________________
ચૂર્ણિ મોટી ટીકા
૧૬૦૦૦ શ્લોક ૪ર૬૦૦ શ્લોક જેમાં ૪૬૦૦ શ્લોક પૂ.આ.
મલયગિરિ મ. રચિત બાકી
પૂ.આ. ક્ષેમકીર્તિસૂરિ રચિત ૧૪૦૦ શ્લોક ૯૧૨૨૫ શ્લોક પ્રમાણ
લઘુ ટીકા
મૂળ શ્લોક
+ ૪૭૩
૯૧૬૯૮ શ્લોક પ્રમાણ માહિતી
Sળા
'
છેદસૂત્ર ૪/૬ શ્રી વ્યવહાર સૂત્ર - ૩૭
આ આગમ દંડનીતિ શાસનની જેમ આરાધક પુણ્યાત્માઓને પ્રમાદાદિ કારણથી લાગતા દોષોના નિવારણની (તે તે જીવોની યોગ્યતાને લક્ષમાં રાખી હલકી ભારે) માર્મિક પ્રક્રિયા યથાયોગ્ય જણાવી છે. સંયમી જીવનની સારમયતાના યથાર્થ વર્ણન સાથે પ્રાસંગિક નીચેની બાબતો વર્ણવી છે.
ગણનાયકના ગુણો છેપાંચ વ્યવહાર
છ પદવીની યોગ્યતા કે આચાર્ય શિષ્યના ચાર ચાર પ્રકારો
આ પ્રવૃત્તિની મર્યાદા જ સ્થવિર શિષ્યની ત્રણ ત્રણ ભૂમિકાઓ પરિચય : ભાષ્ય
૬૪૦૦ શ્લોક
૧૨૦૦૦ શ્લોક વૃત્તિ ૩૪૦૦૦
શ્લોક અવસૂરિ પર૪૦૦
શ્લોક મૂળ શ્લોક
+ ૩૭૩ શ્લોક પર૭૭૩ શ્લોક પ્રમાણ માહિતી
ચૂર્ણિ
છેદ સૂત્ર ૫/૬ શ્રી પંચકલ્પ ભાષ્ય (જિતકલ્પ)-૩૮
આ ગ્રંથનું મૂળ વિ.સં. ૧૬૧ર સુધી ઉપલબ્ધ હતું પછી વિચ્છેદ થઇ ગયું એમ મનાય છે. આમાં જીવનશુધ્ધિ માટે તીર્થકર ભગવંતોએ જે પાંચ
આ અંતરની ફૂરણા-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org