Book Title: Jain Darshan Amulya Tattva Chintan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla
Catalog link: https://jainqq.org/explore/005526/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન ણમોકાર મહામંત્ર णमो अरिहंताणं णमो सिद्धाणं णमो आइरियाणं णमो उवज्झयाणं णमो लोए सव्वसाहूणं ચારિ મંગલ (ચાર મંગળ) ચત્તારિ મંગલ, અરહંતા મંગલં, સિદ્ધા મંગલ, સાહૂ મંગલ, . કેવલિ પણતો ધમ્મોં મંગલ. ચત્તારિ લોગુત્તમા, અરહેતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહૂ લાગુત્તમા, કેવલિ પણતો ધમ્મો લાગુત્તમો. ચત્તારિ શરણં પધ્વજ્જામિ, અરહંત શરણ પધ્વજ્જામિ, સિદ્ધ શરણે પવ્રજજામિ, સાહૂ શરણં પધ્વજ્જામિ, કેવલિ પણતો ધમ્મ શરણં પધ્વજામિ. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના જે જીવ અહંતને દ્રવ્યપણે, ગુણપણેને પર્યાયપણે યથાર્થ જાણે છે તે જીવ દ્રવ્ય-ગુણ-પર્યાયમક નિજ આત્માને જાણીને પોતાના અભેદ શુદ્ધ દ્રવ્ય સામાન્યનો અંતરમાં આશ્રય કરે છે. એ રીતે તેને મિથ્યાત્વમોહ નાશ પામે છે અને તેને મોક્ષસુખના બીજભૂતસમ્યગ્દર્શનને સ્વાત્માનુભૂતિ પ્રગટ થાય છે. ધર્મનું મૂળસમ્યગ્દર્શન છે. તે પ્રાપ્ત કરવા માટે ઘણાબધા જુદા જુદા પ્રયોજનભૂત વિષયોનું જ્ઞાન અત્યંત આવશ્યક છે. જૈન દર્શનજિનવાણીનો વિસ્તાર અને ઊંડાણ અગાઢ અને અમાપ છે. તેટલી જ તેની અંદર સૂક્ષ્મતા છે. આ યુગમાં ક્રિયાકાંડવિમૂઢ જૈનજગતને વસ્તુસ્થિતીનું યથાર્થ સ્વરૂપ જેમ છે તે સારી રીતે સમજાય એ હેતુથી જુદા જુદા વિષયોનું આ એક પ્રતમાં સંકલન કરેલ છે. ત્રણ લોમાં જીવ અનંત છે. તે સર્વ દુઃખથી ભય પામી સુખ મેળવવા ઈચ્છે છે. આત્માનું હિત સુખ છે, તે આકુળતારહિત છે. મોક્ષમાં આકુળતા નથી, તેથી મોક્ષમાર્ગમાં પ્રવર્તતા પાત્ર જીવોને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ હેતુથી આ સંકલનનું પ્રયોજન છે. બધા જ ભવ્ય પાત્ર જીવો આ વિષયોનો ધીરજપૂર્વક અને ગંભીરતાથી અભ્યાસ કરી સમ્યગ્દર્શન અને પરંપરાએ મોક્ષ પામે એ જ વિનમ્ર ભાવના! O O કલન : ૨ની ચાળ (ત For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદઃ આ સંકલનમાં મહત્ત્વના સિદ્ધાંતભૂત સારનું પ્રતિપાદન કરવામાં આવેલ છે અને ઘણા ગ્રંથોનો આધાર લીધેલ છે. • ધર્મ વસ્તુના સ્વભાવને કહે છે. તે નવો બનાવી શકાતો નથી. • તીર્થંકર ભગવાનધર્મની સ્થાપના કરતા નથી. ધર્મ તો અનાદિ અનંત છે. પરંતુ ધર્મનો આશ્રય લઈ આત્મા સ્વયં પરમાત્મા બને છે. તીર્થકરોની પરંપરા અનાદિ અનંત છે. • વસ્તુ અનાદિ અનંત છે. ધર્મ વસ્તુનો સ્વભાવ છે. માટે ધર્મ-જે વસ્તુનું જે પ્રમાણે છે તે પ્રમાણે નિરૂપણ કરે છે, તે પણ અનાદિ અનંત છે. જેને ધર્મ પણ એ પ્રમાણે છે માટે અનાદિ અનંત છે. કાર્યની ઉત્પત્તિમાં પાંચ સમવાય કારણો * સ્વભાવક કાળ નિયતિ નિમિત્ત પુરુષાર્થ એકી સાથે સમુપસ્થિત હોય છે. તથાપિ સુધર્મની પ્રાપ્તિમાં પુરુષાર્થ મુખ્ય છે. ઉપાઠાનગત યોગ્યતા હોતાં નિમિત્ત સહજ મળી આવે છે. તેથી આત્માર્થીએ નિમિત્તો મેળવવા માટે વ્યગ્ન ન થવું જોઈએ. • વિશ્વનો પ્રત્યેક પદાર્થ પૂર્ણ સ્વતંત્ર છે, સ્વાધીન છે અને પોતાનું કાર્ય કરવા સંપૂર્ણ સ્વાધીન છે. તે પોતાના પરિણમનનો પોતે જ હર્તા ર્તા છે, તેના પરિણમનમાં પરનો રંચ માત્ર પણ હસ્તક્ષેપ નથી. દરેકે દરેક અણુ સ્વતંત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ. ક્રમબદ્ધપર્યાયના સિદ્ધાંત પ્રમાણે, જે દ્રવ્યનું, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, જે નિમિત્તથી, સર્વજ્ઞ પ્રભુએ એમના જ્ઞાનમાં જે પ્રમાણે જાણ્યું છે, તે દ્રવ્યનું તે ક્ષેત્રે, તે કાળે, તે ભાવે, તે નિમિત્તથી તે જ પ્રમાણે પરિણમન થાય, તેમાં નરેન્દ્ર, દેવેન્દ્ર કે જિનેન્દ્ર કોઈ પણ કાંઈ કરી શકે નહિ. સાચું નિરૂપણ તે નિશ્ચય અને ઉપચારિત નિરૂપણ તે વ્યવહાર છે. વ્યવહારનય અભૂતાર્થ છે, નિષેધ્ય છે અને નિશ્ચયનય ભૂતાર્થ છે. નિષેધક છે. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ • પોતાનું સુખ પોતાનામાં જ છે, પરમાં નથી. પરમેશ્વરમાં પણ નથી. તેથી સુખાર્થી જીવે પરમેશ્વર પ્રતિકોઈ આશા-આકાંક્ષા વડે જોવુંનિરર્થક છે. તો પણ અરિહંતાદિકનું યથાર્થ સ્વરૂપ જાણી એની શ્રદ્ધા કરવી આવશ્યક છે. મોક્ષાર્થી જીવે પરથી ભિન્ન પોતાને ઓળખવો જોઈએ, તેની શ્રદ્ધા કરવી જોઈએ અને પોતામાં જામી જવું જોઈએ, રમી જવું જોઈએ. આજ સમ્યજ્ઞાન, સમ્યગ્દરન, સમ્યગચારિત્રની એકતારૂપરત્નત્રયી મોક્ષમાર્ગ છે. ધર્મ પરિભાષા નથી, પ્રયોગ છે. તેથી આત્માથીએ ધર્મજીવનમાં ઉતારો જોઈએ, ધર્મમય થવું જોઈએ. અહિંસા પરમો ધર્મ છે. તે માત્ર વીતરાગભાવરૂપ છે. આત્મામાં મોહરાગ-દ્વેષ ભાવોની ઉત્પત્તિ એ જ હિંસા છે અને આ ભાવોનો અભાવ અહિંસા છે. શુદ્ધોપયોગ જ ઉપાદેય છે અને શુભોપયોગ (પુણ્યની પ્રકૃત્તિ), અશુભયોગ (પાપની પ્રકૃત્તિ)ની જેમ હોય છે. પુણ્યથી ધર્મનથાય, આત્માનું હિત ન થાય. ગચ્છમતની જે કલ્પના છે એ સદ્વ્યવહાર નથી. એ તો વીતરાગ ધર્મની વિરુદ્ધ રાગ-દ્વેષના પરિણામ ઉત્પન્ન કરે છે. ધર્મ પામવા તેનાથી પર થવું પડશે. સંપૂર્ણ અનુયોગનો હેતુ વીતરાગતા છે. તેથી બધા અનુયોગોનો અભ્યાસ કરવો આવશ્યક છે. ખરેખર આ સર્વ પદાર્થોના દ્રવ્ય, ગુણ, પર્યાય સ્વભાવની પ્રકાશક પારમેશ્વરી (પરમેશ્વરે કહેલી) વ્યવસ્થા ભલી ઉત્તમ પૂર્ણ યોગ્ય છે, બીજી કોઈ નહિ. કારણકે ઘણાંય જીવો પર્યાય માત્રને જ અવલંબીને તત્ત્વની અપ્રતિ જેનું લક્ષણ છે એવા મોહને પામતા થકાપરસમયથાય A , , , કર્મ ઘટામાં મારો સ્વરૂપ સૂર્ય છુપાઈ રહ્યો છે. મારા સ્વરૂપ સૂર્યનો પ્રકાશ કર્મ ઘટાથી જરા પણ હણાયો નથી, માત્ર આવરણ પામ્યો છે. ગમે તેટલું એ કર્મ ઘટાનું જોર વધી જાય તો પણ તે મારા સ્વરૂપને હણી શકે નહિ, ચેતનને અચેતન કરી શકે નહિ. મારી જ ભૂલ થઈ, સ્વપદ ભૂલ્યો. ભૂલ મટી જાય તો મારું સ્વપદ તો જેમનું તેમ જ બની રહે છે. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જે સ્વરૂપ સમજયા વિના પામ્યો દુઃખ અનંત... આ જીવ શુદ્ધાત્મભાવનામાં સમર્થ હોવા છતાં પણ તેને (શુદ્ધાન્ત્યભાવનાને) છોડીને શુભોપયોગથી જ મોક્ષ થાય છે એમ એકાંતે માને તો તે સ્થૂલ પરસમયરૂપ પરિણામ વડે અજ્ઞાની મિથ્યાદ્દષ્ટિ થાય છે. એક તરફ આત્મા છે અને એક તરફ રાગથી માંડીને આખી દુનિયા છે. તેમાંથી જેની દૃષ્ટિ સ્વભાવ (આત્મા) તરફ વળી અને એ સ્વભાવ સન્મુખ થતાં આત્માના આનંદનો સ્વાદ જેણે ચાખ્યો તેને આત્મા સિવાય આખી દુનિયામાંથી કાંઈ સારું લાગતું નથી. આરુષિ અનુયાયી વીર્ય જે તરફ રુચિ હોય-જેની જરૂરિયાત લાગે તે તરફ જ પુરુષાર્થ વળે છે. રુચિ પલટતાં ઉપયોગ પલટી જાય છે. • જેને લાગી છે તેને જ લાગી છે...’ પરંતુ બહુ ખેદ ન કરવો. વસ્તુ પરિણમનશિલ છે, ફૂટસ્થ નથી. શુભાશુભ પરિણામ તો થશે. તેને છોડવા જઈશ તો શૂન્ય અથવા શુષ્ક થઈ જઈશ. માટે એકદમ ઉતાવળ ન કરવી.. અનુભવ પહેલાની દશાની આ વાત છે. મુમુક્ષુને પ્રથમ ભૂમિકામાં થોડી મૂંઝવણ પણ હોય, પરંતુ તે એવી મૂંઝવણ ન કરે કે જેથી મૂઢતા થઈ જાય. તેને સુખનું વેઠન જોઈએ છે તે મળતું નથી ને બહાર રહેવું પોષાતું નથી. માટે મૂંઝવણ થાય, પણ મૂંઝવણ માંથી તે માર્ગ શોધી લે છે. જેટલો પુરુષાર્ય ઉપાડે તેટલું વીર્ય અંદર કામ કરે. આત્માર્થી હઠ ન કરે કે મારે ઝટઝટ કરવું છે. સ્વભાવમાંકામન આવે. માર્ગ સહજ છે. ખોટી ઉતાવળે પ્રાપ્તન થાય. અંતર્મુખ વળવું તે પુરુષાર્થ છે. તળમાં ભગવાન આત્મા બિરાજમાન છે. દૃષ્ટિ તળ ઉપર પડતાં તેની પ્રાપ્તિ થાય છે. હઠ જે પ્રથમ ઉપયોગનો પલટોકરવા માગેછે પણ અંતરંગ રુચિને પલટાવતો નથી, તેને માર્ગનો ખ્યાલ નથી. પ્રથમરુચિનો પલટો કરે તો ઉપયોગનો પલટો સહજ થઈ જશે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે. પહેલાં વિશ્વાસ લાવ કે મારા જેવો કોઈ સુખી નથી. કેમ કે હું પરમ સ્વાધીન છું. મારે મારા કાર્ય માટે અન્ય સાધનોનું અવલંબન લેવું પડતું નથી. માટે હું પરમ સુખી છું એમ પહેલાં વિશ્વાસ લાવ. અસ્તિત્વપણે, For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ • ⭑ ⭑ ⭑ એ અનુભૂતિના સ્વાદ માટે નીચેના વિષયોનો અભ્યાસ આવશ્યક છે. * જૈનદર્શનનું સ્વરૂપ. * વિશ્વ વ્યવસ્થતા. * ⭑ ⭑ * સત્તાપણે બિરાજમાન ભગવાન આત્મા સ્વસત્તાના વિશ્વાસ વડે જ પ્રાપ્ત થાય તેમ છે. અમાપ...અમાપ .આનંદ, જ્ઞાન આદિ અનંત ભાવોથી ભરેલો સ્વભાવ પોતાના સ્વભાવના સાધનથી જ પ્રગટ થાય છે. પરના સાધનથી પોતાનો સ્વભાવ પ્રગટે એવું આત્માનું સ્વરૂપ નથી. ધ્રુવધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશ અને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે, ⭑ એક તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરતું નથી અને બીજું ક્રમબદ્ધ પોંચ આ બે વાત કોઈને જલદી શ્રદ્ધામાં બેસતી નથી. એ શ્રદ્ધામાં સ્વીકારવું બહુ કઠણ છે. પણ જેને આ બે વાત સ્વીકારવામાં આવી જાય તેની આખી દશા કરી જાય છે. આ નિર્ણય કરતા દૃષ્ટિ જ્ઞાયક પર જ જાય છે. સૂક્ષ્મ ઉપયોગમાંજ આત્મા પકડાય છે. સ્થૂળ ક્રિયાકાંડમાં આ વાત બેસતી નથી. તું સત્ની ઊંડી જિજ્ઞાસા કર જેથી તારો પ્રયત્ન ખરાખર ચાલશે, તારી મતિ સરળ અને સવળી થઈ આત્મામાં પરિણમી જશે. સત્તા સંસ્કાર ઊંડાનાખ્યા હશેતો છેવટે બીજી ગતિમાં પણ સત્ પ્રગટશે. માટે સા ઊંડા સંસ્કાર રેડ. મહેનત ફોગટ નહી જાય. અનુભવ ચિંતામણિરતન, અનુભવ રસપ અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ વસ્તુ વ્યવસ્થતા અને દ્રવ્યની સ્વતંત્રતા. ક્રમબદ્ધ પર્યાય. ઉપાઠાન-નિમિત્ત અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ. નિશ્ચય અને વ્યવહાર. