________________
અધ્યયનો છે. અધ્યયનો છે. અધ્યયનો છે.
૩. પુષ્પિકા ૧૦ ૪. પુષ્પચૂલિકા ૧૦ પ. વૃષ્ટિાદશા ૧૨ કુલ અધ્યયનો પર ટીકા શ્લોક ૭૦૦ મૂળ શ્લોક + ૧૧૦૯ કુલ ૧૮૦૯
શ્લોક પ્રમાણનું સાહિત્ય
કુલ
'૧૦ પ્રકીર્ણકોની માહિતી પ્રકીક ૧/૧૦ શ્રી ચતુદશરણ પ્રકીર્ણક – ૨૪
આ પ્રકીર્ણકમાં આરાધક ભાવને વધારવા ચાર શરણની મહત્તા, પાપગ્રહ અને સુકૃતની અનુમોદના ખૂબ માર્મિક રીતે જણાવી છે. પ્રાસંગિક છ આવશ્યકોનું સંક્ષિપ્ત સ્વરૂપ અને ફળ તેમ જ ૧૪ સ્વપ્નના નામની પણ વાત વિચારાઇ છે. અવચૂરી ૮૦૦
શ્રી અંચલ-ભુવનતુંગસૂરિજી મૂળ શ્લોક + ૮૦
શ્લોક પ્રમાણ પ્રકીર્ણક ૨/૨૦ શ્રી ચાતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણક – ૨૫
રોગ શય્યાએ પડેલાને અંત સમયની આરાધનાને લગતી માર્મિક બાબતોના વિવેચન સાથે પંડિત મરણની હકીકત ખૂબ જ સ્પષ્ટતાથી વિચારાઇ છે.
પ્રાસંગિત ૬૩ પ્રકારના દુર્ગાન, બાલ મરણની અનિષ્ટતા વૈરાગ્ય સંવેગ ભાવની વિશિષ્ટતા, આરાધનાની માર્મિકતા આદિ બાબતો પણ છે.
ટીકા ' ૪૨૦ શ્લોક શ્રી અંચલ ભુવનતુંગસૂરિજી મૂળ શ્લોક + ૮૦
કુલ ૫૦૦ શ્લોક પ્રમાણ પ્રકીક ૩/૧૦ શ્રી મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણક - ૨૬
આમાં દુશ્ચરિત્રની નિંદા, માયાનો ત્યાગ, પંડિત મરણની અભિલાષાપ્રશંસા, પોગલિક આહારની અતૃપ્તિ પાંચ મહાવ્રતોનું પાલન આદિ ૧૮૭ બાબતો જણાવી છે. આ
અહંથી વિસ્તાર-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org