________________
ભાગ -
જાતના વ્યવહારો નિર્દેશ્યા છે તેનું સુંદર વર્ણન છે. આત્મશુધ્ધિના માર્મિક ઉપાયો આ આગમમાં જણાવ્યા છે. પરિચય : આ આગમનું મૂળ ૧૧૩૩ ગાથાનું છે. આજે ઉપલબ્ધ નથી.
૩૧૮૫ શ્લોક પૂ. સંઘદાસગણી ચૂર્ણિ - + ૩૨૭૫ શ્લોક કુલ
૬૪૬૦ શ્લોક પ્રમાણ માહિતી છેદસૂત્ર ૬/૬ શ્રી મહાવીશીથ સૂત્ર – ૩૯
આ આગમ સંયમી જીવતની વિશુધ્ધિ પર ખૂબ જ ભાર મૂકે છે. સરલતા આચાર શુધ્ધિ, ભૂલો સુધારવાની તત્પરતા, વૈરાગ્યભાવ અને આજ્ઞાધીનતા આદિ બાબતો પર આગમ ખૂબ જ ભાર મૂકે છે.
નીચેની બાબતો પ્રાસંગિક રીતે વર્ણવી છે. ક દ્રવ્યસ્તવ ભાવસ્તવનું જ ગુરુકુળ વાસનું મહત્ત્વ
યથાર્થ સ્વરૂપ * ઉપધાનનું સ્વરૂપ તથા મહત્તા જ ગચ્છનું સ્વરૂપ નમસ્કાર મહામંત્રનું અદભૂત છે પ્રાયશ્ચિતોનું માર્મિક સ્વરૂપ વર્ણન
આલોચના વિધિ આદિ પરિચય :
આ આગમના આઠ વિભાગ છે જેમાં પ્રથમના ૬ અધ્યયન કહેવાય છે. બાકીના બે ચૂલિકા કહેવાય છે. કુલ ૮૩ ઉદ્દેશાઓ છે.
આ આગમનું મૂળ ૪૫૪૮ શ્લોકનું છે.
શ્રી મહાનિશીથ સૂત્રની પ્રાચીનકાળમાં ત્રણ વાચનાઓ હતી. લઘુવાચના
૩૫૦૦ શ્લોકની મધ્યમ વાચના ૪૨૦૦ શ્લોકની બૃહદ્ વાચના ૪૫૪૮ શ્લોકની
હાલમાં બૃહદ્ વાચના જ ઉપલબ્ધ છે.
આ આગમ ઉપર ચૂર્ણિી ભાષ્ય કે ટીકા કંઇ ઉપલબ્ધ નથી.
કષાયને અંત-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org