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ચારિત્ર એકતારૂપ મોક્ષ માર્ગ. પાત્રતા - મોક્ષાર્થીનું સ્વરૂપ - પ્રત્યક્ષ સત્પુરુષના યોગનું મહત્ત્વ. જીવાઢિ સાત તત્ત્વોનું અને દેવ-ગુરુ-શાસ્ત્રનું યથાર્થ શ્રદ્ધાન. સંપૂર્ણ સાધનાની વિધિ..... For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન - અમુલ્યતત્ત્વચિંતન વિષય સૂચિ ! જ છ ••••••• હ હ ૦ ૦ .......... ..... ૧૭૧ ૧. જિન નનું સ્વરૂપ...... ૨. સુખી થવાનો ઉપાય.... ૩. ધર્મ અને ધર્મ સમજવાની પ્રક્રિયા............ ૪. શ્રી નવકાર મંત્રનું સ્વરૂપ....... ૫. આત્મજ્ઞતા પ્રાપ્ત કરવાનો સરળ ઉપાય... .............. ૬. નિમિત્ત નેમિત્તિક સંબંધ ૭. કર્તા કર્મ સંબંધ.. ૮. કર્મ નો સિદ્ધાંત................ ૯. નય ચક્ર અનુક્રમ ....... ૧૦. દ્રવ્ય-ગુણ-પર્યાય ૧૧. ક્રમબદ્ધ પર્યાય.... ૧૭૬ ૧૨. મોક્ષાર્થીનું સ્વરૂપ............... ............ ૧૩. પાત્રતા. ૧૪. મોક્ષાર્થીની ભૂમિકામાં સત્પુરુષના પ્રત્યક્ષ યોગનું મહત્ત્વ. ૨૦૪ ૧૫. સ્વરૂપનો યથાર્થ નિર્ણય... ............ ૨૧૭ ૧૬. બાર ભાવના ............... ૧૭. ધર્મના દંશ લક્ષણ .............. ૧૮. જ્ઞાન અને શાયકનું સ્વરૂપ.... ૨૬૧ ૧૯. સમ્યગ્દર્શન...” ૨૦. સમ્યારિત્ર................ ૧૮૫ . ૧૯૪ م مه ૫ له A *,,,, ૩૩૩ له For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ફક્ત અંગત સ્વાધ્યાય માટે વિનંતી મુદ્રણ દોષના શબ્દાર્થ તથા વ્યાકરણની કોઈ ભૂલને ગ્રહણનકરતાંતેના ભાવ પડી આત્મહિતનેકેમ ઉપયોગી થાય તેવું લક્ષ મુમુક્ષુઓ આપે એવી નમ્ર વિનંતી. For Private Circulation Only. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ I૧ જેના દર્શનનું સ્વરૂપ : ધર્મ શું છે? આત્માનો સ્વભાવ તે ધર્મ. • આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ. • સ્વભાવમાંથી પરભાવમાં ન જવાદે તે ધર્મ. પરભાવવડે કરીને આત્માને દુર્ગતિમાં જવું પડે તેનો જવાદેતાં સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ. સભ્યશ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપ આચરણ તે ધર્મ. • આત્મ પરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તે ધર્મ • પદ્રવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપ આચરણ તે ધર્મ. • જે સંસાર પરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ. • નિજ આત્માની અહિંસાને ધર્મ કહે છે. • જે વીતરાગતા પ્રગટ કરાવેતે ધર્મ v જૈન ધર્મ શું છે? • જિન ધર્મ સત્યનો ભંડાર, વસ્તુ સ્વરૂપનું યથાર્થ નિરૂપણ કરનાર વિશ્વનો ધર્મ કોઈ વ્યકિતના ક્યન, અભિપ્રાય, પુસ્તક, ચમત્કાર કે વિશેષ વ્યક્તિ પર નિર્ભર નથી. અનુભવ તેનો આધાર છે, યુક્તિવાદ તેનો આત્મા છે. પદાર્થોના સ્વરૂપનો તે પ્રદર્શક છે. • ત્રિકળ અબાધિત સત્યરૂપ છે. • વસ્તુઓ અનાદિ અનંત છે, તેનું સ્વરૂપ પ્રકાશક તત્ત્વજ્ઞાન પણ અનાદિ અનંત છે. કળ કે ક્ષેત્રની મર્યાદામાં તેને કેદ કરી શકાય નહિ. દરેક વસ્તુ સ્વતંત્ર, સ્વાધીન અને પોતાના સ્વભાવે પરિપૂર્ણ છે, તેનો પ્રદર્શક તે જૈન ધર્મ. • વસ્તુ અનાદિ અનંત છે, ધર્મતે વસ્તુનો સ્વભાવ છે. તેથી ધર્મ અનાદિ છે. કોઈ વ્યકિતએ ધર્મ ઉત્પન્ન કર્યો નથી. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વનો નિર્ણય આગમજ્ઞાન વગર હોય નહિં અને આગમજ્ઞાન સર્વજ્ઞાને જાણ્યા વગર હોય નહિ. પ્રત્યેક આત્મા સર્વજ્ઞ સ્વરૂપ છે અને સર્વજ્ઞ થઈ શકે છે એ બતાવનાર જૈન દર્શન છે. - આત્માનો સ્વભાવ ત્રિકાળી છે તેમાં જે એક સમય પૂરતી વિકારી પર્યાયતેનું લક્ષ ગૌણ કરીને અખંડ પરિપૂર્ણ સ્વભાવનું દર્શન કરાવવું તે જેનદન. એક સમય પૂરતો વિકાર સ્વરૂપમાં નથી. i જૈન શાસન એટલે શું? • જેન શાસન એટલે વીતરાગતા. • અનેકાન્ત એ જેન શાસનનો આત્મા. સ્યાદ્વાદ એ જૈન શાસનની કથનશૈલી. • જૈન શાસન એટલે યુક્તિ અને અનુભવનો ભંડાર. • જૈન શાસન એટલે દરેક દ્રવ્યોના સ્વરૂપને સંપૂર્ણ અને ત્રિકાળ સ્વાધીન (સ્વતંત્ર) બતાવનાર અનાદિ અનંત ધર્મ. . ધર્મનું સ્વરૂપ શું છે? ધર્મની વ્યાખ્યા ચાર પ્રકારે વિસ્તારથી કરેલ છે. વસ્તુ સ્વભાવરૂપ ધર્મ. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રિરત્ની ધર્મ. ઉત્તમ ક્ષમાદિ દશલક્ષણરૂપ ધર્મ. જીવરક્ષારૂપ અહિંસા ધર્મ. આબધામાં સમ્યફદર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રધાનતા છે. એનિશ્ચય . રત્નત્રયી જ મોક્ષમાર્ગ છે. નિશ્ચયથી સાધવામાં આવેતો ધર્મનો એક જ પ્રકાર છે અને તે ધર્મની શરૂઆત શુદ્ધાત્માની અનુભવરૂપ સમ્યગ્દર્શનપૂર્વક જ થાય છે. સમ્યગ્દર્શન વિના બધી જ ક્રિયાઓ શૂન્ય છે, એકડા વિનાનાં મીંડા છે. ધર્મની શરૂઆત જ ત્યાંથી થાય છે. દરેક જીવ પોતાની અભિપ્રાયની ભૂલને (મિથ્યાત્વને) લીધે જ દુઃખી છે અને અનંત સંસારનું પરિભ્રમણ કરી રહ્યો છે અને પોતે પોતાની ભૂલ સુધારીને અનંત સુખ પ્રાપ્ત કરી શકે છે. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ધર્મનો મર્મ શું છે? શાસ્ત્રોમાં માર્ગ કહ્યો છે, મર્મકહ્યો નથી. મર્મ તો સન્દુરુષના અંતરાત્મામાં રહ્યો છે. ધર્મનો રસ્તો સરળ, સ્વચ્છ અને સહજ છે, પણ તે વિરલ આત્માઓ પામ્યા છે, પામે છે અને પામશે. છૂટે દેહાધ્યાસ તો, નહિ કતાં તું કર્મ; નહિ ભોકતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન, જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂ૫. . ધર્મનો આધાર કોના પર છે? એક તરફ સંયોગ અને બીજી તરફ સ્વભાવ, બન્ને એક સમયે છે. ત્યાં દ્રષ્ટિકોના પર પડી છે તેના પર ધર્મનો આધાર છે. સંયોગ પર દ્રષ્ટિ છે તો અધર્મ થાય છે અને સ્વભાવ પર દ્રષ્ટિ છે તો ધર્મ થાય છે. સ્વદ્રવ્ય (આત્મા) સ્વભાવ છે અને બધા જ પરદ્રવ્યો સંયોગ છે. : જૈન કોણ? • રાગદ્વેષ ઉપર જીત મેળવી, સ્વરૂપને મેળવનાર તે જૈન. જૈન એટલે વીતરાગની મૂર્તિ. પોતાના ગુણના જોર વડે જે અવગુણોનો નાશ કરે તે જૈન • જૈન એટલે મોક્ષનો અભિલાષી. જિન પ્રભુના વચનોની પ્રતીતિ કરી તેના બતાવેલ પથ પર પ્રવર્તનારતે જૈન. • જૈનકુળમાં જન્મવાથી જેનનું બિરૂદનથી મળતું. સાચો જૈનતો તેને કહેવાય જેણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે. કોઈ પણ વ્યક્તિ જેન બની શકે છે. જૈન એટલે વીતરાગનો સેવક ગચ્છ, મતકે વાડામાં રહીને, સંપ્રદાયમાં રહીને ધર્મની આરાધના કરનાર જૈન નથી. જૈન દર્શનનું સત્ય સ્વરૂપ • એક વિષયને અનંતભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈન દર્શન છે. પ્રયોજન ભૂત તત્ત્વ એના જેવું કયાંય નથી. એક દેહમાં બે આત્મા નથી તેમ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ આખી સૃષ્ટિમાં બે જૈન નથી. એટલે કે જૈનની તુલ્ય એકે દર્શન નથી. આમ કહેવાનું કારણ શું? • તે માત્ર આ દર્શનની પરિપૂર્ણતા, નીરાગીતા, સત્યતા અને સૌથી અગત્યનું જગતહિતસ્વીતા. • બાકીના સર્વ મતોના વિચાર જિનપ્રણીતવચનામૃત સિંધુ આગળ એક બિંદુ રૂપ પણ નથી. અન્ય પ્રવર્તકો પ્રતિકાંઈ-વિરબુદ્ધિનથી કે મિથ્યા એનું ખંડન કરાય, પણ વસ્તુ સ્થિતિ આ પ્રમાણે છે. પ્રિય ભવ્યો! જેન જેવું એકે પૂર્ણ દર્શન નથી, વીતરાગ જેવો કે દેવ નથી. જિનેશ્વરોને એવું કાંઈપણ કારણ નહોતું કે જે નિમિત્તે તેઓ મૃષાકે પક્ષપાતી બોધે. તેમ તેઓ અજ્ઞાની ન હતા કે એથી મૃષા બોધાઈ જાય. સર્વજ્ઞોએ પ્રરૂપેલો દર્શન એ સર્વ અપેક્ષા એ પરિપૂર્ણ છે, જગહિતકારી છે. • જૈન જેવું એકેય પૂર્ણ અને પવિત્ર દર્શન નથી. • આ સંસાર સાગર તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તો એ સર્વજ્ઞ દર્શનરૂપકલ્પવૃક્ષને સેવો. • જે અપૂર્ણ છે તેને બીજાના દોષ જોવાનો અધિકાર નથી અને જે પૂર્ણ છે તે કોઈના દોષ જોતા નથી. તંત્ર, મંત્ર, ઔષધ નહિ, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય. • દેખે નહિ કુછ ઔર જબ, તબ દેખે નિજ રૂ૫. • સમ્યગ્દર્શન-શાન-ચારિત્ર એ રત્નત્રયની એકતાને મોક્ષમાર્ગ બતાવનાર જૈન દર્શન છે. પૂર્ણતાને લક્ષે શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે એ જેનું સૂત્ર છે એજનદર્શન L જૈન ધર્મ આત્મધર્મ છે? વસ્તુના સ્વભાવને ધર્મ કહે છે. જે વસ્તુનો સ્વભાવ છે તે જ તેનો ધર્મ છે. અનંત જ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અનંત સુખ વગેરે અનંતગુણોનો પિંડ જે આત્મા છે. તેઓ જ આત્માને ધારણ કરે છે તેથી તે જ આત્મધર્મ છે. