________________
श्रीचंदाविज्ज पयन्नासूत्रम्
T
આ પયજ્ઞામાં રાધાવેધનું વર્ણન છે. રાધાવેધની સાધનાની જેમ સ્થિર ચિત્તે આરાધનાનું લક્ષ રાખી સર્વપ્રવૃત્તિ કરી અધ્વસાય સ્થિર કરવા અને મરણ સુધારવું એવા સ્વરૂપના ઉપદેશ છે. મૂલ ૨૦૦ શ્લોક પ્રમાણ છે. ખાસ કંઠસ્થ કરવા લાયક છે.
૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org