________________
૪. મૂલસૂત્રો મૂલસૂત્રો ૧/૪
શ્રી આવશ્યક સૂત્ર – ૪૦ આ આગમ આત્મોન્નતિ માટે ખૂબ જ ઉપયોગી પદાર્થોથી ભરપૂર છે. સાધુ શ્રાવકને રોજ અવશ્ય કરવા લાયક છે. છ કર્તવ્યોનું વિગતવાર વર્ણન છે.
પ્રાસંગિક રીતે પાપપ્રવૃત્તિઓનો પરિહાર, દોષોની શુધ્ધિ પ્રાયશ્ચિત આદિ બાબતો પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે આ આગમમાં જણાવાઇ છે. પરિચય : અવસૂરિ
૭૮૮૫ શ્લોક જ્ઞાનસાગરસૂરિજી મ. ટિપ્પન
૬૪૪૦ શ્લોક મલધારી હેમચંદ્રસૂરિજી મ. વિશેષાવશ્યક વૃત્તિ ર૮૦૦૦ મલધારી હેમચંદ્રસૂરિજી મ. વિશેષાવશ્યક વૃત્તિ ૯૦૦૦ મલયગિરિ મહારાજ દીપીકા
૧૧૭૫૦ માણિક્યશેખર ગણિ જીર્ણવૃત્તિ
૧૪૦૦૦ પૂર્વાચાર્ય
૨૩૭૦૦૮ મૂળ શ્લોક + ૧૩૫ કુલ
૨૩૭૧૪૩ મૂળ સૂત્ર ૨/૪ શ્રી દશવૈકાલિક સૂત્ર - ૪૧
આ આગમ સંક્ષિપ્ત રીતે સાધુચર્યાને જણાવનાર છે. વૈરાગ્ય સંયમમાં સ્થિર થવા માટે આ આગમ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ચૌદ પૂર્વધારી શ્રી શયંભવ સ્વામીજીએ પોતાના સંસારી પુત્ર મનકને દીક્ષા આપ્યા પછી છ મહિનાની ટૂંકી અવધિનું આયુ જાણીને તેની આરાધનાની શુધ્ધિ માટે ચૌદપૂર્વમાંથીંગાથાઓ ભેગી કરી આ આગમની સંકલના કરી. આ આગમમાં નીચેની બાબતો છે. - માધુકરી વૃત્તિ
ગોચરી ચર્ચાના નિયમો એ સાધુએ ન કરવા લાયક શ્રમણના ઉત્તમ ગુણો પર (બાવન) બાબતો જીવનિકાય અને મહાવ્રતોનું ગુરુ પ્રત્યે બહુમાનની કેળવણી
સ્વરૂપ
અવ્યયનો આધાર-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org