________________
૨૮) મોક્ષમાર્ગગતિ અધ્યયન : ૩૬
આ અધ્યયનમાં મોક્ષમાર્ગનાં જ્ઞાન દર્શન ચારિત્ર તપ આ ચાર કારણો બતાવ્યા છે. દ્રવ્ય ગુણ અને પર્યાય તથા તેના લક્ષણો નવતત્વોનું સ્વરૂપ સમકિતના ભેદ, અને તેનું મહાભ્ય. દર્શનાચરણનાં ૮ પ્રકાર ચારિત્રના પાંચ પ્રકાર. તપના ૧૨ પ્રકાર
આ બધી બાબતોનું વર્ણન આ અધ્યયનમાં કરેલ છે. ર૯) સમ્યક્ત પરાક્રમ અધ્યયન આલાવા : ૭૬
આ અધ્યયનમાં સંવેગ, નિર્વેદ, ધર્મશ્રધ્ધા આદિ ૯૬ તારો બતાવ્યા છે. शिष्य संवेगेण भंते ! जीवो किं जणयइ ? प्रभु संवेगेण अणुत्तरं दाम्मश्रध्धं MUTય. ૩૫UJત્તરારૂ ધમ્મસદ્ધારે સંવેર હેલ્વેમાર છે. આ રીતે ૭૬ વિષ
યોને ખૂબ તાત્ત્વિક રીતે વર્ણવ્યા છે. ૩૦) તપોમાર્ગગતિ અધ્યયન : ૩૭
તપ વિના કર્મ રહિત બની શકાતું નથી. કર્મ રહિત બનવા આશ્રવ રહીત થવું જોઇએ. આ વાત તળાવના દૃષ્ટાંતથી સમજાવેલ છે. તળાવમાંથી પાણી કાઢી નાખવું હોય તો પહેલાં તેમાં પાણી આવતા વારોને બંધ કરવા જોઇએ. પછી અંદરના પાણીને બહાર કાઢવા ઉપાય કરવા જોઇએ. તેમ જીવરૂપી તળાવ - પાણી રૂપી કર્મ ખપાવવા માટે પહેલાં મહાવ્રતાદિ વડે હિંસાદિ દ્વારોને રોકવા અને પછી તપ વડે અંદર રહેલા કર્મોને ખપાવી શકાય છે. આ વાત ૧૨ પ્રકારના તપને
બતાવી અહીં કહ્યું છે ૩૧) ચરણવિધિ અધ્યયન : ૨૧
આ અધ્યયનમાં સંયમમાં પ્રવૃત્તિ, અસંયમમાં નિવૃત્તિ માટેનો ઉપદેશ આપેલ છે. તેમાં રાગ દ્વેષ ૩૫ પાપનો ત્યાગ. ૩ દંડ, ૩ ગારવ, ૩ શલ્યનો ત્યાગ ચાર કષાય, ૪ સંજ્ઞા, ૪ વિકથાનો ત્યાગ. ૫ મહાવ્રતોનું પાલન ૫ ઇન્દ્રીયોના વિષયનો ત્યાગ. છે વેશ્યાનું સ્વરૂપ, છ કાયની રક્ષા. સાતભય અને આઠ મદનો ત્યાગ, નવ બ્રહ્મચર્ય ગુપ્તિનું પાલન. દશ પ્રકારના સાધુ ધર્મનું પાલન. ૩૩ આશાતનાના
ત્યાગનું વર્ણન કરવામાં આવેલ છે. ઉપાદેયનું ગ્રહણ હેયનો ત્યાગ તે માટે | ઉપદેશ આપેલ છે. અને તે રીતે વર્તનાર જીવ મોક્ષ પામે તેમ કહ્યું છે. ૩૨) પ્રમાદ સ્થાન : ૧૧૧
આ અધ્યયનમાં અવિરતિ, કષાય વગેરે પ્રમાદના સ્થાનો તજવા લાયક છે
કરુણાની કેડી-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org