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ • આ પ્રમાણે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વગેરે પુદ્ગલના ગુણો છે. તેઓ જ પુદ્ગલને ધારણ કરે છે તેથી તેઓ જ પુદ્ગલના ધર્મ છે. ગુણોની સાથે ગુણોનું પરિણમન પણ વસ્તુનો સ્વભાવ છે. તે પરિણમન બે પ્રકારનું જોવામાં આવે છે. સ્વભાવને અનુકૂળ પરિણમનને સ્વભાવ પર્યાય અને પ્રતિકુળ પરિણમનને વિભાવ પર્યાય કહે છે. વસ્તુનો સ્વભાવ તો ધર્મ છે જ, સ્વભાવને અનુકૂળ પરિણમન હોવાને લીધે સ્વભાવ પર્યાયને પણ ધર્મ કહે છે. આત્માને સુખ-શાંતિ પ્રાપ્ત કરાવવાવાળા ધર્મની જ જિનેશ્વરોએ પ્રરૂપણા કરી છે તે ધર્મ આત્મધર્મ છે, કે જે મોક્ષમાર્ગ છે, દુખ મુક્તિનો ઉપાય છે. વસ્તુનો ત્રિકાળી સ્વભાવતો હમેશાં વિદ્યમાન છે. એને શું છોડવો? શું પ્રાપ્ત કરવો? એને તો જાણવો છે, સમજવો છે, માનવો છે, શ્રદ્ધવો છે, અનુભવવો છે. એમાં જ લીનતા રમણતા કરવી એ જ આત્મધર્મ છે. આત્માનો સ્વભાવ મૂળથી આત્મધર્મ છે એની સન્મુખ થઈ, એનો આશ્રય કરી, એને જાણી, એની શ્રદ્ધા કરી એમાં જ રમી જવું, જામી જવું, સમાઈ જવું એ સ્વભાવ પર્યાય રૂપ ધર્મ છે. જેને મુક્તિનો માર્ગ ત્રિરત્ની ધર્મ કહે છે. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યચ્ચારિત્રત્રની એક્તારૂપધર્મજમુકિતનો માર્ગ છે. આ જ એક કર્તવ્ય છે. તે જ પ્રાપ્ત કરવો યોગ્ય ધર્મ છે.. તીર્થકર દેવ કહે છે એ રત્નત્રયથી વિપરીત સંસાર દુઃખો ને વધારવાવાળાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર એ અધર્મ છે. જૈન દર્શનનું સમ્યફ સ્વરૂપઃ સારા • જીવનું પ્રયોજન શું છે ? દરેક જીવને સુખ જોઈએ છે. દરેક જીવ દુઃખથી ભયભીત છે. • દુઃખના કારણો શું છે? * મિથ્યાત્વ + અજ્ઞાનતા કે અસંયમ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો કુખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરૂ ભગવંત. • મોક્ષ દશામાં આકુળતાનો (દુઃખનો) અભાવ છે એટલે તે જ આત્માને હિતરૂપ છે. માટે જીવે તે મોક્ષના માર્ગમાં લાગવું જોઈએ. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ • ૬ મોક્ષનો સાચો માર્ગ શું છે ? સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યગ્યારિત્ર ત્રણેની એકતાથી મોક્ષમાર્ગ બને છે. તેમાં જે સત્યાર્થ છે તે નિશ્વય મોક્ષમાર્ગ છે અને તેમાં જે નિમિત્તરૂપ છે તેને વ્યવહાર જાણ્યો. વ્રત, તપ, પૂજા, પાઠ, ક્રિયાકાંડ એ કાંઈ મોક્ષમાર્ગ નથી. શુદ્ધાઝ્માનો અનુભવ તે સાચો મોક્ષમાર્ગ છે. પુણ્ય અને પાપ બંન્નેમાં આકુળતા હોવાથી-બંન્નેમાં બંધ હોવાથી તે મોક્ષમાર્ગ નથી. પુણ્યથી ધર્મ ન થાય, મોક્ષ પ્રાપ્ત ન થાય – માત્ર અનુકૂળ સંજોગો મળે એ વાત બરાબર સમજવી. - ગચ્છ, મત, સંપ્રદાયની જે ભાવના છે તે આવીતરાગ માર્ગ ની વિપરીત છે એ સર્વ્યવહાર પણ નથી. એ જૈનનો માર્ગ નથી, રાગનો માર્ગ છે. પૂર્ણતાને લશે શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે, હું પરિપૂર્ણ જ્ઞાયક આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું. એવું જાણ, એવું માન, એવી શ્રદ્ધાકર, એવો અનુભવકર અને એમાં જ રમી જા, લીન થઈ જા સમાઈ જા આ જ મોક્ષમાર્ગ છે. - સૌથી પ્રથમ મિથ્યાત્ત્વને સમજવું પડશે. અભિપ્રાયની ભૂલ પ્રથમ સુધારવી પડશે. એ સુધાર્યા વગર ક્રિયાની ભૂલ સુધારવાની ઉતાવળકરવી એ જ મોટી ભૂલ છે. મિથ્યાત્ત્વ સૌથી મોટું પાપ છે. એને પ્રથમ ગાળવું પડશે અને સમ્યગ્દર્શન પછી જ ધર્મની શરૂઆત થાય છે. વીતરાગે કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્વય રાખવો. જીવના અનાધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહ્યો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ ! આ કલેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાઠ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહિં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય ભવ નિષ્ફળ જશે. · હે જીવ ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપસાવવા યોગ્ય છે. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ વસ્તુતવનો સારઃ વિશ્વ એટલે અનાદિ-અનંત સ્વયંસિદ્ધ સત્ એવી અનંતાઅનંત વસ્તુઓનો સમુદાય. તેમાંની પ્રત્યેક વસ્તુ અનુત્પન્ન અને અવિનાશી છે. • પ્રત્યેક વસ્તુમાં અનંત શક્તિઓ અથવા ગુણો છે, જે ત્રિકાળિક નિત્ય છે. પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણ પોતામાં પોતાનું કાર્ય કરતી હોવા છતાં અર્થાત્ નવીન દશાઓ- અવસ્થાઓ-પર્યાયો ધરતી હોવા છતાં તે પર્યાયો એવી મર્યાદામાં રહીને થાય છે કે વસ્તુ પોતાની જાતને છોડતી નથી અર્થાત તેની શકિત્તઓમાંથી એક પણ ઘટતી-વધતી નથી. • વસ્તુઓની (દ્રવ્યોની) ભિન્ન ભિન્ન શકિત્તની અપેક્ષાએ તેમની (દ્રવ્યોની) છ જાતિઓ આ પ્રમાણે છે. * જીવ -દ્રવ્ય કે અજીવ -દ્રવ્ય (પુદ્ગલ દ્રવ્ય) ક ધર્મ દ્રવ્ય * અધર્મ દ્રવ્ય + આકાશ દ્રવ્ય * કાળ દ્રવ્ય. * જીવ દ્રવ્ય જેનામાં સદા જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ વગેરે અનંત ગુણો (શકિત્તઓ) છે તે જીવદ્રવ્ય છે. * પુદ્ગલ દ્રવ્ય જેનામાં સદાવર્ણ, ગંધ, રસ, સ્પર્શવગેરે અનંત ગુણો હોય છે તે પુગલ-દ્રવ્ય છે. * ધર્મ દ્રવ્ય આનું વિશિષ્ટ ગુણ ગતિ હેતુ છે. અધર્મ દ્રવ્ય આનું વિશિષ્ટ ગુણ અગતિ હેતુત્ત્વ છે. આકાશ દ્રવ્ય આનું વિશિષ્ટ ગુણ અવગાહન હેતુત્ત્વ છે. * કાળ દ્રવ્ય આનું વિશિષ્ટ ગુણ વર્તના હેતુત્ત્વ છે. આ છ દ્રવ્યોમાંથી પહેલાં પાંચ દ્રવ્યો સત્ હોવાથી તેમજ શકિત્ત અથવા વ્યક્તિ - અપેક્ષાએ મોટા ક્ષેત્રવાળાં હોવાથી અસ્તિકાય છે; કાળ દ્રવ્ય અસ્તિ છે પણ કાય નથી. આમાં જીવદ્રવ્યચેતન છે, બીજા બધા અજીવ છે. જિનેંદ્રના જ્ઞાન દર્પણમાં ઝળકતાં આ સર્વ દ્રવ્યો અનંત જીવ દ્રવ્યો, અનંતાઅનંત પુદ્ગલ દ્રવ્યો, એક ધર્મ દ્રવ્ય, એક અધર્મ દ્રવ્ય, એક આકાશ દ્રવ્ય અને અસંખ્ય કાળ દ્રવ્યો સ્વયં પરિપૂર્ણ છે અને અન્ય દ્રવ્યોથી તદ્ન સ્વતંત્ર છે; તેઓ એક બીજા સાથે પરમાર્થે કદી મળતાં નથી, ભિન્ન જ રહે છે. આ છે વસ્તુનું સ્વરૂપ. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ • દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી, એકેંદ્રિય - બેઈન્દ્રિય વગેરે જીવોમાં જીવ – પુદ્ગલ જાણે કે મળી ગયાં હોય એમ લાગે છે પણ ખરેખર એમ નથી; તેઓ તદ્દન પૃથફ છે. • સર્વ જીવો અનંત જ્ઞાનસુખના નિધિ હોવા છતાં, પર દ્વારા તેમને કાંઈ સુખ દુઃખ નહિ થતું હોવા છતાં, સંસારી અજ્ઞાની જીવ અનાદિ કાળથી સ્વત: અજ્ઞાનપર્યાયે પરિણમી પોતાના જ્ઞાન આનંદ સ્વભાવને, પરિપૂર્ણતાને, સ્વતંત્રતાને અને અસ્તિત્ત્વને ભૂલી રહ્યો છે તથા પર પદાર્થોને સુખ દુઃખના કારણ માની તેમના પ્રત્યે રાગ-દ્વેષના ભાવ ર્યા કરે છે. જીવના આવા ભાવોના નિમિત્તે પુદ્ગલો સ્વતઃ જ્ઞાનાવરણાદિકર્મ પર્યાયે પરિણમી જીવની સાથે સંયોગમાં આવે છે અને તેથી અનાદિ કાળથી જીવને પાગલિક દેહનો સંયોગ થયા કરે છે. પરંતુ જીવ અને દેહના સંયોગમાં પણ જીવ અને પુગલ તન્દ્ર પૃથક છે, તેમના કાર્યો પણ એકબીજાથી તદ્દન ભિન્ન અને નિરપેક્ષ છે એમ જિનેંદ્રોએ જોયું છે, સમ્યજ્ઞાનીઓએ જાણ્યું છે અને અનુમાનગમ્ય પણ છે. • જીવકેવળ ભ્રાંતિને લીધે જ દેહની દશાથી અને ઈષ્ટ-અનિષ્ટ પર પદાર્થોથી પોતાને સુખી-દુઃખી માને છે. વાસ્તવમાં પોતાના સુખગુણની વિકારી પર્યાય પરિણમી તે અનાદિ કાળથી દુઃખી થઈ રહ્યો છે. જીવ દ્રવ્ય-ગુણે-સદા શુદ્ધ હોવા છતાં, તે પર્યાય અપેક્ષાએ શુભાશુભ ભાવરૂપે, દેશશુદ્ધિરૂપે, શુદ્ધિની વૃદ્ધિરૂપે અને પૂર્ણ શુદ્ધિરૂપે પરિણમે છે. • તેથી તે ભાવોના નિમિત્તે શુભાશુભ પુદ્ગલકર્મોનું આસવણ અને બંધન તથા તેમનું અટકવું (સંવર), ખરવું (નિર્જરા અને સર્વથા છૂટવું (મોક્ષ) થાય • આ ભાવો સમજાવવા માટે જિનેન્દ્ર ભગવંતોએ નવ પદાર્થો (તો) ઉપદેશ્યા છે. (૧) જીવ (૨) અજીવ (૩) આસ્રવ (૪) પાપ (૫) પુર્ણય (૬) બંધ (૭) સંવર (૮) નિર્જરા (૯) મોક્ષ. • આ નવ પદાર્થો સમ્યકપણે સમજવાથી જીવને શું હિતરૂપ છે, શું અહિતરૂપ છે, શાશ્વત પરમ હિત પ્રગટ કરવા આવે શું કરવું જોઈએ, પર પદાર્થો સાથે પોતાને શો સંબંધ છે - ઈત્યાદી વાતો યથાર્થ પણે સમજાય છે. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ • પોતાનું સુખ પોતામાં જ જાણી, પોતાની સર્વપર્યાયોમાં પણ જ્ઞાનાનંદસ્વભાવી નિજ જીવદ્રવ્ય સામાન્ય સદા એકરૂપ જાણી, તે અનાદિ-અપ્રાપ્ત એવા કલ્યાણ બીજ સમ્યદર્શન તથા સમ્યગ્રજ્ઞાનને પ્રાપ્ત કરે છે. તે પ્રાપ્ત થતાં જીવ પોતાને દ્રવ્ય અપેક્ષાએકૃતકૃત્ય જાણે છે અને તે કૃતકૃત્ય દ્રવ્યનો પરિપૂર્ણ આશ્રય કરવાથી શાશ્વત સુખની પ્રાપ્તિ - મોક્ષ થાય છે એમ સમજે છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં જીવને શુદ્ધાત્મદ્રવ્યનું જે અલ્પ આલંબન થયું હોય છે તે વધતાં અનુક્રમે દેશવિરત શ્રાવકપણું અને સર્વવિરત મુનિપણું પ્રાપ્ત થાય છે. • શ્રાવકને તથા મુનિને શુદ્ધાત્મ દ્રવ્યના મધ્યમ આલંબનરૂપ આંશિક શુદ્ધિ હોય છે, તે કર્મના અટકવાનું ને ખરવાનું નિમિત્ત થાય છે. • જે અશુદ્ધિરૂપી અંશ હોય છે તે શ્રાવકને દેશવ્રતાધિરૂપે તથા મુનિને મહાવ્રતાદિરૂપે દેખાવ દે છે; જે કર્મબંધનું નિમિત્ત થાય છે. કમેકમેતે જીવજ્ઞાનાનંદસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યને અતિ ઉગ્રપણે અવલંબી, સર્વવિકલ્પોથી છૂટી, સર્વરાગ-દ્વેષરહિત થઈકેવળજ્ઞાનને પ્રાપ્ત કરી, આયુષ્ય પૂર્ણ થતાંદેહાદિ સંયોગથી વિમુક્ત થઈ, સદાકાળાદિ પરિપૂર્ણજ્ઞાનદર્શનરૂપે અને અતીન્દ્રિય અનંત આવ્યાબાધ આનંદરૂપે રહે છે. આવસ્તુતવનો સંક્ષિપ્તસાર છે. તેમાં જે રીતવર્ણવી તે સિવાય બીજી કોઈ રીતે જીવ અનાદિ કાળના ભયંકર દુઃખ થી છૂટી શકતા નથી. તેથી જીવ વસ્તુસ્વરૂપને બરાબર સમજી મોક્ષમાર્ગના મૂળભૂત સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય એ જ ભાવના! ધર્મનો સાર ધર્મનો સાર વીતરાગતા છે. આત્માને સ્વભાવ વીતરાગી છે. પર્યાયમાં વિતરાગતા કેમ પ્રગટે તેનો ઉપાય. આત્મ સ્વરૂપનું ચિંતવન હું એક અભેદ, ત્રિકાળ જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું. સર્વથા સર્વથી ભિન્ન છું. એમ જાણવું, માનવું અને એમાં જ લીન થવું, મગ્ન થવું. આ આત્મા દેહથી ભિન્ન છે. ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કરવો. આત્મા ચેતન્ય વસ્તુ છે અને આ દેહ જડ છે. બંન્ને પોતાના લક્ષણો વડે જણાય છે. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ • સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રિરત્નની એકતા એની આરાધના એ જ મોક્ષ માર્ગ છે. બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. • અરિહંતનાગુણનું ચતુષ્ટય - અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંતવીર્ય, અનંત સુખ - એ જ પ્રગટાવવા યોગ્ય છે. • પંચ પરમેષ્ઠિનું યથાર્થ સ્વરૂપ જાણી એનું જ શ્રદ્ધાન કરવા જેવું છે. કુદેવ, કુગુરુ, કુધર્મથી પરીક્ષા પ્રધાન થઈ ત્યાગ કરવો. • છ આવશ્યક આમતો મુનિના અને શ્રાવકના ચારિત્રગુણો છે. તેનો અભ્યાસ કરવો. ૧. સામાયિક ૪. સ્તુતિ ૨. પ્રતિક્રમણ ૫. પ્રત્યાખ્યાન ૩. વંદના ૬. કાયોત્સર્ગ સાત તત્ત્વોનું વિપરિત અભિનિવેશરહિત યથાર્થ શ્રદ્ધાન એ જ સમ્યગ્દર્શનનું લક્ષણ છે. સાત તત્ત્વોનો અભ્યાસ કરી યથાર્થ શ્રદ્ધાન કરવું. ૧. જીવ ૫. સંવર ૨. અજીવ . ૬. નિર્જરા ૩. આસ્રવ ૭. મોક્ષ. ૪. બંધ આ સાત તત્ત્વો છે. પુણ્ય-પાપ બંને આસવમાં આવી જાય છે. • કમ અનંત પ્રકારના છે. એમાં મુખ્ય આઠ. ૧. જ્ઞાનાવરણીય ૫. નામ ૨. દર્શનાવરણીય ૬. ગોત્ર ૩. મોહનીય ૭. આયુષ્ય ૪. અંતરાય ૮. વેદનીય. સર્વ કર્મોના ક્ષયને મોક્ષ કહે છે. એનો અભ્યાસ કરવો. • આજીવનેત્રહયોગ પ્રાપ્ત થાય છે. મન, વચન અને કાયા એત્રણ વડે કર્યું, કરાવ્યું અને અનુમોદનાથી જીવ સંસારમાં બધે જોડાય છે. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ધર્મની પ્રરૂપણા ધર્મના ઉત્તમ દશ લક્ષણોથી થઈ છે. ૧. ઉત્તમ ક્ષમા ૬. ઉત્તમ સંયમ ૨. ઉત્તમ માર્દવ ૭. ઉત્તમ તપ ૩. ઉત્તમ આર્જવ ૮. ઉત્તમ ત્યાગ ૪. ઉત્તમ શૌચ ૯. ઉત્તમ આચિન્ય ૫. ઉત્તમ સત્ય ૧૦. ઉત્તમ બ્રહ્મચર્ય. આત્મ સ્વરૂપની પ્રતીતિપૂર્વક ચારિત્ર ધર્મની દશ પ્રકારે આરાધના કરવી. – તીર્થંકર પ્રભુની ધર્મ દેશના ભગવાન ચંદ્રપ્રભુએ ઉપદેશમાં જીવાદિતત્ત્વોનું સ્વરૂપ બતાવ્યું. તેમાં શુદ્ધ ચૈતન્યનો અપાર નિજૅવૈભવ દેખાડીને તેનો અનુભવ કરવાનું કહ્યું. "સત્ જગતમાં જીવ અને અજીવ એમ બે પ્રકારના તત્ત્વો છે. ♦ તે દરેક ઉત્પાદ – વ્યય - ધ્રુવત્ત્વ સહિત છે. · તેમાં જે ચેતન સ્વરૂપ છે તે જીવ છે. • જીવો અનંતાઅનંત છે; તેમાં અનંત જીવો મુક્ત છે અને તેનાથી અનંતગણા જીવો સંસારી છે. દરેક જીવ પોતાના શુદ્ધ કે અશુદ્ધ ભાવનો કર્તા-ભોકતા છે. સંસારી જીવ મિથ્યાત્ત્વ અને કષાયભાવોને લીધે દુ:ખી છે અને નરક, તિર્યંચ, મનુષ્ય તથા દેવ એવી ચાર ગતિમાં જન્મ મરણ કરે છે. • તેમાંથીજે જીવજૈન માર્ગ પામીને, શરીર અને કષાયથી ભિન્ન પોતાના આત્મ સ્વરૂપને ઓળખે છે તે સમ્યક્ત્વાદિ ભાવો વડે મોક્ષનો સાધક થાય છે. ભેદજ્ઞાન વડે અંતરાત્માયઈને તે જીવ સંસારથી છૂટવા માંડયો અને મોક્ષને સાધવા લાગ્યો. મોક્ષની સાધના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગ ભાવ વડે થાય છે. રાગ ભાવ મોક્ષનો સાધક નથી પણ ખાધક છે. ♦ બંધ અને મોક્ષનાં કારણો સંક્ષેપમાં આ પ્રમાણે છે. જીવ રકત બાંધે કર્મને, વૈરાગ્ય-પ્રાપ્ત મુકાય છે; એ જિનતણો ઉપદેશ, તેથી ન ાય તું કર્મો વિષે. તેથી ન કરવો રાગ જરીયે, કયાંય પણ મોક્ષo એ; વીતરાગ થઈને એ રીતે ભવ્ય ભવસાગર તરે. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ • હે ભવ્ય જીવો ! તમે ચૈતન્ય મહિમાને જાણો અને વીતરાગ ભાવને સેવો. વીતરાગતા તે જ સુખ છે. વીતરાગતા તે જ જૈન માર્ગનો સાર છે અને વીતરાગતા તે જ મોક્ષ માર્ગ છે. ॥ મહાવીર વાણી દરેક આત્મા સ્વતંત્ર છે. કોઈ કોઈને આધીન નથી, સ્વાધીન છે. પોતાનું કાર્ય પૂર્ણ કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છે. બધા આત્માઓ સમાન છે પણ એક નથી. કોઈ નાનો મોટો નથી. પોતાની સમાન બીજા આત્માઓને જાણો. • . દરેક આંત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખથી ભરેલો છે. સુખ આત્માની અંદર છે, અનુભવનો વિષય છે. એ ક્યાંય બહારથી પ્રાપ્ત થાય એવી વસ્તુ નથી. આત્મા જ નહિં; પ્રત્યેક પદાર્થ સ્વતંત્ર છે. સ્વયં પરિણમનશીલ છે. એના પરિણમનમાં પર-પઠાર્યનો કોઈ હસ્તક્ષેપ નથી. દરેક જીવ પોતાની ભૂલથી પોતે દુઃખી થાય છે અને પોતે જ ભૂલ સુધારીને સુખી પણ થઈ શકે છે. પોતાને નહિં ઓળખવો એ જ જીવની સૌથી મોટી ભૂલ છે તથા પોતાનું સાચું સ્વરૂપ સમજવું એ જ પોતાની ભૂલ સુધારવી એ છે. જો સાચી દિશામાં પુરુષાર્થ કરવામાં આવે તો દરેક જીવ ભગવાન બની શકે છે. ભગવાન કોઈ જુદા હોતા નથી. જૈન ધર્મની માન્યતા મુજબ ભગવાન અનંત હોય છે. ભગવાન જગતના કર્તાહર્તા નથી. એ તો સમગ્ર જગતના જ્ઞાતા-દ્રષ્ટા હોય છે. જે સમસ્ત જગતને જાણીને એનાથી પૂર્ણ અલિપ્ત વીતરાગ રહી શકે અથવા પૂર્ણરૂપથી અપ્રભાવિત રહીને (જગતને) જાણી શકે તે જ ભગવાન છે. જેના વડે સંસારરૂપી સાગર તરી શકાય તેને તીર્થ કહેવામાં આવે છે અને જે આવા તીર્થને કરે અર્થાત્ સંસાર-સાગરમાંથી પાર ઊતરવાનો માર્ગ જે કરી આપે- બતાવી આપે તેને તીર્થંકર કહેવામાં આવે છે. તીર્થંકર ભગવાન મહાવીર વર્તમાનયુગના તથા ભરત ક્ષેત્રના ચોવીસમા અને અંતિમ તીર્થંકર હતા. તેમની પૂર્વે ઋષભદેવ આદિ ત્રેવીસ તીર્થંકરો થઈ ગયા છે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૩ • જૈનદર્શન એ કોઈ એક મત કે સંપ્રદાયનથી. એ તો વસ્તુનું સ્વરૂપ છે, એક તથ્ય છે અને પરમ સત્ય છે. આ પરમ સત્યને પામીને નરમાંથી નારાયણ બની શકાય છે. માટે એ જ એનો સંદેશ છે, પોતાને જાણો, પોતાને ઓળખો અને પોતામાં સમાઈ જાઓ તો ભગવાન બની જશો. અનેકાન્ત તત્ત્વ સ્વરૂપ ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યરૂપ સતતત્ત્વ તેમજ અનંત ધર્મ સ્વરૂપ અનેકાન્ત તત્ત્વ પ્રભુએ ઉપદેશ્ય. • જે નિત્યટકીને પરિણમતો હોય એવોજ જીવર્સોને છેદીને (સંસારભાવોથી છૂટીને) મોક્ષને સાધી શકે છે. જીવ જે પર્યાયરૂપ પરિણમે નહિ તો તે મોક્ષને સાધી શકે નહિ; (સંસારી દુખી જ રહ્યા કરે). • જો જીવ નિત્ય ન રહે તોપણ તે મોક્ષ-સુખને પામી શકે નહિ; (તેનો અભાવ થઈ જાય) માટે નિત્ય-પરિણામી એવા અનેકાન્તરૂપ સ્વભાવ માનવાથી જ મોક્ષની સિદ્ધિ છે. • એવા અનેકાન્તરૂપ સ્વભાવને માનવાથી જ મોક્ષની સિદ્ધિ છે. આવા અનેકાન્તરૂપજિનશાસન પામીને અનેક જીવોએ એકાંતરૂપમિથ્યાત્વ છોડ્યો. નિજધર્મના વૈભવને જાણીને, જ્ઞાયકભાવના સુખના વેઠન વડે મોક્ષસુખનો સ્વાદ આવે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ જ આનંદમાર્ગ છે. જ્ઞાન અને રાગાદિ કષાયોની ભિન્નતા ભવ્ય જીવો સમજો. જ્ઞાન ને આત્મા સાથે એકતા છે. તે જ્ઞાન કષાયોથી તેમજ કર્મોથી વિરુદ્ધ સ્વભાવવાળું છે. તેથી જ્ઞાનરસના વંદન વડે કષાયોનો અને કર્મોનો ક્ષય થઈ જાય છે. જીવનાસભ્યજ્ઞાનાદિ ભાવો જેમજેમ વધે છે તેમતેમ કષાયો શાંત થતા જાય છે અને સર્વથાકષાય વગર પણ જ્ઞાનમયજીવન વિદ્યમાન રહે છે; પરંતુ જ્ઞાન વગર જીવ કદી વિદ્યમાન રહેતો નથી. આ રીતે જ્ઞાન તે જીવનું સ્વરૂપ છે અને કષાય તે જીવનું સ્વરૂપ નથી. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કષાયમાં શાંતિનથી, જ્ઞાનમાં શાંતિ છે. સિદ્ધ ભગવંતો કેવળજ્ઞાનરૂપે અનંત કાળ સુધી પરિણમતા છતાં અને લોકાલોકોને જાણતા હોવા છતાં તેમને કદી થાક લાગતો નથી. ઊલટું પરમ અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. જ્યારે ક્રોધાદિ કષાયમાં જીવ ક્ષણભરમાં થાકી જાય છે ને તેમાં દુઃખનો અનુભવ થાય છે. આવા સ્પષ્ટભેદજ્ઞાન વડેકષાયથી ભિન્નઉપયોગસ્વરૂપ આત્માનો અનુભવ કરવો તે મુક્તિનો ઉપાય છે. મોક્ષમાર્ગ આત્મા પોતાના સ્વભાવ સામર્થ્યથી પૂર્ણ છે અને પરથી અત્યંત જુદો છે એમ સ્વ-પરની ભિન્નતાને જાણીને સ્વદ્રવ્યના અનુભવથી આત્મા શુદ્ધતાને પામે તે ધર્મનો મર્મ છે. એ મોક્ષમાર્ગ છે. લાખ પરદ્રવ્યનો આશ્રય કરે તો પણ ધર્મની શરૂઆત થાય નહિ, પણ એક સ્વદ્રવ્યનો આશ્રય કરે તો ધર્મની શરૂઆત થાય. જે રીતે પર્યાપદ્રવ્ય તરફ ઢળે એ રીતે વાંચન, વિચાર, મનન, ચિંતન, શ્રવણ બધું કરવું જોઈએ. મૂળ પ્રયોજન તે દ્રવ્ય તરફ ઢળવું એ જ છે. • સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રિરત્નની એકતા જ મોક્ષમાર્ગ છે. • જીવનું મૂળ પ્રયોજન વીતરાગ ભાવ છે; વીતરાગ ભાવના બે પ્રકાર છે. * દષ્ટિમાં વીતરાગતા * ચારિત્રમાં વીતરાગતા. રાગ સાથેની એક્તા એ મિથ્યાત્વનું કારણ છે. એ પ્રમાણે જાણીને અભેદ સ્વભાવની એક્તા રવી તે સમ્યકત્ત્વનું કારણ છે. વીતરાગી દ્રષ્ટિ પ્રગટે છે અને ત્યાં રાગનો નિષેધ સ્વયં વર્તે છે. વ્યવહારનો આશ્રય માનવો તે મિથ્યાત્વ છે અને સ્વભાવના આશ્રયે વ્યવહારના આશ્રયનો લોપ કરવો તે સમ્યગ્દર્શન છે. પછી ક્રમે ક્રમેરાગતૂટતાં ચારિત્રમાં વીતરાગતા આવે છે. આ છે સાચો મોક્ષમાર્ગ. મોક્ષમાર્ગ ખરેખર એક જ છે. પણ એની નિરૂપણ બે પ્રકારથી છે. એક વ્યવહાર અને બીજો નિશ્વય. નિશ્વય તો સાક્ષાત- મોક્ષમાર્ગ છે, વ્યવહાર પરંપરા છે. અથવા સવિકલ્પ-નિર્વિકલ્પના ભેદથી નિશ્વય-મોક્ષમાર્ગ પણ બે પ્રકારથી છે. હું અનંતજ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધછું, એક છું, અખંડ છું,યુવછું એવું ચિંતવન છે તે સવિકલ્પ નિશ્વય મોક્ષમાર્ગ છે, તે સાધક છે અને સવિકલ્પ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ચિંતવન છૂટીને નિર્વિકલ્પ આત્મ અનુભવ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે, તે સાધ્ય છે તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. ♦ નિશ્ચયે વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે, વીતરાગભાવો અને વ્રતાદિકમાં સ્થંચિત કાર્ય-કારણપણું છે. નૈમિત્તિક (કાર્ય), નિમિત્ત (કારણ) છે. માટે વ્રતાહિને મોક્ષમાર્ગ કહો, પણ તે કહેવામાત્ર જ છે. ધર્મપરિણત જીવને વીતરાગભાવની સાથે જે શુભભાવરૂપ રત્નત્રય (વ્યવહાર દર્શન - જ્ઞાન- ચારિત્ર) હોય છે તેને વ્યવહારનય દ્વારા ઉપચારથી વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. જોકે તે રાગભાવ હોવાથી બધુંમાર્ગ જ છે એવો નિર્ણયકરવો જોઈએ. એક નિશ્વય મોક્ષમાર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષમાર્ગ છે, એ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે. ॥ મોક્ષમાર્ગમાં ઉપદેશનું સ્વરૂપ : જે શાસ્ત્ર મોક્ષમાર્ગનો પ્રકાશ કરે તે જ શાસ્ત્ર વાંચવા સાંભળવા યોગ્ય છે. મોક્ષમાર્ગ તો એક વીતરાગભાવ છે માટે જે શાસ્ત્રોમાં કોઈ પ્રકારે રાગદ્વેષ માહે ભાવોનો નિષેધ કરી વીતરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ શાસ્ત્રો વાંચવા-સાંભળવા યોગ્ય છે. વળી જે જૈન ધર્મનોદ્દઢ શ્રદ્ધાળુ છે, અનેક પ્રકારનાં શાસ્ત્ર સાંભળવાથી જેની બુદ્ધિ નિર્મળ થઈ છે, વ્યવહાર- નિશ્વયાદિકનું સ્વરૂપ યથાર્થપણે જાણી સાંભળેલા અર્થને યથાવત નિશ્વય જાણી અવધારે છે, પ્રશ્ન ઊપજે તો અતિ વિનયવાન થઈ પ્રશ્ન કરે છે અથવા પરસ્પર અનેક પ્રશ્નોત્તર વડે વસ્તુનો નિર્ણય કરે છે, શાસ્ત્રાભ્યાસમાં અતિ આસક્ત છે તથા ધર્મબુદ્ધિપૂર્વક નિંદ્ય કાર્યોનો ત્યાગી થયો છે; એવા જીવ શાસ્ત્રોના શ્રોતા જોઈએ. હવે મિથ્યા દૃષ્ટિજીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપી તેમનો ઉપકાર કરવો એ જ ઉત્તમ ઉપકાર છે. શ્રી તીર્થંકર-ગણધરાઢિ પણ એવો જ ઉપકાર કરે છે. જૈન મતમાં ઉપદેશ ચાર અનુયોગ દ્વારા આપ્યો છે. ૧. પ્રથમાનુયોગ ૨. કરણાનુયોગ * ૩. ચરણાનુયોગ ૪. દ્રવ્યાનુયોગ; એ ચાર અનુયોગ છે. પ્રથમાનુયોગ: જ્યાં તીર્થકર ચક્રવર્તી આદિ મહાન પુરુષોનાં ચરિત્ર જેમાં નિરૂપણ કર્યા છે તે પ્રથમાનુયોગ છે. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ - ૧૬ * કરણાનુયોગ: માણાધિરૂપ જીવનું, કર્મોનું વા ત્રિલોકાદિનું જેમાં નિરૂપણ ક્યું હોય તે કરણાનુયોગ છે. * ચરણાનુયોગઃ ગૃહસ્થ - શ્રાવક - મુનિનાધર્મ આચરણ કરવાનું જેમાં નિરૂપણ હોય તે ચરણાનુયોગ છે. * દ્રવ્યાનુયોગ: છ દ્રવ્ય, સાત તત્ત્વાદિક અને સ્વ-પર ભેદ - વિજ્ઞાનાદિકનું જેમાં નિરૂપણ હોયતેદ્રવ્યાનુયોગ છે. આ ચારે પ્રકારના અનુયોગોનું વિશેષ પ્રયોજન છે. • પ્રથમાનુયોગનું પ્રયોજન:પ્રથમાનુયોગમાંતો સંસારની વિચિત્રતા, પુણ્યપાપનાં ફળ તથા મહાપુરુષોની પ્રવૃત્તિ ઈત્યાદિ નિરૂપણથી જીવોને ધર્મમાં લગાવ્યા છે. જે જીવતુચ્છ બુદ્ધિના હોય તે પણ આ અનુયોગથીધર્મસન્મુખ થાય છે કારણકે તે જીવ સૂક્ષ્મનિરૂપણને સમજતો નથી, પણ લૌકિક વાર્તા ઓને જાણે છે તથા ત્યાં તેનો ઉપયોગ લાગે છે. પ્રથમાનુયોગમાં લૌકિક પ્રવૃત્તિરૂપ જ નિરૂપણ હોવાથી તેને તે બરાબર સમજી શકે છે. વળી જે જીવોને તત્ત્વજ્ઞાન થયું હોય પછી તેઓ આ પ્રથમાનુયોગવાંચ-સાંભળતો તેમને તો આ ઉદાહરણરૂપ ભાસે છે, જેમકે – જીવ અનાદિનિધન છે. જેમ આ જાણતો હતો તેમ જ કોઈ જીવને અવસ્થા થઈ તેથી તે આના જાણવામાં સાક્ષી થઈ. કરણાનુયોગનું પ્રયોજન : કરણાનુયોગમાં જીવોની વા કર્મોની વિશેષતા તથાત્રિલોકાદિકની રચનાનિરૂપણ કરી જીવોને ધર્મમાં લગાવ્યા છે. જે જીવ ધર્મમાં ઉપયોગ લગાવવા ઈચ્છે છે તે જીવોના ગુણસ્થાન માર્ગણાદિ ભેદ તથા કર્મોનાકારણ અવસ્થાફળકોનેકોને કેવી રીતે હોય છે ઈત્યાદિ ભેદ તથા ત્રણલોકમાં નર્મ-સ્વર્ગાદિનાં ઠેકાણાં ઓળખી પાપથી વિમુખ થઈ ધર્મમાં લાગે છે. વળી જો એવા વિચારમાં ઉપયોગ રમી જાય તો પાપપ્રવૃત્તિ છૂટી સ્વયં તત્કાળધર્મ ઊપજે છે તથા તેના અભ્યાસથી તત્ત્વજ્ઞાનની પણ પ્રાપ્તિ શીધ્ર થાય છે. વળી આવું સૂક્ષ્મ અને યથાર્થ કથન જૈન મતનો જ છે, અન્ય ઠેકાણે નથી એવો તેનો મહિમા જાણી તેને જે મતની શ્રદ્ધા થાય છે. ચરણાનુયોગનું પ્રયોજન: ચરણાનુયોગમાં અનેક પ્રકારના ધર્મ-સાધન નિરૂપણ કરીને જીવોને ધર્મમાં લગાવવામાં આવે છે. જે જીવ હિત-અહિતને જાણતો નથી અને હિંસાદિ પાપકાર્યોમાં તત્પર થઈ રહ્યો છે, તેને જેમ તે પાપકાર્યોને છોડી ધર્મકાર્યોમાં જોડાય તેમ અહીં ઉપદેશ આપ્યો છે તેને For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૭. જાણી જિનધર્માચરણ કરવાને સન્મુખ થતાં તે જીવ ગૃહસ્થ-મુનિ ધર્મનું વિધાન સાંભળી પોતાનાથી જેવો ધર્મ સધાય તેવી ધર્મ સાધનામાં લાગે છે. એવા સાધનથી કષાય મંદ થાય છે. તેના ફળમાં કુગતિનાં દુઃખન પામતા સુગતિનાં સુખ પ્રાપ્ત કરે છે. જે જીવે તત્ત્વજ્ઞાની થઈ ચરણાનુયોગનો અભ્યાસ કરે છે તેને એબધાં આચરણપોતાનાવીતરાગભાવ અનુસારભાસે • દ્રવ્યાનુયોગનું પ્રયોજન દ્રવ્યાનુયોગમાં દ્રવ્યોના અને તત્ત્વોના નિરૂપણ વડે જીવોને ધર્મમાં લગાડવામાં આવે છે. જે જીવ, જીવ-અછવાધિદ્રવ્યોને વા તત્ત્વોને ઓળખતો નથી તથા સ્વ-પરને ભિન્ન જાણતો નથી તેને હેતુ -. દૃષ્ટાંત - યુતિ દ્વારા અને પ્રમાણ-નયાદિ વડે તેનું સ્વરૂપ એ પ્રમાણે બતાવ્યું છે કે જેથી તેને તેની પ્રતીતિ થઈ જાય અને તેના અભ્યાસથી અનાદિ ની અજ્ઞાનતા દૂર થાય છે. અન્ય મતમાં કલ્પિતતત્ત્વાદિક જૂઠાં ભાસે ત્યારે જૈનમતની પ્રતીતિ થાય તથાજોતેના ભાવને ઓળખવાનો અભ્યાસ રાખતો તેને તરત જ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય. વળી જેને તત્ત્વજ્ઞાન થયું હોય તેવા જીવોદ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે તેને પોતાની શ્રદ્ધાનુસાર એ બધાં કથનો પ્રતિભાસે છે અને તેના અભ્યાસથી રાગદ્વેષ ઘટવાથી અલ્પકાળમાં મોક્ષ સધાય છે. | 0 0 0 For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ પ્રકાશકની રૂપરેખા મોક્ષમાર્ગ ક (૧) સમ્યગદર્શન (૨) સમ્યજ્ઞાન (૨) સમ્યગ્યારિત્ર *:::::: . * Stત્ત્વ અા પદાર્થની સાચી શ્રદ્ધા દેવ, ગુરુ, શાસ્ત્રની ( પર છે સાથે અપાતા) સ્વનું ગાન આત્માનુભતિ ક ભવાન આત્મા જ For Personal & Private Use Only : જ : Thom " boha આરવ રા માં atic h ' *** માગસાન આીિ પર ધર્મ અધર્મ આાશ પણ તિજો સ્થિતી અનભાઇ કાકા : Page #28 -------------------------------------------------------------------------- ________________ ઘાનાવરણીય દર્શનાવરણીય મોહનીય અંતરાય નામ ગોત્ર આયુષ્ય બાય . મિથ્યાત્વ અવિરતી , પ્રમાદ છે : :: ગનિ વિપછીત સાોમિક આગ, વિનિમક For Personal & Private Use Only મળી. મારક માધ્યમથી યા પારિવામિક માગણપતિ ) A () ધન ધ જ. (૧) ૨) હર મય ૫) વેદ ) મા (૭) જાન (૮) પગ (૯) ર્શન (૧) ૫ (બ) મન (ર) અમારી (૧) (ખ) ખાતા છે ખાસ્થાનક(૧૪) ) મિખ્યા હ) સાઇન () ભિવ્ય મા ગણિતમાગણિ (maTM (1) મમતાપ્તિ ગમતવિસ્તા () અપૂર્વા (પ) પતિવૃતિકાણ (૧૦) શલ્પા ) પાનત (ભો(૧) યોગનળી (હણોમયોગી છે . Page #29 -------------------------------------------------------------------------- ________________ () એજ્ઞાન s ** :: : રા, ક ક વ્યાકાક STAK ' * : પાસાનથોણ ચરણાનો સમયોગ શિયાનુયોગ For Personal & Private Use Only સ્મૃતિ પ્રત્યાના firefire છે નિય વ્યાપાર (પર્યાયાયિક) ધ્યાતિ અમુક સલત અક ઉપચરિત અનુપચરિત ઉપચરિત અનુપચરિત Page #30 -------------------------------------------------------------------------- ________________ થતા દર્શન ચેતના જાનચેતના ચક્ષુદાન અચક્ષુદાન અવધિદર્શન કેવળ ન મતિજ્ઞાન ગુતાન અવવિજ્ઞાન મન:પર્યવશાન કેવળજ્ઞાન For Personal & Private Use Only સાંવ્યવ્યહારિકપ્રત્યક્ષ પરો. વ્યકત - અગત proble ઈહા માય ધારણા ICIS לאון 8Tkk . Page #31 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ આચરણ દેશચારિત્ર : આ સકલ સકલચારિત્ર (મુનિ) યયાખ્યાત અષાયનો સર્વથા અભાવ) બારવ્રત (સાર્વક). ક ક R કઃ યોગ ભોપણ ૨૨ For Personal & Private Use Only ૬. દિક ૧છે. પરધોયાસ ૮. ખનીજ તત. ભગઉપભોગપરિયાણ પર મણિીસંવિભાગ પરમાણ ક , પરિ ક :::: : : ક જ Page #32 -------------------------------------------------------------------------- ________________ પાંચ મહાવ્રત પાંચમિતી પાંચ ઇન્દ્રિય વિજય છ આવશ્યક સ% રોષ ગુણ અહિંસા ૧. ઈયે ૨. ભાઈ છે. સ્થાનિક જી ૧. સ્વરાયિક ૨. સત્ર છે અપરિગ્ર ૫. પ્રતિષિની, પ. સ્વાધ્યાય સપાવન ત્યાગ પmભા ઉભા છas ! |. ૬. સત્યાગી છે. દિવસમાં એક જ વાર પાડી For Personal & Private Use Only યાત્રિમોહનિય (૫) નોકષાય (૯) * કષાય (૧૧) ૧. અનંતાનુબંધી | ૨. અપ્રત્યાખ્યાની ૩. પ્રત્યાખ્યાની ૪. સંજવલન ક્રોધ, માન, માયા. લોભ ૧. હાસ્ય ૨. રતિ ૩. અરતિ ૪. શોક ૫. ભય ૧. જુગુપ્સા છે. સ્ત્રી વેઠ ૮. પુરુષવેઠ ૯. નપુંસક Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨ સુખી થવાનો ઉપાય | ભૂમીકા આ તો સાર્વભૌમિક નિર્વિવાદ સત્ય છે કે પ્રાણી માત્ર સુખ ઈચ્છે છે. દરેક કાર્યનું દરેક જીવને માત્ર એક જ પ્રયોજન છે એને સુખ જોઈએ છે. • ઇચ્છાઓની પૂર્તિને જ જગત સુખ માને છે. આ ઈચ્છાઓની પૂર્તિના પ્રયાસમાં રત જીવને પાંચ પાપ-હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ-સહજરૂપથીથયા વિનારહેતા નથી. અર્થાત્ પોતાના પ્રયાસોને સફળ કરવાને માટે આ પાંચ પાપોનો ઉપયોગ એ કરતો રહે છે. આ પ્રયાસોની બાબત જો ઊંડાણથી વિચાર કરવામાં આવે તો જગતે આ શરીર સંબંધી પાંચ ઈન્દ્રિયોને અનુકૂળ કારણોને જ સુખનું કારણ અને એના પ્રતિકૂળકારણોને જ દુઃખનું કારણ માન્યું છે. જેવી રીતે સ્પર્શ, રસ, સુંઘવું, દેખવું, સાંભળવું. આ રીતે ઉપરોક્ત પાંચ ઈન્દ્રિયોના આધારભૂત આ શરીરને માનીને અને આ શરીર હું છું, આ શરીર મારું જીવન છે - એવું માનીને અથવા આ પાકો વિશ્વાસ હોવાથી નિરંતર એકમાત્ર આ શરીરની તથા એના માધ્યમથી આ પાંચ ઈન્દ્રિયોને પુષ્ટ રાખવા માટે, સજાવવા માટે, સંભાળવા માટે નિરંતર પ્રયાસ કરતો રહે છે અને એના કારણે નિરંતર આકુળતા રહ્યા કરે છે. હવે આ આકુળતાની તીવ્રતા કેમ થાય છે એ વિચારીએ. * શરીર અને ઈન્દ્રિયોની અનુકુળતાથી હું સુખી થઈશ એવી મિથ્યા માન્યતાથી એની પૂર્તિને માટે નિરંતર ઈચ્છાઓ ઉત્પન્ન થવી સ્વાભાવિક જ છે. * એ ઈચ્છાઓની પૂર્તિ કરવા અત્યંત આકુળ થઈ એની પૂર્તિ કરવાના પ્રયાસોમાં એ સતત દોડતો રહે છે. * જ્યારે એ પ્રયાસોમાં સફળતા નથી મળતી ત્યારે અત્યંત દુઃખી થાય છે અને તીવ્ર દોડ લગાવવા માંડે છે. ક્યારેક પુણ્યના યોગથી એ પ્રયાસોમાં સફળતા મળતાં એના ભોગ, ઉપભોગ માટે તીવ્ર આકુળતા ઉત્પન્ન થાય છે. આ પ્રયાસોની સફળતા જોઈને અન્ય ઈચ્છાઓની પૂર્તિને માટે સાધના પ્રાપ્ત કરવા હવે વધુ તીવ્રતા આવે છે. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૫ આવી રીતે પ્રાપ્ત સામગ્રી ભોગવવાની આકુળતા અને સાથે સાથે બીજી સામગ્રી પ્રાપ્તકરવાની આકુળતા, આ પ્રમાણે ભોગ-ઉપભોગની સામગ્રીની ઉપલબ્ધિમાં આ હોડ ઓછી થવાને બદલે હજુપણ વધુ આ દોડની તીવ્રતા વધી જાય છે. આ પ્રમાણે સત્ય તો એ છે કે તેની આ માન્યતા જ મિથ્યા છે કે શરીર જ હું છું, એમાં મારું જીવન છે. આ મિથ્યા માન્યતાને કારણે ઉપરોક્ત પ્રકારથી નિરંતર આકુળતામાં આખું જીવન આકુળતા કરતાંકરતાં નષ્ટ કરી દે છે અને તે છતાં પણ તે સુખી થયો છે એમ જોવામાં આવતું નથી. હવે આ પ્રશ્ન થાય છે કે આ બાહ્ય સામગ્રીના સંયોગ કે વિયોગ થી શું સુખદુઃખ થાય છે ? જે લોકોએ આ ઈચ્છિત સામગ્રી પ્રાપ્ત કરી છે એને ભોગવવાની ઈચ્છા સિવાય બીજી કોઈ આકુળતા ન હોવી જોઈએ. પરંતુ એ પણ જોવામાં નથી આવતું. પ્રાપ્ત સામગ્રી ભોગવવાની સાથે સાથે આ સામગ્રીને સાચવી રાખવા તેમજ એને ભોગવવા માટે શરીર અને ઈન્દ્રિયોને પુષ્ટ કરવામાં અને એમાં જો બાધક કારણ આવી પડે તો તેમને હટાવવા-નષ્ટ કરવાની તીવ્ર આકુળતા નિરંતર વધતી જાય છે. - * ઉપરોક્ત આકુળતાની સાથે સાથે- પર્યાપ્ત સામગ્રી હોવા છતાં એને પ્રમાણ બહાર વધારવાની ઈચ્છા એને હજુ વધુ આકુળ બનાવે છે. કારણ કે અન્ય દ્રવ્ય આપણી અનુકૂળતા પ્રમાણે પરિણમે, પ્રતિકૂળ ન પરિણમે – એવું કોઈ દ્રવ્ય જગતમાં પરાધીન તો છે નહિ તથા એ સંભવ પણ નથી. જો એવું સંભવ માની લેવામાં આવે તો દરેક વ્યક્તિની ઈચ્છા પ્રાપ્ત થઈ જવી જોઈએ, પરંતુ આવું પણ થતું નથી અને થઈ શકે એમ પણ નથી. આ બધી સમજાવટ પછી એ નિષ્કર્ષ નીકળે છે કે આ પ્રાપ્ત સામગ્રી એ સુખ કે દુઃખ નું કારણ નથી પરંતુ અંદરમાં થતી આકુળતા જ દુઃખ છે, જેને સુખી થવું હોય તેમણે આકુળતાની ઉત્પાદક ઈચ્છાઓ અને આ ઈચ્છાઓની ઉત્પાદક મિથ્યા માન્યતાને છોડવું જોઈએ. શાસ્ત્રોમાં દુઃખના ત્રણ કારણ બતાવવામાં આવ્યાછે. (૧) મિથ્યા દર્શન (૨) અજ્ઞાન (૩) અસંયમ....... આ કેવળ સત્ય છે. આ વાત મૂળભૂત ભૂલ તરીકે પાંચ મુદ્દામાં સમજાવીએ છીએ. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ २५ ૧. પ્રત્યેક જીવ ઈચ્છાનુસાર અનેકાનેક પ્રયાસ કરતો હોવા છતાં ઈચ્છાનુસાર સામગ્રી કેમ પ્રાપ્ત થતી નથી ? કેટલાકને મળે છે અને કેટલાકને એમાં સફળતા નથી મળતી. હવે વસ્તુસ્થિતિ જોઈએ તો જીવ નવો તો પેદા થતો નથી અને એનો નાશ પણ થતો નથી. એથી પ્રતીતિ થાય છે કે જીવ અનાદિથી છે અને અનંતકાળ સુધી ક્યાંય પણ હરો. આ રીતે જીવના અસ્તિત્ત્વનો વિશ્વાસ આવે છે. ૨. જીવની સત્તા અનાદિ-અનંત માનવાથી એ પણ સ્વીકાર કરવો પડશેકે જીવ જે પણ શુભ-અશુભ ભાવ વર્તમાનમાં કરે છે એનું શુભ અશુભ ફળ જરૂર આવવું જોઈએ. આ વાત કર્મબંધનની પ્રક્રિયા સમજવાયી સમજાય છે. કર્મના ઉદય પ્રમાણે ફળ આવે છે. આનું નિષ્કર્ષ એ છે કે ઈચ્છીત સામગ્રીનું મળવું કે ન મળવું પોતાના વર્તમાન પ્રયાસોનું ફળ નથી પરંતુ ઉપાર્જીત પુણ્ય અથવા પાપકર્મના ફળ અનુસાર જ સામગ્રી પ્રાપ્ત થાય છે. આનું તાત્પર્ય જ એ છે કે ઈચ્છા ઓ જ દુઃખ અથવા આકુળતાની જનની છે. ૩. જે માર્ગથી ઈચ્છાઓનો અભાવ થાય તે જ ધર્મ છે, તે જ મોક્ષમાર્ગ છે, તે જ વીતરાગ પંથ છે, તે જ જિનશાસન છે. ધર્મ તે જ છે જેને ધારણ કરવાથી આકુળતારૂપી દુઃખ નો અભાવ થંઈ નિરાકુળતારૂપી સુખની પ્રાપ્તિ થાય. ૪. તો હવે પ્રશ્ન એ થાય કે સુખ શું છે? ક્યાંથી અને કેમ પ્રાપ્ત થાય છે ? સુખ એ કોઈ વસ્તુ નથી કે જે ભોગવવાથી મળી શકે. સુખ એ અનુભૂતિનો વિષય છે. એનો અનુભવ થાય છે. આત્મામાં ઉત્પન્ન થવાવાળો દુઃખ તે જ છે કે જે ઈચ્છાઓના ઉત્પન્નથી ઉત્પન્ન થયો હતો અને આપણા અનુભવમાં આવે છે કે તે આત્માની અનુભૂતિનો વિષય હતો. આ આકુળતારૂપ દુઃખ ઓછું પણ આત્મામાં જ થાય છે. એનો અર્થ એ થયો કે દુઃખ ના અભાવને સુખ કહેવામાં આવે છે. એ સુખ પણ આત્મામાં જ છે. જિનવાણી અને ગુરુ ઉપદેશથી યથાર્થ સ્થિતિ જો સમજાઈ જાયકે સુખ બહારની વસ્તુમાં નથી પણ પોતાનું સુખ પોતાના આત્મામાં જ છે. પ. તો એક સહજ જ પ્રશ્ન ઉભો થાય છે કે જ્યારે આત્મા સુખ સ્વભાવી છે, એનો નિરંતર સુખમય રહેવાનો સ્વભાવ જ છે તો સુખમાંથી – દુઃખ ઉત્પન્ન જ કેમ થાય છે? અને આત્મા દુઃખ નું ઉત્પાદન જ કેમ કરે છે? આત્માસ્વયં દુઃખનો ઉત્પાદક છે જ નહિ; તો એ દુઃ ખનું ઉત્પાદન સ્વયં કરે જ કેમ? કેમકે દુઃખ તો એને જોઈતું જ નથી. પરંતુ એની સુખ સંબંધી વિપરીત માન્યતા, વિશ્વાસ, શ્રદ્ધા જ ઉપરોક્ત સમસ્ત આકુળતાની ઉત્પાદક છે. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨ મારું સુખ પરવસ્તુઓ અર્થાત્ બહારનાં સંયોગમાં છે, એવી માન્યતા જ એને અનેક પ્રકારની ઈચ્છાઓ ઉત્પન્ન કરાવી તથા એમની પૂર્તિ કરવા સંબંધી અનેક પ્રકારની આકુળતાઓ જ ઊભી કરે છે. એટલા માટે દુ:ખનો ઉત્પાદક આત્મા નથી પરંતુ વિપરીત માન્યતાઓના કારણે ઉત્પન્ન થતી ઈચ્છાઓ જ દુઃખનું કારણ છે. ઉપરોક્ત માન્યતાઓથી બચવાનો ઉપાય શું? આ પ્રશ્નનાનો છે પણ એનું સમાધાન બહુજ વિસ્તારપૂર્વક ગંભીર વિચારણા માંગી લે છે. કારણ કે અનાદિકાળથી આજીવ જે મિથ્યા માન્યતા હોવાથી નિરંતર ઈચ્છાઓ ઉત્પન્ન કરીને એની પૂર્તિને માટે અનેક પ્રકારના રાગ-દ્વેષ, ક્રોધાદિ કષાય, પાંચ પાપ આદિ ભાવ કરતો રહે છે, એના ફળ સ્વરૂપ કર્મબંધ કરતો રહે છે. એના ફળમાં સંસાર પરિભ્રમણ કરતો જ રહે છે. આ અનાદિકાળની મિથ્યા માન્યતા દૂર કરવા કેટલીબધી એકાગ્રતા, કેટલી ગંભીરતા, કેટલી સહિષ્ણુતા, કેટલું ઘર્ય અને સમજણ માટે અંદરમાં કેટલી તીવ્ર લગની જોઈએ-એ તો આપ અનુમાન લગાવી શકો છો. પ્રથમ એવો ઉગ્ર સંકલ્પ કરવો જોઈએ કે આ માન્યતા બદલવા હું સર્વસ્વ સમર્પણ કરીને યથાર્ય માર્ગ પ્રાપ્ત કરવા માટે સત્ય પુરુષાર્થ અને સંસાર દુઃખોથી ભયભીતતા, સાથે આત્માની અંદર રહેવાવાળું અતીન્દ્રિય સુખની મહત્તા આદિ જ્યાં સુધી ભલા પ્રકારથી સસમાગમ દ્વારા આત્માની અંદર વિશ્વાસ ન આવે તથા સત્ય માર્ગ પ્રાપ્ત કરવા તીવ્ર લગની ન લાગે ત્યાંસુધી આ મિથ્યા માન્યતા બદલાવી, સાચો યથાર્થ માર્ગ પ્રાપ્ત કરવાની રુચિપૂર્વક સમજણ કરીશ, તો એ મને સત્ય વીતરાગી ધર્મથી પ્રાપ્ત થશે જ. મૂળભૂત ભૂલ • હે ભગવાન! હું બહુ ભૂલી ગયો. શું ભૂલી ગયો? સ્વયં પોતાને જ ભૂલી ગયો. આ મૂળભૂત, સૈદ્ધાંતિક ભૂલ એ જ છે કે જેના કારણે અનાદિ કાળથી સંસારમાં રખડવું પડે છે - તે એ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. અન્ય દ્રવ્યના પરિણમનમાં પોતાનું સુખ માનવું - એને જે સાચું સુખસ્વ આત્માની અંદર છે તેની વિસ્મૃતિ થઈ જવી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત.... આ સ્વરૂપના સમજણની ભૂલ છે. મને મારૂ સાચું સુખ શું છે તે સમજાયું For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ નથી. હું શુદ્ધ ચૈતન્યમય આત્મા છું એ સ્વરૂપ આજસુધી મને સમજાયું નથી અને તેના પરીણામે આ અનંત સંસાર ઉભો કર્યો છે. હું કોણ છું ? ક્યાંથી થયો ? શું છે સ્વરૂપ મારું ખરું ? કોના લીધે આવરગણાં, રાખું કે પરિ ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યા ! જીવને પોતાના અનાદિ નિધન ત્રિકાળી ભગવાનની - પોતાની સાચી ઓળખાણ થઈ નથી અને તે જ આની ભૂલ છે. પોતાના ભગવાન આત્માનું નિત્યપણું જણાયું નથી. બધીજ બાહ્ય અનિત્ય વસ્તુઓને પોતાની માની – એના પરિણમનથી દુઃખ - આકુળતા - વ્યાકુળતા અનુભવી રહ્યો છે. છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્યું; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મે. