________________
પ્રત્યક્ષનું વર્ણન નાનું છે અને પરોક્ષનું વર્ણન મોટું છે. આથી નંદીસૂત્રમાં પ્રથમ પ્રત્યક્ષનું વર્ણન કર્યુ. પછી પરોક્ષનું વર્ણન કર્યુ છે. રસોઇમાં રોટલી છેલ્લે હોય કારણ કે તેના માટે પલોજણ ઘણી ક૨વી પડે.
-
પ્રત્યક્ષ – ૧) અવધિજ્ઞાન - આમ ૬ ભેદ છે. પણ તેના પણ પેટા ભેદ અનેક છે. જેમકે નિરંતર. ક્રમસરબધુ દેખાય. સાંતર, ક્રમસર બધુ ન દેખાય. વચમાં વચમાં ન
દેખાય.
આલંબન – આલંબન હોય વસ્તુ હોય તો દેખાય. નિરાલંબન - વસ્તુ ન હોય તો પણ દેખાય. વળી અવધિના બે પ્રકાર ૧) ભવપ્રત્યયિક - દેવ નારક ૨) લબ્ધિપ્રત્યયિક મનુષ્ય તિર્યંચ. ઘણાને ભીત આદિનું આવરણ હોય તો પણ દેખાય. જાણે Film ની જેમ પ્રત્યક્ષ જોતો હોય તેમ દેખાય.
પીટ૨ હકોસ - કોઇપણ વસ્તુના અંશથી જ જુએ... અથવા તે વ્યક્તિની કોઇ પણ વસ્તુના એકમાત્ર અંશને જ અડે.. અને તેની નાડી ખુલી જાય. તેને તે વ્યક્તિ વસ્તુ વિષે સમગ્ર જ્ઞાન થઇ જાય. આ પીટ૨ હ૨કોસને પ્રાયઃ સાલંબન અવધિજ્ઞાન હોવું જોઇએ...(અલબત્ મતિ-શ્રુત પણ હોઇ શકે).
મનઃ પર્યવજ્ઞાન - અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિયના મનોગતભાવોને જાણવા. સંયમીને જ ઉત્પન્ન થાય. તેના બે ભેદ ૧) ઋજુમતિ ૨) વિપુલમતિ..
કેવળજ્ઞાનના બે પ્રકાર છે ૧) ભવસ્થ ૨) અભવસ્થ
પ્રત્યક્ષના વર્ણન પછી પરોક્ષનું વર્ણન આવે છે.
મિથ્યાદ્દષ્ટિનું જ્ઞાન તે મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાન કહેવાય.
સમ્યક્દષ્ટનું જ્ઞાન તે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય.
મતિજ્ઞાના પેટાભેદો અનેક છે. વ્યંજનાવગ્રહ, અર્થવિગ્રહ, ઇહા, અપાય,
ધારણા.
મતિજ્ઞાન - તેના બે ભેદ છે. ૧) શ્રુતનિશ્રિત ૨) અશ્રુતનિશ્રિત અશ્રુતનિશ્રિતના ચાર ભેદ ૧) ઔત્પાતિકી ૨) વૈનયિકી ૩) કાર્મિકી ૪) પારિણામિકી.
૧) ઔત્પાતિકી બુદ્ધિમાં શાસ્ત્રમાં રોહકની વાર્તા આવે છે. ઉજ્જૈની પાસે નટોનું ગામ છે. ત્યા ભરત નામે નટ છે. જે રોહકના પિતા છે. તેને બીજીવારની વહુ છે. નવી ‘‘મા’’ છોકરાને બરાબર સાચવતી નથી. છોકરો દ૨૨ોજ સ્કુલે
સૂક્ષ્મતામાં શકિત-આગમ
૧૭૨
Jain Education International
એક
For Personal & Private Use Only
www.jainelibrary.org