________________
श्रीसूत्रकृतांगसूत्रम
આ સૂત્રકૃતાંગ સૂત્રમાં જગતના ગદ્દર્શન તથા વિવિધ દર્શનોની અપૂર્ણતા જણાવી સ્યાદ્વાદ સિદ્ધાંતનો સ્થાપના કરી છે. સાધુ આચારોનું, નરકના દુઃખોનું વર્ણન છે. આ આગમના અધ્યયનથી દ્રઢ શ્રદ્ધાવાળા થવાય છે. મૂલસૂત્ર ૨૧૦૦ શ્લોક પ્રમાણ છે. કુલ ૪૧૭૫૦ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org