SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહણ કરતી વખતે ૪ર દોષથી રહિત ગોચરી ગ્રહણ કરવાની અને વાપરતી વખતે માંડલીના પાંચ દોષો ન લાગી જાય તેની કાળજી કરવાની માર્મિક સૂચના આ અધ્યયનમાં છે. ગોચરી વાપરવાના છપ્રકારનો ૧) સુધાવેદનીય કર્મના કારણે ર) વૈયાવચ્ચ માટે ૩) ઇર્યાસમિતિ વ. ના પાલન માટે ૪) સંયમ પાલન માટે ૫) પ્રાણ (જીવન) ટકાવવા માટે ૬) ધર્મકથા કરવા માટે અંતિમ શ્લોકોમાં મુધાદાયી ને મુધાજીવી મુધાદાયી - કોઇ પણ જાતની પ્રતિફળની અપેક્ષા વિના આપનાર. મુધાજીવી – અનાસક્ત ભાવે સંયમ જીવનાર બન્ને સુગતિના ભાગી બને છે. આપનાર અને લેનાર કેવા હોય જિનશાસનમાં તેની મહામયી વાત આમાંથી ઘોષિત થઈ રહી છે. મહાચાર કથા અધ્યયન -૬ * આ અધ્યયનમાં સંયમીય જીવનમાં લાગતી ૧૮ પ્રકારની વિરાધનાથી બચવા માટે વિસ્તારથી વર્ણન છે. છ વ્રતની વિરાધના - ૬ છ કાયની વિરાધના – ૬ અકથ્યનું સેવન - ૧ ગૃહસ્થનાં પાત્રનો ઉપયોગ - ૧ પલંગનો ઉપયોગ - ૧ ગૃહસ્થના આસનનો ઉપયોગ - ૧ સ્નાન કરવું તે - ૧ વિભૂષા કરવી તે - ૧ આ ૧૮ વિરાધના :::: કાકા ઉપાસનાનો માર્ગ-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy