________________
જે સુખ દુઃખમાં સમભાવી રહે તે મારો સાધુ, જે દેહાધ્યાસ ત્યાગે તે મારો સાધુ..
આવી ઘણી મહત્વની વાતો આ અધ્યયનમાં કહેવામાં આવી છે. રતિવાક્યા ચૂલિકા
સંયમની જાળવણી કરવાની ગંભીર સૂચનાઓ આમાં છે..
હે મુનિ ! તે લીધેલ સંયમ જીવન કેટલું ગરિમાપદ છે. તું સાવધ રહેજે. સંસાર નિમિત્તોથી ભરેલો છે. ડગલે પગલે પ્રલોભનો છે તારી જાતને તું આ બધાથી બચાવજે.. બધાથી દૂર રહેજે. આવી શિખામણો સાધુ ને આ ચૂલિકામાં આપવામાં આવી છે. વિવિકત ચર્ચા ચૂલિકા
દેહ અને આત્માને વિવિકત કરી જોવા (જુદા કરી જોવા.. માત્ર જોવા જ નહીં પણ દેહ ભિન્ન આત્માનભૂતિ કરવી તે વાત જણાવી છે. શરીરનાં ધર્મો અને આત્માનાં ધર્મો જુદા કરી જીવે અને માણે તે આ ચૂલિકાનો સાર છે..
ચારે બાજુથી પદાર્થોના અર્થ જાણકારી માહિતી જેના વડે પ્રાપ્ત થાય તે આગમ કહેવાય. ૪૫ આગમ = 3 સમન્તી ચિતે.
અન્નચર્યાની રીત-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org