________________
છે...અને શ્રી મલ્લિનાથની કથા પણ જણાવી છે. સનતકુમાર-મહેન્દ્ર-બ્રહ્મ દેવલોકની સ્થિતિ જણાવી છે.
અધ્યયન આઠમું કર્મની આઠ પ્રકૃતિ, અપરાધને નહી આલોવવાના તથા આલોવવાના આઠ કારણો, સંવર અસંવર, સ્પર્શીલોકની સ્થિતિનું વર્ણન, સમિતિ વર્ણન, આલોચના દાયક અને ગ્રાહકના ગુણો બતાવ્યા છે...મદના ૮ ભેદનું વર્ણન...છધસ્થ જાણે નહી અને કેવલી જાણે તેવી ૮ વિગત... શ્રી વીર પ્રભુથી દીક્ષા પામેલ રાજાની યાદિ સિધ્ધના ગુણ-કૃષ્ણની ૮ અગ્ર મહીષીઓની વિગત જણાવી છે. નરક ગતિ વિગેરેથી સિધ્ધશીલા સુધીની ગતિના ૮ ભેદ, ગંગાદિ દ્વીપનું પ્રમાણ-લંબાઇ, કાકીણી રત્નનું પ્રમાણ, દીર્ઘ વૈતાઢયની તમિસ્ત્રાદિ ગુફાનું વર્ણન, ઘાતકી વૃક્ષની ઉંચાઇ, તિસ્કૃલોકમાં ઉત્પન્ન દેવ અને તેના ઇન્દ્રોના મુસાફરીના દેવલોકી વાહનો જણાવ્યા...સંસારી જીવોના ૮ ભેદ, સિધ્ધશિલાની મધ્યભાગની પહોબાઇ ૮ યોજન વિગેરે, કેવલી સમુદ્યતનું સ્વરૂપ, આઠ પ્રદેશીયા પુદગલોની વાત જણાવી છે, પુરુષવેદ યશકિર્તીની અને ઉચ્ચગોત્રની જઘન્ય સ્થિતિ જણાવી છે.
નવમું અધ્યયન આચારાંગના પહેલા શ્રુતસ્કંધના ૯ બ્રહ્મચર્ય અધ્યયનો કહ્યા...બ્રહ્મચર્યની ૯ ગુપ્તિનું વર્ણન, જીવાદિ નવતત્ત્વત, રોગોત્પત્તિના ૯ કારણો અને દર્શનાવરણીયના ૯ ભેદો જણાવ્યાં છે...૪ વાસુદેવના પિતા-નવનિધિનું સ્વરૂપ ૯ પુણ્યના ભેદો, ૪ લોકાંતિક તેમજ ૪ ગ્રેવિયકના પાથડાના નામ, આયુષ્યના પરિણામ ઉપર વિવેચન છે. શ્રી પાર્શ્વપ્રભુની ઉંચાઇ, શ્રી વીર પ્રભુના તીર્થના ૪ ભાવી તીર્થકરના જીવોના નામા, કૃષ્ણ-વાસુદેવ તથા શ્રેણિક મહારાજાનું ચરિત્ર વિમલવાહન કુલકરની ઉંચાઇ, અવસર્પિણીના આરંભનું અને શ્રી ઋષભદેવના તીર્થનું આંતરૂ વિગેરે જણાવ્યું છે. "
દક્ષનું અધ્યયન પુદ્ગલને હાલવાના કારણો. ક્રોધોત્પત્તિ, સંયમ-અસંયમ, સંવર-અસંવરમાનના ૧૦-૧૦ કારણો જણાવી સમાધિના-અસમાધિના ૧૦ ભેદ કહ્યા છે...ભરત ચક્રીની રાજધાનીઓ તથા ભરત ચક્રી સાથે દીક્ષા લેનાર રાજાઓ...દશ દિશા અને ગો તીર્થનું પ્રમાણ પાતાલ કળશની ઉંચાઇ-પહોળાઇ અને ઠીકરીનું પ્રમાણ, તેમજ નાના
પાતાલકળશની ઉંચાઇ-પહોળાઇ, અનુયોગના ૧૦ ભેદોનું વર્ણન, ઇચ્છામિ
-
મૌનનું મહાફળ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org