ્ઞાન પામવા છતાં ચારિત્રના પાલન વિના મુક્તિ નથી.
પૂજ્યપાદ ઉમાસ્વાતિ મહારાજે પણ કહ્યું છે. દર્શન જ્ઞાન ચારિત્રએ મોક્ષમાર્ગ છે. ચારિત્ર વિના મુક્તિ નથી ચારિત્રનું પાલન માનવ જ કરી શકે.
ચારિત્રની સાધના માટે નિર્દોષ આહાર મુખ્ય કારણ છે.
અભયનો સાગર-આગમ
છે અહી આવી જવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org