________________
भी निरयावलिमत्रम
શ્રી નિરયાવલિકા એ અંતકૃત દશાંગ સૂત્રનું ઉપાંગ છે. ની આ આગમમાં કોણિક મહારાજએ ચેડા મહારાજાની સામે કરેલ ભીષણ સંગ્રામનું વર્ણન છે જેમા ૮૦ કરોડ જનસંખ્યાની ખુવારી થઇ હતી. લગભગ બધા નરક ગતિમાં ગયા તેથી આ આગમનું નામ નરક-આવલી-શ્રેણી પડવું છે. બીજું નામ કલ્પિકા છે.
૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org