________________
श्रीचंदपण्णत्ति सूत्रमा
૫૧૬
૩૨૨
૪૨પ
૮૮
પરણ્ય
૯૪૮
૧૬) ૧૬૦૦ (૬ +૪૧.
9. 09
શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ એ ઉપાશક દશાંગ સૂત્રનું ઉપાંગ છે. જૈન ખગોળ સંબંધી ગણિતાનુયોગથી ભરપુર ગ્રંથ છે...ચંદ્રની ગતિ, માંડલા, શુકલ કૃષ્ણ પક્ષમાં ચંદ્રની વૃદ્ધિનહાનિ થવાના કારણો તથા નક્ષત્રનું વર્ણન છે. વર્તમાન કાલે જે ચન્દ્રદેવ છે તે પૂર્વજન્મમાં કોણ હતાં...કેવી રીતે આ પદવી પામ્યો વિગેરે રસીક બાબતોનું પ્રાસંગિક વર્ણન છે. મૂલ ૨૨૦૦ શ્લોક. કુલ ૧૧૭૦૦ શ્લોક પ્રમાણ સાહિત્ય ઉપલબ્ધ છે.
૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org