________________
ધર્મ શ્રવણાદિમાં ર જાતનો ક્ષયોપશમ, જ્ઞાનવરણીયના દેશ અને સર્વથી એમ ૨ ભેદ..જણાવ્યા છે.
મોહનીય-આયુષ્ય-નામ-ગોત્રના ૨-૨ ભેદો જણાવ્યા છે.
કેવલીની આરાધના, તીર્થકરના વર્ગો, દ્રષ્ટિવાદના ૪થા ભેદરૂપ ૩૫ પૂર્વની વસ્તુ...બીજા દેવલોકની દેવીઓ વિગેરેનું વર્ણન છે...
૩જુ અધ્યયન ઉદ્દેશા-૪ નામાદિ ૯ પદાર્થોનું સ્વરૂપ યોગાદિના ૩ ભેદ...અલ્પાયુ, દીર્ધાયુ-અશુભ દીધાર્યુ-શુભ દીર્ધાયુના કારણો.
તારાનું હાલવું-વિજળી અને મેઘના શબ્દો વર્ણવી લોકમાં અંધકાર-ઉદ્યોતદેવાન્તકાર-દૈવિક ઉદ્યોત-સંનિપાતના ૩-૩ કારણો તથા દેવને આવવાના ૩ કારણો...જણાવ્યા છે.
અરિહંતાદિના વંશોની જાણકારી દીધી છે. અપરાધની આલોચના કરનાર જીવોને લાભ અને નહિ કરનારને અલાભનું વર્ણન.
સૂત્ર-અર્થને ધારણ કરનાર-આચાર્યદિના લક્ષણો...અલ્પવૃષ્ટિ અને મહાવૃષ્ટિના કારણો.
દેવોને આવવાના અને નહિ આવવાના કારણો. દેવોને ઇચ્છવાલાયક ૩ પદાર્થ, અવનકાલ ઉદ્યોતના કારણો. દેવે કરેલા વૈક્રિય વિમાનનું સ્વરુપ કથાદિના ૩૩ ભેદો બતાવી ભક્તિ-શ્રવણ વિ. કમસર ફલ બતાવ્યું છે...પ્રતિમાપન્ન સાધુ મ. ને લાયક ઉપાશ્રયનું વર્ણન...સંથારો કેવી રીતે કરવો તેની વિગત. કાલ-સમય વિગેરેના ૩-૩ ભેદ. શ્રાવકને મહાનિર્જરાના ૩ કારણો...મરણના ૩ ભેદનું વર્ણન. રૈવેયકના પાથડાનું સ્વરુપ સુંદર બનાવેલું છે..
૪ થું અધ્યયન ઉદ્દેશા-૪ ક્રોધાદિ સંલીનનું સ્વરુપ-વિકથા-ધર્મકથાનું વર્ણન, અતિશય જ્ઞાનને ઉત્પન્ન થવાના તથા નહિ થવાના કારણો...અંત:ક્રિયાના ૪ ભેદ, ભિક્ષુના ૪ ભાંગા, દુર્ગતિના તથા સુગતિના ૪-૪ કારણો, અઘાતિ ૪ કર્મોનો ઉદયસત્તા વિગેરે...દ્રષ્ટિભાષા-શ્રવણ-સ્મૃતિના ૪-૪ ભેદ હાસ્યના ૪ કારણો, પુરુષ તથા સ્ત્રીની ચઉભંગી
છે, મેરુવનની અભિષેક શિલાની પહોળાઇ, નંદીશ્વરદ્વીપનું વર્ણન...દ્રષ્ટાંત સહિત જ ક્રોધનું સ્વરૂપ, શ્રાવકને આશ્વાસનના ૪ કારણો, શ્રી વીર પ્રભુના શ્રાવકની
ધ્યાનનો ધ્વજ-આગમ
:
:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org