________________
સમાહિત = પ્રાજ્ઞ હોય. • નારકીના દુ:ખોનું અભૂત વર્ણન છે. • કુટુમ્બ વિલાપ કરે છતાં દીક્ષા લઇ શકાય તેના તર્કો જણાવ્યાં છે. • નિંદાના પાપથી દૂર રહેવા પ્રેરણા. • ધર્મ કેવી રીતે કહેવો ? એની વિધિ જણાવી છે. સાતમું મહાપરિજ્ઞા અધ્યયન વિચ્છેદ પામ્યું છે (વિચ્છેદ કરવામાં આવ્યું છે) આઠમું વિમોક્ષ અધ્યયન • આનું બીજું નામ વિમોહાધ્યયન પણ છે • વહાસનાદિ મરણના પ્રકાર બતાવ્યા છે. • આહાર ઓછો શી રીતે કરવો ? એની તરકીબ બતાવી છે. • આધાકર્મી આહાર ન લેવાની પ્રેરણા છે. • પરિષહથી ભાંગી પડેલા મુનિને ઉત્સાહિત કરવાની પ્રેરણા કરી છે. • સવસ્ત્ર અને નિર્વસ્ત્ર મુનિનો આચાર જણાવ્યો છે.
મુનિ અણસણ કેવી રીતે કરે તે વખતે આવતી આપત્તિઓને શી રીતે બત કરે ?
એની જાણકારી છે. નવમું ઉપધાન અધ્યયન આમાં ખાસ મહાવીર પ્રભુની દિનચર્યા બતાવી છે.
બીજો શ્રુતસ્કંધ આનું બીજું નામ “આચારાંગ’ પણ છે. પ્રથમ પિડૅષણા નામનું અધ્યયન • સાધુએ ભિક્ષા લેવા માટે કેવા કુલમાં જવું તે જણાવ્યું છે. • ભિક્ષામાં શંખડી નામના દોષની ભયાનકતા.
• મહેમાન તરીકે આવેલા સાધુ સાથે કેવો વ્યવહાર કરવો ? છે • ગોચરીની મર્યાદા બતાવી છે.
મૌલિકતાનો મહાનાદ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org