SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સહુ કરે છે. માટે અપેક્ષાએ બન્ને પદો દ્વારા દીક્ષા કલ્યાણક. બોધિલાભવતિઆએ - બોધિ નો અર્થ જિનધર્મની પ્રાપ્તિ થાય, પણ અહીં અપેક્ષાએ બોધિથી જ્ઞાનને ને તેમાં કેવળજ્ઞાન લઇએ તો આ પદ દ્વારા કેવળજ્ઞાન કલ્યાણક ઘટાવી શકાય. નિર્વસ્સગ્ગવત્તિએ નિરુપસર્ગ અવસ્થા એટલે જે મોક્ષ તેથી આ પદ દ્વારા નિર્વાણ કલ્યાણક આ રીતે અરિહંત ચેઇઆણે જે કાઉસગ્નનું સૂત્ર છે તેમાં આવતા છ પદો દ્વારા પંચકલ્યાણકની આરાધના માટે પણ કાઉસ્સગ્ન કરું છું તેમ અર્થઘટન ભાવી શકાય પાંચમું તત્ત્વ સાથે કરાતો કાઉસ્સગ્ન શ્રધ્ધા મેવા, ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા ને આ બધા વધતા પરિણામવાળા.. આ પાંચ સાથે ઉપરના ૮ નિમિત્તથી કાઉસ્સગ ઇષ્ટ ફળની સિદ્ધિ અવશ્ય કરી આપે છે. કાઉસ્સગ્નના બે પ્રકાર૧) અભિભવ કાયોત્સર્ગ ૨) ચેષ્ટા કાયોત્સર્ગ. આવશ્યક સૂત્રમાં આ બે પ્રકારના કાઉસગ્ગ બતાવ્યા છે. ૧) અભિભવ કાયોત્સર્ગ - ત્રણ વ્યાખ્યા ૧) ઉપસર્ગ સમયે જે કરાય તે (નિવારણાર્થ) ૨) ઉપસર્ગ સહન કરવા છે તેવા ભાવથી જે કાઉસ્સગ્નમાં રહેવાય તે. ૩) કર્મશત્રુને દૂર કરવા કરાયતે દ્રોપદી કરેલ કાઉસ્સગ્ગ ઉપસર્ગનું નિવારણ ઇત્યાદિ શાસ્ત્ર પ્રસિદ્ધ અનેક ઉદાહરણો છે. ૨) ચેષ્ટા કાઉસ્સગ્ગ - ગમણાગમણ પછી વિહાર પછી, દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક, પ્રતિક્રમણમાં થતા કાઉસ્સગ.. પ્રમાણ જઘન્યથી ૮ શ્વાસોચ્છવાસ્ (નવકાર) ને ઉત્કૃષ્ટથી ૧૦૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ.. (૪૦ લોગસ્સ + (નવકાર)) સ્વનું સ્થાન-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy