________________
કુલ
આનું પ્રમાણ ૮૧૨ શ્લોકનું છે. આના ઉપર ૮૦૦ શ્લોકની ટીકા છે.
૧૬૧ર શ્લોક પ્રમાણ આ આગમમાં શ્રાવકોના જીવનને ઉન્નત બનાવનાર આદર્શન જીવનસૂત્રોનું રોચક વર્ણન પૂ.આ. અભયદેવસૂરિ મહારાજે ટીકામાં કર્યું છે. અંગસૂત્ર ૮/૧૧ શ્રી અંતકૃદશા સૂત્ર - ૮
આ આગમમાં પ્રભુ શાસનને પામી સંસારનો અંત કરી કેવળજ્ઞાન પામી તુર્ત જ (અંતર્મુહૂર્તમાં) મોક્ષે ગયા હોય તેવા મહાનું પુણ્યાત્મા આરાધક મુનિઓના આદર્શ જીવન ચરિત્રો છે.
આમાં મુખ્યત્વે વર્ણવાએલ વિગતો જ દ્વારિકાનું વર્ણન
દ્વારિકાનો નાશ શ્રી કૃષ્ણ વાસુદેવના + અર્જુનમાલીનો અધિકાર પરિવારની સંખ્યા
અમુત્તા મુનિનું વર્ણન - શત્રુંજયગિરિ (સિધ્ધગિરિ)
નો ઉલ્લેખ મહારાજ શ્રેણિકની ર૩ રાણીઓની દીક્ષા, તપસ્યા આદિનું સુંદર વર્ણન છે.. પરિચય :
આ આગમમાં ૧૦ વર્ગ અને તેના પેટા વિભાગરૂપ ૯૨ ઉદ્દેશ છે. આનું પ્રમાણ
૮૫૦ શ્લોકનું છે. આની ટીકા - ૪૦૦ શ્લોકની છે.
૧૨૫૦ શ્લોક પ્રમાણ આ સૂત્રની ટીકા પૂ.આ. અભયદેવસૂરીશ્વરજી મહારાજે બનાવી છે. અંગસૂત્ર ૯/૧૧ શ્રી અનુત્તરૌપપાતિકદશા સૂત્ર - ૯
આ આગમમાં ધર્મની આરાધના વિશિષ્ટ પ્રભાવે જગતના સર્વોત્તમ દેવલોકના સુખો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઇ મેળવનાર મહાત્માઓના જીવન ચરિત્રો છે.
મુખ્યત્વે વર્ણવેલી બાબતો
નય-વિનયનો સમન્વય-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org