________________
• આહાર વધુ આવી જાય તો શું કરવું ? એ બતાવ્યું છે. • કેવી અને કયી ગોચરી પરવવી ? એ જણાવ્યું છે. અધ્યયન બીજું શઐષણા • કેવા મકાનમાં સાધુ રહી શકે ? અધ્યયન ત્રીજું ઇર્યાધ્યયન • વિહારની મર્યાદા કેવી ? • નદી કેવી રીતે ઓળંગાય ? • નાવમાં કેવી રીતે બેસાય ? • નદી કે નાવમાં ઉપદ્રવ આવે ત્યારે શું કરવું ? આદિ વિગતો સવિસ્તાર સમજાવી છે. અધ્યયન ચોથું ભાષા. • વચનના સોળ ભેદ બતાવ્યા છે. • ભાષાના ચાર પ્રકાર જણાવ્યા છે. • સાધુનો વચન વ્યવહાર કેવો હોય એ દર્શાવ્યું છે. અધ્યયન પાંચ વઐષણા • વસ્ત્ર કેવી રીતે મેળવવું ? • કેવી રીતે વાપરવું ? • કેવી રીતે ધોવું ? • કેવી રીતે સૂકાવવું ? એ જણાવ્યું છે. • વસ્ત્ર પહેરવાની પણ વિધિ જણાવી છે. અધ્યયન છ પારૈષણા. • પાત્ર કેવા કેવા ? • પાત્રમાં આહાર કેવી રીતે લેવો ? • અધ્યયન સાત અવગ્રહ પ્રતિમાધ્યાન • અવગ્રહ માંગવાની વિધિ • મહેમાન સાધુની વિધિ
મુનિહંસનું માનસર-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org