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષરૂપ અનંત દર્શન જ્ઞાન તું, અભ્યાબાધ સ્વરૂપ શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય ધન, સ્પંજ્યોતિ સુખ ધામ; બીજું કહિયે કેટલું ! કર વિચાર તો પામ, આવું સ્વરૂપ આ જીવે ક્યારેય જાણ્યું નથી. થોડુંક ઊંડાણપૂર્વક વિચાર કરીએ તો આ ક્રિયાની ભૂલ નથી, પ્રથમ અભિપ્રાયની ભૂલ છે. આપણો અભિપ્રાય મિથ્યા છે,ખોટો છે, આ માન્યતાની ભૂલ છે. આપણી માન્યતા વિપરીત છે. જેવું સ્વરૂપ છે તેવું જાણ્યું અને માન્યું નથી. આ લોક છ દ્રવ્ય સ્વરૂપ છે. જીવ, અજીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. સ્વાધીન છે અને પોતાનું કાર્ય પૂર્ણ કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છે. દ્રવ્યનું પરિણમન સ્વયંસંચાલીત હોવાથી એના પરિણમનમાં મારું કંઈ કામ નથી – મારું કતૃત્વ અને ભોતૃત્વ એ મારી મિથ્યા કલ્પના છે. આ જે દ્રવ્યનું સ્વરૂપ છે એ જાણ્યું નથી એ જ મારી ભૂલ છે. આ જીવ દ્રવ્ય નું સ્વરૂપ કેવું છે? આત્મા જ્યે નિત્ય છે, પર્યાયે પલટાય. આત્માનું સ્વરૂપ દ્રવ્ય - ગુણ - પર્યાયત્મક છે. ઉત્પાદ – વ્યયધ્રોવ્યાત્મક છે. આત્મા પોતાના દ્રવ્ય - ગુણમાં સ્થિત થઈને સમયે સમયે પલટાય છે જેને પર્યાય કહેવાય છે. એ પર્યાયો પણ બધીજ ક્રમબદ્ધ પરિણમે છે. આવું વિલક્ષણ આત્માનું સ્વરૂપ મેં ક્યારેય જાણ્યું નથી. ! For Personal & Private Use Only - Page #38 -------------------------------------------------------------------------- ________________ આ ભગવાન આત્મા તો અનંતજ્ઞાનનો ધણી, આનંદમય અને સુખમય જ છે. અનંત શક્તિનો ધારક એવો આ આત્મા પોતાને પોતાની અનંત શકિતઓને-પોતાના જ્ઞાન-આનંદસ્વભાવને ભૂલી ગયો છે. એ જ પોતાની ભૂલ છે. અનાદિ કાળથી આજીવે પૂર્વે કોઈ દિવસ નિજ પરમતત્ત્વતરફ દ્રષ્ટિ જ નથી કરી - કોઈ દિવસ પોતાનું સુખ સ્વમાં છે એ જાણ્યું નથી – માન્યું નથી – અનુભવ્યું નથી – એમાં લીનતા કરી નથી અને એ જ એની મોટી ભૂલ છે. આજીવે ક્યારેય પણ એવો નિર્ણયર્યો નથી કે પોતે સ્વયં ભગવાન છે. સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તેથાય. પોતે સ્વયં ભગવાન છે, સ્વયંસુખમય છે, આનંદમય છે, એ જીવે જાણ્યું નથી, એ જીવે માન્યું નથી, એ જીવે અનુભવ્યું નથી, એમાં જીવે રમણતા કરી નથી. આ છે મૂળમાં ભૂલ. આપણે બધા ભગવાન છીએ, એ વાત ભૂલી ગયા છીએ. આપણે બધા ભૂલેલા ભગવાન છીએ. આભૂલ - અભિપ્રાયની ભૂલ આ રીતે વિસ્તારથી વિચારવા જેવી છે. i દુઃખનું કારણ? ઈચ્છા જ દુઃખનું કારણ છે. પદાર્થોને જાણવા તે દુઃખનું કારણ નથી પણ મોહથી વિધ્યગ્રહણની જે ઈચ્છા થાય છે તે જ દુઃખનું મૂળ કારણ છે. • દુખનાપ્રકારઃ સંસારી જીવોના દુઃખના મુખ્યપણે બે વિભાગ છે. ૧. પોતાના સ્વભાવને ભૂલીને મિથ્યાદ્રષ્ટિજીવ સંયોગોમાંથી સુખ લેવા માંગે છે, પણ સંયોગ તેને આધીન નથી. તેથી તે ક્ષણે ક્ષણે આકુળ – વ્યાકુળ થાય છે અને દુઃખી જ રહ્યા કરે છે. આવા જીવોને એકાંત દુઃખ છે, સ્વાભાવિક સુખનો તેઓ અંશ પણ અનુભવતા નથી, તેઓને ક્ષણે ક્ષણે અનંત દુઃખ છે. ૨. પોતાનો સ્વભાવ જ પરિપૂર્ણ સુખરૂપ છે એમ જ્ઞાની જીવોએ જાણ્યું તેથી તેઓ કોઈ સંયોગોમાં સુખમાનતાનથી અને ગમે તે સંયોગવખતે પણ તેમને સ્વાભાવિક સુખનો અંશ અનુભવતો વર્યા જ કરે છે; છતાં પણ હજી સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા ન હોય ત્યાં સુધી ઈન્દ્રિયોના વિષયોની આસક્તિથી રાગદ્વેષ થાય છે. એટલે અંશે તેઓ પણ દુઃખી જ છે. પરંતુ આ દુઃખ અલ્પ છે. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અજ્ઞાનીને તો સુખ-દુઃખ વચ્ચેના અંતરની જ ખબર નથી, તે તો અનુકૂળ સંયોગને જ સુખ માને છે. વાસ્તવિકપણે તેને દુઃખ ઓછું પણ થતું નથી. જ્ઞાનીઓ જ સુખ-દુઃખના અંતરને જાણે છે અને તેમને જ દુઃ ખ ઓછું થાય છે. આત્માની સાચી ઓળખાણ પછી જેમ જેમ વીતરાગતાભાવ વધે તેમ તેમ દુઃખ ટળે છે. દરેક વસ્તુ સ્વતંત્ર છે તેથી દરેકે દરેક પરમાણુઓની સંયોગ વિયોગની ક્રિયા પોત પોતાથી સ્વતંત્ર જ થાય છે. તેના કર્તા કોઈ બીજો પદાર્થ નથી. વસ્તુના સ્વતંત્ર પરિણમનને કોઈ રોકી શકે નહિ. બધા દ્રવ્યો પોતાના સ્વરૂપમાં પરિણમે છે, કોઈ દ્રવ્ય પોતાના સ્વરૂપથી બહાર પરિણમતું નથી. અનાદિથી જ્ઞાનસ્વરૂપને ભૂલીને પરના લક્ષે વિકારરૂપે પરિણમી રહ્યો છે તે જ દુઃખનું કારણ છે. દુઃખના કારણરૂપ ચાર ઈચ્છા અને તેના ટાળવાનો ઉપાય ઃ દુઃખનું લક્ષણ આકુળતા છે અને આકુળતા ઈચ્છા થતાં થાય છે. પોતાના નિરાકુળ આત્મસ્વરૂપને જાણ્યા વિના ચાર પ્રકારની ઈચ્છા જીવને થયા કરે છે. ૧. પર વિષયોના ગ્રહણની ઈચ્છા હોય છે. અર્થાત્ તેને દેખવા- જાણવા ઈચ્છે છે, પણ સ્વભાવને જાણવા-દેખવાની ભાવના કરતો નથી. વર્ણ દેખવાની, રાગ સાંભળવાની તથા અવ્યક્ત પઠાર્થોને જોવા વગેરેની ઈચ્છા થાય છે અને જ્યાં સુધી તેને દેખે- જાણે નહિ ત્યાં સુધી તે મહાવ્યાકુળ થાય છે. પોતાના આત્મસ્વરૂપને જ જ્ઞાનનો વિષય કરીને તેને જ જાણવાને બદલે પરવસ્તુને જાણવા-દેખવાની ઈચ્છા કરે છે. એનું નામ વિષય છે. ૨. પોતાના શાંત ચૈતન્ય સ્વરૂપમાં ક્રોધાદિ નથી. તે સ્વરૂપને ન અનુભવ્યું એટલે પર લક્ષે ક્રોધ, માન વગેરે થતાં બીજાને હલકો પાડવાની, કોઈનું બુરૂ કરવાની, પર વસ્તુ પ્રાપ્ત કરવાની વગેરે ઈચ્છા થાય છે અને જ્યાં સુધી એવું કાર્ય ન થાય ત્યાં સુધી તે મહાવ્યાકુળ રહ્યા કરે છે, આને કષાય કહે છે. ૩. પોતાના અસંયોગી સ્વભાવનું લક્ષ ન કર્યું એટલે સંયોગ ઉપર જ લક્ષ ગયું. ત્યાં પૂર્વના પાપને કારણે આવેલા રોગ, ક્ષુધા વગેરે પ્રતિકૂળ સંયોગને દુઃખનું કારણ માનીને તેને દૂર કરવા ઈચ્છે છે અને તે માટે આકુળ વ્યાકુળ થાય છે આ ઈચ્છાનું નામ પાપનો ઉદય છે. ૪. પોતાના નિરાકૂળ નિર્વિકાર સ્વભાવના અનુભવ થી ચ્યુત થઈને જે સંયોગ અનુકુળ માને તેને એક સાથે ભોગવી લેવાની ઈચ્છાકરે છે. આ ઈચ્છાનું નામ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પુણ્યનો ઉદય છે, કેમકે તેનું લક્ષ વર્તમાનમાં પુણ્યના ફળ પ્રત્યે છે. પુણ્ય ફળને ભોગવવાની જે ઈચ્છા છે તે તો પાપ જ છે. આ રીતે વિષય, કષાય, પાપનો ઉદય અને પુણ્યનો ઉદય એ ચાર પ્રકારની ઈચ્છા એ જ દુઃખનું કારણ છે. ઉપાય ઃ જો પોતાના સ્વરૂપના અનુભવમાં એકાગ્ર થાય તોકેવળજ્ઞાનયતાંત્રણકાળ ત્રણ લોકના સમસ્તપદાર્થોનું ગ્રહણ જ્ઞાનમાં એક સાથે થાય. પણ અજ્ઞાની જીવ પોતાના સંયોગરહિત સ્વભાવને ભૂલીને સંયોગોને ભોગવવા માગે છે. પણ પુણ્યના ફળરૂપ સર્વે સામગ્રીઓને એક સાથે લક્ષમાં લઈ શક્તો નથી.એક સમયે થોડા જ પદાર્થને લક્ષમાં લઈ શકે છે, તેથી સમયે સમયે નવાનવા પદાર્થોને જાણવાની મેળવવાની કે ભોગવવાની ઈચ્છાથી આકુળવ્યાકુળ થયા કરે છે. એક સમય માત્ર પણ નિરાકુળ રહેતો નથી. જ્યારે કંઈક મંદકષાયથાય ત્યારે અજ્ઞાની જીવ પોતાને સુખી માને છે, પરંતુ તેને પોતાના રાગરહિત સ્વરૂપનો અનુભવ નથી અને પર પદાર્થોને ભોગવવાની આકુળતા છે તેથી તે નિરંતર દુઃખી જ છે. જ્યાં સુધી જીવ પોતાના નિરાકુળ સ્વરૂપને ન જાણે ત્યાં સુધી તેને ચારે પ્રકારની ઈચ્છાનો નિરંતર સદ્ભાવ હોય છે. તે ઈચ્છાકેમ થાય છે ? તેને પોતાના સુખસ્વરૂપનો નિર્ણય અનેવેદન નથી. તેને સ્વરૂપનો સંતોષ નથી પણ સદાય અસંતોષ રહ્યા કરે છે. તેથી તે પર વસ્તુથી સુખ મેળવવાની ઈચ્છા કરે છે. આત્મા તો જ્ઞાન - આનંદના સ્વભાવવાળો કૃતકૃત્ય છે. તેની રુચિ અને પ્રતીતિ કરે તો પરદ્રવ્યો પ્રત્યેની ઈચ્છા ટળે. પણ પોતાના એવા સ્વભાવની રૂચિ, પ્રતીતિ કે વિશ્વાસ ન કરે અને પર વિષયોના ગ્રહણની રુચિ કરે તે જીવને કદી ઈચ્છા ટળતી નથી. આત્માના શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રને ચૂકીને ઈચ્છામાં જ તે લીન થઈ ગયો છે, એ જ દુઃખ છે. ઈચ્છાના નિરોધને તપકહ્યો છે . જો જીવ સંપૂર્ણ સુખી હોય તો તેને ઈચ્છા જ ન થાય. જો જીવને સુખ જ હોય તો તે સુખ ઠરશાથી છુટીને બીજાની ઈચ્છા શા માટે કરે ? આત્માનો પૂર્ણ આનંદ અનુભવાતો હોય ત્યાં પરની ઈચ્છા જ કેમ થાય ? ઈચ્છા થાય એ જ એમ બતાવે છે કે તે જીવ દુઃખની ભૂમિકામાં રહેલો છે. આત્માથી જુદીકોઈપણ અન્ય વસ્તુમાં આત્માનું સુખ નથી, પુણ્યની ઈચ્છા પણ દુઃખરૂપ છે, પુણ્યભાવ પોતે પણ દુઃખરૂપ છે. