________________
૨. દૂતી દોષ :
:
૩. નિમિત્ત દોષ :
૪. આજીવિકા દોષ :
૫. વનીપક દોષ :
૯. માયા દોષ :
-
૧૦. લોભ દોષ :
૬. ચિકિત્સા દોષ :- ભિક્ષા પ્રાપ્તિ માટે ઔષધાદિક બતાવવા દવા આપવી વિ. થી ‘ચિકિત્સા પિંડ’ દોષ લાગે.
૭. ક્રોધ દોષ :
૮. માન દોષ :
૧૧. સંસ્તવ દોષ :
૧૨. વિદ્યા દોષ :
૧૩. મંત્ર દોષ :
૧૬૬
દૂતની પેઠે સંદેશો લઇ જવાથી સાધુને ‘હૂતીપિંડ’ દોષ લાગે. ત્રણે કાળના ભૂત ભાવિ વર્તમાનના લાભા લાભ જીવિત મૃત્યુ આદિ નિમિત્ત કહેવાથી નિમિત્ત પિંડ લાગે. તેનાથી અનર્થ થાય. દ્રષ્ટાંત - ઘોડીના પેટમાં વછેરો, પતિ પત્નિ મુનિ પાંચ
હત્યા.
Jain Education International
ભિક્ષા માટે પોતાના કુળ જાતિ કર્મ શિલ્પ આદિકના વખાણ ક૨વાથી આજીવ પિંડ દોષ લાગે.
ગૃહસ્થની સાથે દીનપણું, ભિખારી જેવી દીનતા જણાવીને ભિક્ષા લેવાથી ‘વનીપક પિંડ' દોષ લાગે.
ગૃહસ્થને ડરાવી, શ્રાપ દઇને આહાર ગ્રહણ કરવાથી, ક્રોધ
કરે કે ભિક્ષા દેવી છે કે નહિ ! તે ક્રોધ પિંડ દોષ. સાધુઓની પાસે પ્રતિજ્ઞા કરે કે હું તો લબ્ધિમાન્ અમુક ઘેરથી સારો આહાર લાવી આપું. એમ કહી ગૃહસ્થને વિંડબના કરી આહાર ગ્રહણ કરે માન કરીને કહે જા... જા... નહિ આપું તો લઇને રહીશ માનપિંડ દોષ.
ભિક્ષા માટે જુદા જુદા વેષ તથા ભાષા બદલવાથી આહાર લેતે માયાપિંડ દો।
સારૂં......સારૂં મેળવવા માટે અતિલોભથી ભિક્ષા લેવા માટે ઘણું જ ભટકે.. તે લોભપિંડ દોષ.
પહેલા ગૃહસ્થના માબાપની પછી સાસુ સસરાની પ્રશંસાપૂર્વક તેમની સાથે પોતાનો પરિચય જણાવવાથી - વખાણ કરીને આહાર લે પૂર્વ પશ્ચાત્ ‘સંસ્તવપિંડ’ દોષ લાગે.
ભિક્ષા માટે વિદ્યા મંત્ર નેત્રાંજન આદિ ચૂર્ણ તથા પાદલેપાદિ યોગનો ઉપયોગ કરવાથી ‘વિદ્યાદિ પિંડ’ નામે ચારે દોષ લાગે. મંત્રના પ્રયોગથી ભિક્ષા લે તે.
સ્યાદવાદથી સંવાદ-આમમ
For Personal & Private Use Only
www.jainelibrary.org