SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પાછળનું પ્રયોજન એ કે શીત એટલે અનુકૂળ અને ઉષ્ણ એટલે પ્રતિકૂળ એવા બંને પ્રસંગમાં કેવી શુભ ભાવના ભાવવી ? એનું વર્ણન આમાં ક૨વામાં આવ્યું છે. • શુભ નિમિત્તની શુભ અસર અને અશુભ નિમિત્તની અશુભ અસર આત્માને થાય છે. રામચન્દ્રજીની સામે સીતાજીએ અચ્યુતેન્દ્રના ભવમાં કેવા કેવા અનુકૂળ (શીત) ઉપસર્ગો કર્યા છતાં રામ કેવા સમતાસ્થ રહ્યા એ વાત જણાવી છે. • ઇલાચીએ સામે તરૂણ સ્ત્રી છતાં મુનિની વિમુખતા દેખી વૈરાગ્ય પામી ગયા. મહાબલ મુનિની સામે કનકવતી તરફથી અને ગજસુકુમાળ સામે સોમિલ બ્રાહ્મણ તરફથી પ્રતિકૂળ ઉપસર્ગ છતાં કેવા સમતાવાન્ રહ્યા ? એ જણાવ્યું છે. મુનિ સદા જાગતાં એ કેવી રીતે ? એનું બયાન છે. • મુનિની વિવિધ લાક્ષણિકતાઓ જણાવી છે. • ચોથું અધ્યયન સમ્યકત્વ સમ્યકત્વના નિક્ષેપા બતાવ્યા એમાં વીરા શૂરસેનનું દૃષ્ટાંત જણાવ્યું છે. આહારમાં અનાસક્તિ રાખે તે જ સાધુ, સાધુ ગાડરિયા પ્રવાહની જેમ વર્તે નહિ ! • કેવલી અને શ્રુતકેવલીનું વચન સમાન હોય છે. પાંચમું અધ્યયન લોકસાર • • ગર્ભાવાસમાં થતી જીવની ભયંકર અવસ્થાનુ વર્ણન સાથે વેરાગ્ય પ્રેરણા કરી છે. • શરીરની ક્ષણભંગુરતા કેવી છે ? એનું નિદર્શન કરાવ્યું છે. અવ્યક્ત એટલે અગીતાર્થ નિર્દોષ વિહાર ન કરી શકે. · ન ભણી શકનારે ઉણોદરી તપ કરવો જોઇએ. આઠ પ્રકારની ગણિસંપત કયી કયી ? એ જણાવ્યું છે. છઠ્ઠા અધ્યયનનું નામ ધૂતાધ્યયન • દ્રવ્યધુત - ભાવધૂતનું વર્ણન શરૂમાં છે. • ઉપસર્ગ - સહન ક૨ના૨ના કર્મ ખપે તે ભાવધૂત કહેવાય. ત્રણને ઉપદેશ આપી શકાય. જે સમુસ્થિત = સાવધાન હોય Jain Education International અદંડ = મનાદિ ત્રણદંડથી રહિત હોય સંધનો શંખનાદ-આમમ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy