SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સ્થાનાંગ સૂત્ર-શ્રી સમવાયાંગ સૂત્ર આજે આપણે ત્રીજો દિવસ ગઇકાલ સુધીમાં આપણે પાંચ આગમોનો સંક્ષિપ્ત પરિચય સાંભળ્યો. હવે મારા ભાગે બે આગમો આવ્યા છે. શ્રી સ્થાનાંગ સૂત્ર અને શ્રી સમવાયાંગ સૂત્ર. એનો સંક્ષિપ્ત પરિચય આપો જોઇએ. આ આગમમાં એક શ્રુત સ્કંધ, ૧૦ અધ્યયન, ૧પ ઉદ્દેશા...છે. આ આગમની નિર્યુક્તિ - ભાષ્ય-ચૂર્ણિ ઉપલબ્ધ નથી...શ્રી અભયદેવસૂરિજીએ વિ.સં. ૧૧૨૦માં ૧૪,૨૫૦ શ્લોક પ્રમાણે ટીકા રચી તે ઉપલબ્ધ છે. .. ત્રી સમયસુંદર ગણિના શિષ્ય શ્રી હર્ષનંદન અને શ્રી સુમતિ કલ્લોલ મહારાજે વિ. સં. ૧૭૫૦માં ટીકા ઉપર ટીકાની રચના કરી... ૧૬ પૂ. મુનિશ્રી પૂર્ણચન્દ્રસાગરજી ૧લા અધ્યયનમાં ૧ પદાર્થની વિગત એમ વધતા-વધતા ૧૦ સુધીનો ક્રમ બુધ્ધિનો વિકાસ કરાવનાર તથા ચિત્તને સ્થિર કરે...છે. ૩જુ અંગ ૭૦૦૦ શ્લોક પ્રમાણ હતું. ૩જુ-૪થુ અંગ ભગવાથી જઘન્ય ગીતાર્થ પણું પ્રાપ્ત થાય. નિશિથ સૂત્ર ભણવાથી મધ્યમ ગીતાર્થપણું પ્રાપ્ત થાય. હયાત સર્વે સૂત્ર ભણવાથી ઉત્કૃષ્ટ ગીતાર્થપણું પ્રાપ્ત થાય. ૧ લુ અધ્યયન નામ - એક સ્થાનક આત્મા-પુણ્ય-પાપ વિ. પદાર્થોનું સ્વરૂપ અનુમાન વિગેરે પ્રમાણથી સાબિત કર્યું..છે મેળે ગયા - આત્મા એક છે...આ કહેવામાં સૂત્રકારનો આશય સ્પષ્ટ કર્યો છે... આત્માપણું (આત્મત્ત્વ) સરખુ છે. આત્મ પ્રદેશની સંખ્યામાં લગારે જુદાશ નથી. Jain Education International શ્રવણનું ઉપવન-આગમ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy