________________
પહેલી નરક દુર્ગતિ રજી નરક દુર્ગતિ આમ સાત નરક દુર્ગતિ પામીને નિગોદમાં જશે. અનંતકાળ ભમી ધર્મ મળશે અંતર્મુખ થશે પછી ઉધ્ધાર થશે !
પુરુષદત્તનામનો બ્રાહ્મણ આઠમ ચૌદશે ચાર બ્રાહ્મણની હત્યા ચોમાસીના ૧૬ હત્યા, યુધ્ધ ચાલતું હોય તો ૧૦૮ બ્રાહ્મણોની હત્યાનું ક્રૂર દુષ્કાર્ય કરતાં એના હાલ પણ આવાજ થયા છે.
આ દશે અધ્યયનોમાં અત્યાચાર-અનાચાર-આસક્તિ-માંસાહાર જેવા પાપોથી મળેલા દુ:ખની યાતનાઓનું આબેહૂબ વર્ણન કર્યું છે.
પરમાત્માના આગમો પતન બતાવે છે તો ઉત્થાન પણ બતાવે છે. પછીના ૧૦ અધ્યયનમાં સુખ-વિપાક જણાવતાં ૧૦ અધ્યયનો ફરમાવ્યાં છે...દાન-શીલ-તપ-ભાવ આદિ ધર્મોથી મળતાં સુખના દાખલા પુરાં પાડ્યાં છે. શુભ-ધર્મથી મનુષ્ય-પહેલો દેવલોક મનુષ્ય બીજો દેવલોક છેવટે અનુત્તરમાં પધારી મહાવિદેહમાં દેહધારી સંયમધારી-પાળી મોક્ષમાં સિધાવશે.
પ્રશ્ર વ્યાકરણ અને વિપાકસૂત્રનો સંબંધ પણ અનુપમ છે. દુ:ખ મળવું એતો ફળ છે. સુખ મળવું એતો ફળ છે...પણ સુખ અને દુઃખનું સ્વરૂપ શું ?
કષ-છેદ-તાપ-કસોટીમાં પસાર થાય તે સાચુ-સોનું સોનાનું સ્વરૂપ તોલાના ૫૦૦ રૂ. મળવા તે સોનાનું ફળ છે...આનંદ એ ફળ છે...
બસ એમ સંવર એ સુખનું સ્વરૂપ. આશ્રવ એ દુ:ખનું સ્વરૂપ યાતના એ ફળ છે.
આગમ સાંભળ્યા પછી પ્રભુ અરિહંત પ્રત્યે આગમધરોના ચરણોમાં પૂ. સાગરજી મ. ના ચરણોમાં દિલ ઝૂકી જાય છે....
જગતમાં મૃત અરિહંતના પ્રભાવથી જ છે...
નયે સુયા જમવા-નંદી સૂત્ર ફરમાવે છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી.....શ્રુત ગંગા હિમાચલમ્ અને પૂ. પદ્મવિજયજી મ. શ્રત દાયક જિનરાજ ધ્યાવો જિમ અનુપમ જ્ઞાન પાવો...આવા અગાધ-અબાધ જ્ઞાન-તેજમાં આપણું લેવાનું ગજું કેટલું.
બસ, એજ કહેવું છે... લખલખ તારાતેજ તમે તો વહાલથી વરસાવ્યું
એમ ઉંબરના ટમટમ-દીવડા-વાટે થોડું જ વસાવ્યું.
.
મૈત્રીનો મૂલાધા-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org