________________
'શ્રી પુપિકા સૂત્ર શ્રી પુષ્પવૃલિકા સૂત્ર શ્રી વનિદશાંગ સૂત્ર
પૂ. મુનિ શ્રી નરચન્દ્રસાગરજી
માલવ પ્રદેશમાં વિહાર કરતાં હતાં ત્યાં રોડ પર એક સૂચના બોર્ડની પાછળ ચોકથી લખેલો આ શેર હતો.
'' મને વારે નિતન, મનન ત યુવા ટૂm ,
मगर चुके नजर, तो खाक में मिला दूंगी !!
આ પંકિત કોઇ ટ્રક, બસ, કે ગાડી ડ્રાયવરને કહી રહી છે. મારો વ્યવસ્થિત | . ઉપયોગ કર તને તારી મંજિલ બતાવી દઇશ પણ જો લક્ષ્ય ચૂક્યો તો બાર વગાડી દઇશ.
આપણને પણ માનવજીવન રૂપી એવી જ ગાડી મળી છે. જબ્બર તાકાત આ ગાડીમાં છે. એ આપણા લક્ષ્યને સિદ્ધ કરી આપવા સમર્થ છે પણ જો લક્ષ્ય ચૂક્યા તો મર્યા...
એ લક્ષ્ય બતાવવાનું કામ આપણને જિનાગમો કરી રહ્યા છે.
આપણી શૃંખલામાં આજે વળી ત્રણ ઉપાંગોનો પરિચય મેળવવાનો છે. | સુવિનેય મુનિ શ્રી નયચન્દ્ર સાગરજીના મુખેથી સાંભળીએ...
પરમાત્મા પૂર્વના ત્રીજા ભવમાં તીર્થકર નામકર્મનું ઉપાર્જન કરે છે. એના ફળ સ્વરૂપે છેલ્લા ભવમાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. આયુષ્યનો ક્ષય કરી મોક્ષે જાય છે. ત્યારે બે વસ્તુ છોડીને જાય છે. એક આકાર, બીજો અક્ષર.
આકાર પરમાત્માના બિંબમાં પરિણામ પામે છે. અક્ષર પરમાત્માના આગમમાં પરિણામ પામે છે. આકારનું સર્જન કરવા શિલ્પી હોય છે. અને તેમાં પ્રાણપ્રતિષ્ઠા
જ્ઞાનીની સમજણ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org