________________
૧) લૌકિક - સામાન્યથી મનુષ્યો પ્રભાત થતા સ્નાન કરવું, દાતણ કરવું, શરીર પર તેલનું માલિશ કરવું, કાંસકી વડે વાળ ઓળવા રૂપ વિગેરે દ્રવ્યાવશ્યક કરે છે. આ લોકિક આવશ્યક કહેવાય.
૨) કુકાવચનિક – જે પાખંડીજનો ચામુંડા વિગેરે દેવતાના સ્થાનોમાં ફૂલો વડે પૂજા કરવી, ધૂપપૂજા કરવી, વિલેપનાદિ આવશ્યક કાર્યો કરે છે. તે કમાવજનિક આવશ્યક કહેવાય.
૩) લોકોત્તર - જે સાધુઓના ગુણરહિત છે. કેવલ વેશમાત્ર ધારણ કરી, સાધુ જેવા ગણાતા, પગલે પગલે અનેક અસંયમ સ્થાનનું સેવન કરનારા મુનિઓ જે સવાર સાંજ પ્રતિક્રમણાદિ અવશ્ય કાર્યો કરે છે તે લોકો દ્રવ્યાવશ્યક કહેવાય.
ભાવવશ્યક - બે ભેદ છે ૧) આગમથી ૨) નો આગમથી
૧) આગમથી - આવશ્યક અર્થના ઉપયોગરૂપ પરિણામ તે આગમથી ભાવ આવશ્યક છે. અને “નો' શબ્દથી જ્ઞાનનો દેશથી નિષેધ છે. નો શબ્દ મિશ્રવાચી છે. જ્ઞાન ક્રિયા ઉભયનો પરિણામ સમજાવો.
૨) નોઆગમથી - નોઆગમથી ભાવ આવશ્યક ૧) લોકિક ૨) લોકોત્તર ૩) કુકાવચનિક એમ ત્રણ પ્રકારે છે.
૧) લૌકિક - દિવસના પૂર્વ ભાગમાં મહાભારત વાંચવું. અને પાછલા ભાગમાં રામાયણ આદિ વાંચવું તે.
૨) લોકોત્તર - ઉપયોગપૂર્વક આવશ્યક શ્રવણ કરવું આવશ્યક અર્થમાં પરિણામયુક્ત થઇને, સવાર સાંજ પ્રતિક્રમણ આદિ અવશ્ય કરવા યોગ્ય ક્રિયાઓ કરે તે લોકોત્તર ભાવ આવશ્યક છે.
(૩) કુમારચનિક - મંત્ર પાઠાદિ પૂર્વ યજ્ઞમાં અંજલિ હોમાદિ કરવા તે કુપ્રવચનિક ભાવ આવશ્યક છે.
આમ આવશ્યકના અલગ અલગ દૃષ્ટિકોણથી અર્થો સમજાવ્યા. પરંતુ હવે અહીં કોનો અધિકાર છે ? તો અહીં બીજા કોઈ આવશ્યક લેવા નહિ.
માત્ર મુક્તિના હેતુથી જે આવશ્યક કરે તેનો જ અહીં અધિકાર છે. લોકોત્તર ભાવ આવશ્યક એ ખરેખર મોક્ષસુખની પ્રાપ્તિમાં કારણભૂત હોવાથી લોકોત્તર ભાવ આવશ્યક જ શ્રેષ્ઠ છે.
આમ અનુયોગ સૂત્રમાં “આવશ્યક” શબ્દની વાત કરવી હોય તો આખા
મમમ
જો વીડીડી -
સંવરનું સરોવર-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org