________________
પાછળનું પ્રયોજન એ કે શીત એટલે અનુકૂળ અને ઉષ્ણ એટલે પ્રતિકૂળ એવા બંને પ્રસંગમાં કેવી શુભ ભાવના ભાવવી ? એનું વર્ણન આમાં ક૨વામાં આવ્યું છે.
• શુભ નિમિત્તની શુભ અસર અને અશુભ નિમિત્તની અશુભ અસર આત્માને થાય છે. રામચન્દ્રજીની સામે સીતાજીએ અચ્યુતેન્દ્રના ભવમાં કેવા કેવા અનુકૂળ (શીત) ઉપસર્ગો કર્યા છતાં રામ કેવા સમતાસ્થ રહ્યા એ વાત જણાવી છે.
• ઇલાચીએ સામે તરૂણ સ્ત્રી છતાં મુનિની વિમુખતા દેખી વૈરાગ્ય પામી ગયા. મહાબલ મુનિની સામે કનકવતી તરફથી અને ગજસુકુમાળ સામે સોમિલ બ્રાહ્મણ તરફથી પ્રતિકૂળ ઉપસર્ગ છતાં કેવા સમતાવાન્ રહ્યા ? એ જણાવ્યું છે.
મુનિ સદા જાગતાં એ કેવી રીતે ? એનું બયાન છે.
• મુનિની વિવિધ લાક્ષણિકતાઓ જણાવી છે.
•
ચોથું અધ્યયન સમ્યકત્વ
સમ્યકત્વના નિક્ષેપા બતાવ્યા એમાં વીરા શૂરસેનનું દૃષ્ટાંત જણાવ્યું છે.
આહારમાં અનાસક્તિ રાખે તે જ સાધુ, સાધુ ગાડરિયા પ્રવાહની જેમ વર્તે નહિ !
• કેવલી અને શ્રુતકેવલીનું વચન સમાન હોય છે.
પાંચમું અધ્યયન લોકસાર
•
• ગર્ભાવાસમાં થતી જીવની ભયંકર અવસ્થાનુ વર્ણન સાથે વેરાગ્ય પ્રેરણા કરી છે. • શરીરની ક્ષણભંગુરતા કેવી છે ? એનું નિદર્શન કરાવ્યું છે.
અવ્યક્ત એટલે અગીતાર્થ નિર્દોષ વિહાર ન કરી શકે.
· ન ભણી શકનારે ઉણોદરી તપ કરવો જોઇએ.
આઠ પ્રકારની ગણિસંપત કયી કયી ? એ જણાવ્યું છે.
છઠ્ઠા અધ્યયનનું નામ ધૂતાધ્યયન
• દ્રવ્યધુત - ભાવધૂતનું વર્ણન શરૂમાં છે.
• ઉપસર્ગ - સહન ક૨ના૨ના કર્મ ખપે તે ભાવધૂત કહેવાય. ત્રણને ઉપદેશ આપી શકાય. જે
સમુસ્થિત = સાવધાન હોય
Jain Education International
અદંડ = મનાદિ ત્રણદંડથી રહિત હોય
સંધનો શંખનાદ-આમમ
For Personal & Private Use Only
www.jainelibrary.org