________________
વિગતો, દેવોને અહિં આવવાના અને નહિ આવવાના ચાર-ચાર કારણો... દુ :ખ શવ્યાનું તથા સુખ શવ્યાનું વર્ણન, ત્રણ લોકમાં અંધકાર અને ઉદ્યોતનું કારણ...તીર્થકર પ્રભુના ચાર કલ્યાણકે ત્રણે ભુવનમાં ઉદ્યોત અને નિર્વાણ કલ્યાણકે અંધકાર થવાની વિગતો. ૧૨: પરિસર્પ વિગેરેનો આહાર બુધ્ધિની ઉપમાએ પુરુષોની ચઉભંગી, મેઘ અને કરંડીયાની ઉપમાએ આચાર્યનું સ્વરુપ કહ્યું છે...સાધુ શ્રાવકની બુધ્ધિનું સ્વરુપ, તિર્યંચ અને મનુષ્યની ગતિ-આગતિ-આરંભ અનારંભ-સંયમ-અસંયમનું સ્વરૂપ કહી સમ્યગૂ દ્રષ્ટિ ક્રિયા વર્ણવી. નારકીપણું પ્રાપ્ત કરવાના મહારંભાદિ ૪-૪ કારણો...સનત્ કુમારાદિ દેવલોકનું વર્ણન-વિ. પદાર્થોનું નિરૂપણ કરેલ છે.
અધ્યયન પમું ઉદ્દેશા-૩ ૫ મહાવ્રત-પ અણુવ્રતનું વર્ણન કરેલું છે...પ્રાણાતિપાતાદિના વિરમણાદિથી સુગતિ પ્રાપ્ત થાય છે...અવધિદર્શનની ઉત્પત્તિ વિરમણાદિથી સુગતિ પ્રાપ્ત થાય છે. અવધિદર્શનની ઉત્પત્તિ અને વિનાશના કારણો જણાવ્યા છે.
થાકની દરકાર કર્યા વગર વૈયાવચ્ચ કરવાથી મહાનિર્જરા થાય છે. ઇશાનઇન્દ્ર-શુક્રની અત્યંતર પર્ષદાના દેવ-દેવીઓની સ્થિતિનું વર્ણન છે...જ્ઞાન અને અજ્ઞાનના ૫.૫. ભેદો તથા કેવલીના ૪ અનુત્તર પદાર્થોનું વર્ણન કરેલું છે. શ્રી પદ્મપ્રભુસ્વામી વિગેરે તીર્થકરોના વનાદિ કલ્યાણકોનાં નક્ષત્ર વિગેરે સ્પષ્ટ કહેલું છે...ભય વિગેરે ખાસ કારણ ન હોય તો મુનિઓ ૧ મહિનામાં ગંગા વિગેરે પાંચ વિશાળ નદીઓ ન ઉતરવી ભયાદિ કારણ ન હોય તો પર્યુષણ પહેલા વિહાર ન કરવો...દુર્લભબોધિ અને સુલભબોધિપણાના પ.૫ કારણો બતાવ્યા છે.
નિર્ગથી ગ્રહણના કારણો તથા આચાર્ય-ઉપાધ્યાયના અતિશયોનું વર્ણનઅરિહંત વિગેરે ઋધ્ધિવાળા મહાપુરુષોનું વર્ણન, પાંચ અસ્તિકાય અને પાંચ ગતિનું વર્ણન..
અચલકના પ્રશસ્તપણાના કારણો તથા પાંચ સમિતિ અને સંસારીના ભેદો..એકેન્દ્રિયની ગતિ-આગતિ સંવત્સરના પાંચ ભેદો. સ્વાધ્યાય અને પચ્ચકખાણની ૫ શુધ્ધિ, સૂત્રવાંચનના તથા શિક્ષણાના કારણો, પછી આશ્રવ આદિનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું તે જણાવ્યું...સૌધર્મ-ઇશાન-દેવલોકનાં વિમાનોના વ તથા ઉચાઇ જણાવી છે... પુદ્ગલ બંધ કેવી રીતે થાય તે બીના કહી છે...ગંગા વિગેરે નદીઓની વિગત જણાવી છે...
અધ્યયન છઠું ગણને ધારણ કરતાં થકાં ૬ ગુણ, સંસારીના ભેદ-ગતિ આ ગતિ
શ્રાવકનો શ્રધ્ધાઓત-આગમ
*
***
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org