SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ જે સુખ દુઃખમાં સમભાવી રહે તે મારો સાધુ, જે દેહાધ્યાસ ત્યાગે તે મારો સાધુ.. આવી ઘણી મહત્વની વાતો આ અધ્યયનમાં કહેવામાં આવી છે. રતિવાક્યા ચૂલિકા સંયમની જાળવણી કરવાની ગંભીર સૂચનાઓ આમાં છે.. હે મુનિ ! તે લીધેલ સંયમ જીવન કેટલું ગરિમાપદ છે. તું સાવધ રહેજે. સંસાર નિમિત્તોથી ભરેલો છે. ડગલે પગલે પ્રલોભનો છે તારી જાતને તું આ બધાથી બચાવજે.. બધાથી દૂર રહેજે. આવી શિખામણો સાધુ ને આ ચૂલિકામાં આપવામાં આવી છે. વિવિકત ચર્ચા ચૂલિકા દેહ અને આત્માને વિવિકત કરી જોવા (જુદા કરી જોવા.. માત્ર જોવા જ નહીં પણ દેહ ભિન્ન આત્માનભૂતિ કરવી તે વાત જણાવી છે. શરીરનાં ધર્મો અને આત્માનાં ધર્મો જુદા કરી જીવે અને માણે તે આ ચૂલિકાનો સાર છે.. ચારે બાજુથી પદાર્થોના અર્થ જાણકારી માહિતી જેના વડે પ્રાપ્ત થાય તે આગમ કહેવાય. ૪૫ આગમ = 3 સમન્તી ચિતે. અન્નચર્યાની રીત-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy