________________
બારે મહિના ચોમાસું ! “સદા રાહત બરસા ઋતુ હમ પર મીઠી તમાય !
અસ્તિત્વની પીઠ પર પ્રભુનો કોમળ હાથ જ ફર્યો છે એમ નથી. ક્યારેક એમની મીઠી તમારા પપા ખાધી છે ! હા, તમાચ પણ મીઠી હોય છે તે તો તેમની ચમચમતી ગાલ પર ઝીલી ત્યારે જ સમજાયું.
સન્દર્ભ આચારાંગ સૂત્રનો જ હતો. તું જો ગુપ્તિબાહ્ય છે તો મારી આજ્ઞા બાહ્ય છે. ઘજી જવાયું. પ્રભુની આજ્ઞા બહાર !
મીરાં યાદ આવે “રાની, રૂઠે નગરી રાખે, પ્રભુ રૂઠે કઈ જાણા ?' સાધનાનો ટૂંકામાં ટૂંકો માર્ગ
પ્રભુની સાધના ઇઝીએસ્ટ (સરળતમાં), શોર્ટેટ (ટૂંકામાં પણ ટૂંકી) અને સ્વીટેસ્ટ (મધુરતમા) છે.
આ સંદર્ભે, પાવન આચારાંગ ગ્રન્થનું એક નાનકડું સૂત્ર યાદ આવે છે. નારિ પંડિv (હે પંડિત ! તું ક્ષણ ને જાણ)
પ્રભુ જાણે કે કહેવા માગે છે કે તું તારી એક ક્ષણને અપ્રમાદથી, ઉદાસીનતાથી ભરી કાઢ. આપણી સાધના કેટલી તો સંક્ષિપ્ત પ્રભુએ કરી આપી. માત્ર એક ક્ષણ તો તમારી સામે છે. ભૂતકાળની ક્ષણો ગઇ. ભવિષ્યકાળની ક્ષણો તો ખૂલશે ત્યારે અત્યારે માત્ર એક ક્ષણ છે, જેને સાધકે ઉદાસીન ભાવ વડે ભરવી છે. વર્તમાન યોગ
આજ તો અર્થ છે મુનિપરંપરામાં વપરાતા વર્તમાન યોગ' શબ્દનો. એક મુનિરાજ વહોરીને ઉપાશ્રયે આવ્યા. ગોચરીને તેઓ જ્યારે વહેંચી રહ્યા છે. ગુરુદેવની આજ્ઞા પૂર્વક, ત્યારે બહારથી કોઇ શ્રાવક વિનંતી કરે છે ગુરુદેવ ! મારે ત્યાં પધારો ! મને લાભ મળ્યો નથી. એ વખતે ગોચરી વહેંચનાર મુનિરાજને લાગે છે કે કદાચ ગોચરી ખૂટી શકે છે. પણ ખૂટે ત્યારે અને ગુરુદેવની આજ્ઞા મળે પછી જઇ શકાય, એટલે તેઓ કહે છે “વર્તમાન યોગ’ હું આવું છું' એવું વચન પણ નહિ, નહિ આવું એવું વિધાન પણ નહિ, માત્ર આટલું જ વર્તમાન યોગ. મને સંબંધ માત્ર વર્તમાન ક્ષણ જોડે છે. કેટલી સરસ આ સાધના ! નદી ઉત્તરણની વિધિ
(વિરાધના કરતાં મૃત્યુ શ્રેયસ્કર છે) ની દશવૈકાલિક સૂત્રે દર્શાવેલ
વિનાશનો વિનાશ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org