________________
એક આગમનો પરિચય પૂરો પૂરો કરતાં અંદગી ઓછી પડે..
આજે ત્રણ આગમોમાં આવતાં અધ્યયનનોની પરિચય વાચના કરીશું. અધ્યયનો મતલબ આપણાં શાસ્ત્રોમાં કર્યો છે.
''संकलेश रहितं मनः अध्यात्म तत्र आधिकयेन आत्मनः नयनं ૩ષ્યયન’’ ફ્લેશ રહિત મન તે ભવપાર” આપણા આત્માને સંકલકષાય વિનાનું બનાવે.
તે અધ્યયન.. આપણે આજે ત્રણેય આગમોને અધ્યાત્મના સંદર્ભમાં સ્પર્શમાં/સંપર્કથી જોવાના છે.
અધ્યાત્મનો અર્થ જ પૂ. યશોવિજયજી મ. યોગવિશિકામાં કરી રહ્યો છે.. "ત્યાદ્રિ જર્મ નીવાર તત્ત્વવંતને ધ્યાત્મિ''.
આપણા ચિન્તનમાં મૈત્રી પ્રમોદ કરુણા માધ્યસ્થની વિભાવના મળતી નથી ત્યાં સુધી ચિંતન અધ્યાત્મ બનતું નથી. તેના વિના ધ્યાન સંભવતું નથી વિના ધ્યાન... મોક્ષ કદાપિ ક્યારેય મળતો નથી.
"चिन्ता भावना पूर्वको स्थिरो अध्यवसायः ध्यान" ચિન્તન ભાવના સાથેની સ્થિર પરિળતિ/અધ્યવસાય ધ્યાન
આજના આગમો આપણા આત્માને ખૂબ સરળતાથી સરસતાથી ભાવના અને ધ્યાનમાં લઇ જાય છે.. “
આગમોની આંગળી પકડી અધ્યાત્મના બગીચામાં લટાર મારવાની છે.. ૧. અનુત્તરોપપાતિક દશાંગ સૂત્ર
મૂળ પ્રમાણ ૧૯૨ શ્લોક ૧૦૦ શ્લોક પ્રમાણ વૃત્તિ છે. ટીકા છે. ત્રણ વર્ગ છે. ૧ વર્ગમાં ૧૦ અધ્યયન છે. ૨ વર્ગમાં ૧૩ અધ્યયન છે. ત્રીજા વર્ગમાં ૧૦ અધ્યયન છે. કુળ મળીને ૩૩ અધ્યયનનું આગમ છે.
આ આગમમાં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા મહાત્માઓનું વર્ણન છે.. અનુત્તર વિમાન સિધ્ધિશીલાની નજદીકમાં જ છે. ત્યાં જવા માટે પણ શુધ્ધ સાધના જોઇએ.. આ આગમ આપણા આત્માને ૧ર ભાવનાઓમાંથી નિર્જરા ભાવનાના પ્રદેશમાં લઇ જાય છે. અને સુકૃતની અનુમોદનામાં મજબૂત કરી આપણા આત્માને સાધનાને યોગ્ય બનાવે છે.
પંચસૂત્રની વૃત્તિ પ્રારંભમાં જ જણાવ્યું છે. આપણા અને અભવિના આત્માએ અનંતીવાર દ્રવ્ય ચારિત્ર સાધુ વેષ સ્વીકાર્યો એની ખાતરી શું ? તો જવાબ
-
અયર્યાની રીત-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org