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પોતાના વીતરાગ સ્વરૂપના લક્ષની એકાગ્રતાથી ખસીને પર લક્ષ કરે ત્યારે જ ઈચ્છા થાય છે. પર લક્ષે કદી પણ ઈચ્છાનો નાશ થઈ શકે નહિ. પોતાના સ્વરૂપની એકાગ્રતા વડે બધી ઈચ્છાનો નિરોધ એક સાથે થઈ જાય છે અને બધા જ વિષયોનું જ્ઞાન એક સાથે થઈ જાય છે. પણ જો પર લક્ષમાં અટકે તો પુરું જ્ઞાન થાય નહિ અને ઈચ્છાની ઉત્પત્તિ થયા વગર રહે નહિ તથા ત્યાંતો ઈચ્છા પ્રમાણે બધાં કાર્યો એક સાથે થઈ જ શકે નહિ. માટે સ્વરૂપની શ્રદ્ધા અને એકાગ્રતા વડે ઈચ્છાનો નિરોધ કરવો તે સરળ છે, પણ પર વિષયોને ગ્રહણ કરવાની ઈચ્છા મુજબકાર્યથઈ શકતું નથી. જીવજો પોતાના જ્ઞાયક સ્વભાવમાં સ્થિર થઈને જ્ઞાન કરે તો તેના જ્ઞાન પ્રમાણે બધા પદાર્થોનું પરિણમનસ્વયંથાય. પણજીવની ઈચ્છા પ્રમાણે બધા પદાર્થો કદી પરિણમે નહિ. આથી નક્કી થયું કે જ્ઞાન કરવું તે જીવનો સ્વભાવ છે અને ઈચ્છા કરવી તે જીવનો સ્વભાવ નથી. ઈચ્છા ટાળવાનો ઉપાય ભેદજ્ઞાન છે. પોતાના જ્ઞાન-સ્વભાવની શ્રદ્ધા અને એકાગ્રતાના જોરે ઈચ્છાનો અભાવ થઈ જાય છે. ઈચ્છા અનુસાર દુઃખ છે, સંયોગ અનુસાર નથી; ઈચ્છાનું મૂળ મિથ્યાત્વ છે. સંસારીજીવને મિથ્યાત્વ અજ્ઞાન અને અસંયમથી ઈચ્છા થાય છે અને તે ઈચ્છા જ દુઃખ છે. તેથી મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમભાવ એ જ દુઃખના કારણો ઠર્યા. તેમાં સૌથી મોટું પ્રથમ મોટું કારણ -મોટું મૂળ કારણ મિથ્યાત્વ છે. ' - સુખનો ઉપાય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર રૂ૫ રત્નત્રય છે. માટે એનો જ ઉદ્યમ કરવો એ યોગ્ય છે. એ સાધન વડે જ સાચું સુખ પ્રગટે છે. જેમ જેમ સમ્યગ્દર્શન- જ્ઞાન - ચારિત્ર વધતાં જાય તેમ તેમ ઈચ્છાથતાં દુઃખટળતાં જાય છે અને સાચું સુખ પ્રગટતું જાય છે. આ ત્રિરત્ની સુખનું કારણ છે અને તે જ ધર્મ છે. ધર્મ તો આત્માનો સ્વભાવ છે એ જ સ્વભાવ પર્યાયો માં કેમ પ્રગટે એની જ આ વાત છે. O જ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩ ૩ (૩ધર્મ અને ધર્મ સમજવાની પ્રક્રિયા ભૂમીક : ધર્મ સમજવા માટે આ ચાર પ્રશ્નો ઉપસ્થિત થાય છે? ૧. ધર્મ કોને કરવો છે? ૨. ધર્મ ક્યાં થાય છે? ૩. ધર્મનું સ્વરૂપ શું છે? ૪. ધર્મ પ્રાપ્તિનો ઉપાય શું છે? ધર્મ કોને કરવો છે? દરેક વ્યક્તિ એમ કહે છે અને માને છે કે ધર્મ માટે કરવો છે. પણ હું કોણ છું? એક ચેતન દ્રવ્ય અને બીજું જડ શરીર - આ બે એક છે એમ અનાદિકાળની માન્યતા દૂર કરવી પડશે અને હું કોણ છું? એના ઉત્તરરૂપે જ્યારે એ જવાબ આવશે, હુંચતન્યમાત્ર ત્રિકાળીશુદ્ધજ્ઞાયક ભાવ- ભગવાન આત્મા છું ત્યાં ધર્મ થશે. અને એટલે મારા આત્માને, આત્માને માટે, મારા આત્મામાં જ મારો ધર્મ થશે એવો વિશ્વાસ જાગૃત કરીને, મને આત્માના ધર્મનું સ્વરૂપ સમજીને, પોતાના જ માટે, પોતાનામાં જ ધર્મ પ્રગટ કરવો છે. તાત્પર્ય એ છે કે સર્વપ્રથમ પૂર્ણ પુરુષાર્થપૂર્વક આ નિર્ણય કરવો આવશ્યક છે કે ધર્મ કોને કરવો છે અર્થાત હું કોણ છું?” ધર્મ ક્યાં થાય છે? જે પ્રકારે હિંસા, અહિંસા, પાપ - પુણ્યના ભાવ આત્મામાં જ થાય છે એ પ્રકારે ધર્મ અર્થાત નિરાકુળતાનો ભાવ પણ આત્મામાં જ ઉત્પન્ન કરવો પડશે. જ્યાં વર્તમાનમાં આકુળતા થઈ રહી છે તે જ સ્થાન પર અર્થાત આત્માની સ્વયંની અવસ્થામાં જ એ આકુળતા અર્થાત અધર્મભાવને ટાળીને નિરાકુળતા અર્થાત ધર્મભાવ પ્રગટ કરી શકાય છે. આત્માનો ધર્મ આત્મામાં જ અર્થાત આત્માની સ્વયંની પર્યાયમાં (અવસ્થામાં) જ થાય છે. આ ધર્મ પ્રાપ્ત કરવાનો માર્ગ જિનાગમમાં - મોક્ષમાર્ગના નામથી સંબોધિત કરવામાં આવ્યો છે. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ધર્મનું સ્વરૂપ શું છે? વસ્તુનો સ્વભાવ ધર્મ છે. તો નીચેના ત્રણ પ્રશ્ન ઊભા થાય છે. * વસ્તુ શું છે? વસ્તુના સ્વભાવનો આશય શું છે? કે વસ્તુના સ્વભાવને ધર્મ કેમ કહેવામાં આવ્યો છે? જે વસ્તુ શું છે? આલોક છ દ્રવ્ય સ્વરૂપ છે. જીવ, અજીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કળ. આ છ દ્રવ્ય સ્વરૂપ લોકમાં અનંત જીવ દ્રવ્ય, અનંતાઅનંત પુદ્ગલ દ્રવ્ય, એક ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકશદ્રવ્ય અને અસંખ્યાત કલાણુંઓથી ભરપુર છે. અર્થાત અનંતાઅનંત વસ્તુઓનો રહેવાનું સ્થાન છે. આ વિશ્વમાં જીવદ્રવ્ય ’પણ એક વસ્તુ છું. * બધી વસ્તુઓના સ્વભાવનો અર્થ શું છે? સ્વભાવનો અર્થ પોતપોતાના ગુણ - પોતપોતાની વિશેષતાઓ. શાસ્ત્રીય ભાષામાં દરેક વસ્તુમાં સામાન્ય સ્વભાવ અને વિશેષ સ્વભાવ એવા બે ભાગ પડે છે. જે સ્વભાવ બધી જ વસ્તુઓમાં સામાન્ય રૂપથી હોય તે સામાન્ય સ્વભાવ અને સ્વભાવ અમુકજદ્રવ્યમાં જોવામાં આવેતે વિશેષ સ્વભાવ છે. તત્ત્વાર્થસૂત્રમાં સતુદ્રવ્યલક્ષણમ્ અર્થાતઅસ્તિત્ત્વરહેવું ક્યારેય પણ નાશ ન થવું એ બધાથી મુખ્ય લક્ષણ છે. આ જગતમાં જેટલા પણ દ્રવ્ય છે, જાતિની અપેક્ષાએ એના છે પ્રકર છે, સંખ્યાની અપેક્ષાએ અનંતાઅનંત અને બધાજદ્રવ્યદરેક અલગઅલગ પોતાની–પોતાની સ્વતંત્ર સત્તાવાન પદાર્થ છે. આમાં કોઈની પણ સત્તામાં કોઈપણ કોઈપણ પ્રકારે બાધા પહોંચાડી શકતું નથી. એટલે હું પણ એક જીવદ્રવ્ય છું, મારી સત્તા અનાદિ અનંત છે અને તેમાં કોઈ બાધા નાખી શકે એવું આ જગતમાં કોઈ નથી તથા મને પણ બીજા ક્રેઈપણ દ્રવ્યની પદાર્થની સત્તામાં હસ્તક્ષેપ કરવાનો ઈ અધિકાર નથી. સામાન્ય ગુણઃ અસ્તિત્ત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્ત્વ, પ્રમેયત્ત્વ, અગુરુલઘુત્ત્વ, પ્રદેરાન્વ. વિશેષ ગુણઃ જીવ દ્રવ્યમાં ચેતના, સમ્યકત્વ. પુદ્ગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ધર્મ દ્રવ્યમાં ગતિ હેતુત્ત્વ. આ દ્રવ્યમાં અવગાહન હેતુત્વ. અધર્મ દ્રવ્યમાં સ્થિતિ હેતુત્વ. કાળ દ્રવ્યમાં પરિણમન હેતુત્વ. સત્ સ્વરૂપ વસ્તુ હંમેશા એકરૂપ જ રહેતી નથી. પણ પોતાની એકરૂપતા કાયમ રાખીને અનેક પ્રકારની નવીનતા હર સમય કરતી રહે છે. એ માટે સૂત્ર આપ્યું. ઉત્પાફ વ્યયૌવ્યયુકત સત્ એટલે વસ્તુ ઉત્પાદ - વ્યયધ્રોવ્ય સ્વરૂપ છે. એટલે દરેક પદાર્થ અથવા દ્રવ્ય પોતાના એકરૂપને કાયમ રાખીને હર સમય અવસ્થા બદલતો રહે છે. આ એરૂપતાને ધ્રુવ અને બદલાતી અવસ્થાને ઉત્પાદ - વ્યયના નામથી સમજાવવામાં આવી છે. અર્થાત દરેક દ્રવ્ય પોતાની અનાદિ સત્તાને ધૃવરૂપથી ટકાવીને અવસ્થાઓને હર સમય પલટાવતો રહે છે. અર્થાત પૂર્વ અવસ્થાનો વ્યય કરી નવીન અવસ્થા ઉત્પન્ન કરતો રહે છે. આ પલટાતી અવસ્થાને શાસ્ત્રીય ભાષામાં પર્યાય કહેવામાં આવે છે. દ્રવ્યોની ધ્રુવતા અને પરિણમનને સ્પષ્ટ કરતાં આચાર્ય બીજો સૂત્ર આપે છે. ગુણપર્યયવઠદ્રવ્ય અર્થાત્ આ બધાની ધ્રુવતા અને પરિણમન પોત પોતાના ગુણોમાં અથવા સ્વભાવમાં જ થાય છે. કોઈ દ્રવ્ય પોત પોતાના ગુણો સિવાય અન્ય દ્રવ્યોના ગુણોમાં કોઈ પણ પ્રકારે પરિણમન નથી કરી શકતો. આત્માન્ચે નિત્ય છે. પર્યાયે પલટાય દ્રવ્યની સ્વતંત્રતા : આમાંથી એક મહાન સિદ્ધાંતનો ઉદય થાય છે. એકદ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શક્તો નથી. જગતનો દરેક પદાર્થ અનંતગુણોનો સમુદાય હોવા છતાં - અને નવી નવી અવસ્થાઓમાં પ્રગટ હોવા છતાં પણ પોતાની સત્તા અનાદિ – અનંત બનાવી રાખે છે. અર્થાત્ કોઈપણ અન્ય દ્રવ્ય અથવા એનો કોઈપણ અંશ - કોઈપણ અન્ય દ્રવ્યની સત્તામાં કિંચિતમાત્ર પણ દખલ નથી કરી શકતું. તત્ત્વ અથવા પદાર્થસલક્ષણવાળું છે, સતુમાત્ર છે તથાસ્વતઃ સિદ્ધ છે (કોઈના દ્વારા બનાવવામાં આવ્યો નથી) આ રીતે એ અનાદિ નિધન હોવાથી સ્વસહાય (સ્વતંત્ર) છે અને નિર્વિકલ્પ છે. આના પરથી એ પણ સિદ્ધ થાય છે કે દ્રવ્ય અને ગુણ તો સ્વતંત્ર છે જ, પરંતુ દરેક દ્રવ્યના દરેક For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ગુણની એક – એક પર્યાય પણ સ્વતઃ સિદ્ધ અને સ્વસહાય (સ્વતંત્ર) છે. આ પર્યાયનો સ્વામી એ દ્રવ્ય જ છે, અન્ય કોઈપણ દ્રવ્યનો એમાં કોઈપણ પ્રકારે હસ્તક્ષેપ સંભવ નથી. એક પદાર્થમાં બીજા પદાર્થના અસ્તિત્ત્વનો અભાવને અભાવ કહે છે. આના ચાર પ્રકાર છે ૧.પ્રાગભાવ ૨.પ્રધ્વસંભાવ ૩.અન્યોન્યાભાવ ૪.અત્યંતાભાવ. * વસ્તુના સ્વભાવને ધર્મ કેમ કહેવામાં આવ્યો છે. - વસ્તુનો સ્વભાવ જ એ વસ્તુનો ધર્મ છે. આ વાત ને સમજવા માટે વસ્તુ શું છે અને વસ્તુનો સ્વભાવ શું છે એ જાણ્યું. હવે એ સમજવું છે કે પોતાના સ્વભાવમાં જ રહેવું દરેક વસ્તુનો પોત પોતાનો સ્વભાવ છે. • આપણે એ સમજી ચૂક્યા છીએ કે આ લોકમાં વસ્તુઓ જાતિ અપેક્ષા એ છ પ્રકારની હોવા છતાં સંખ્યા અપેક્ષાએ અનંત છે. એમાં દરેક વસ્તુમાં પોત પોતાના સ્વભાવ અથવા ગુણ અનંત-અનંત છે તથા પ્રત્યેક સમયમાં વસ્તુ પોતે ટકીને, સ્વયં પલટતી પણ રહે છે. અર્થાત તે દ્રવ્યના દરેક ગુણ પરિણમન થતો હોવાથી પૂર્વ અવસ્થાને છોડી નવીન-નવીન અવસ્થા એટલે પર્યાય ધારણકરતો રહે છે. આ દરેક દ્રવ્ય અથવા વસ્તુનો સ્વભાવ છે. • આજે પલટાય છે – તેમાંવસ્તુ, જે પોતાનો સ્વભાવ છે તે તે સ્વભાવ જેવો જ નવીન – નવીન પર્યાયોરૂપથી પલટાતો રહે અર્થાત ઉત્પાદ કરતો રહે – એને જ એ વસ્તુનો ધર્મ કહેવામાં આવે છે. - ધર્મ-અધર્મ- આકાશ-કાળ-પુદ્ગલ અને જીવ દ્રવ્ય સ્વરૂપ લોકમાં સર્વત્ર જે કાંઈ પદાર્થ છે એ બધા વાસ્તવિકતાથી, નિશ્ચયથી એકત્ત્વ નિશ્ચયને પ્રાપ્ત હોવાથી સુંદરતાને પ્રાપ્તકરેછે. ટંકોકીર્ણની જેમ શાશ્વત સ્થિત રહે છે. • આનાથી એમ સમજવામાં આવે છે કે દરેક વસ્તુનો પોત-પોતાના સ્વભાવ જેવી નવીન - નવીન પર્યાય કરતા રહે આ જ દરેક વસ્તુનો ધર્મ અથવા સ્વભાવ છે અને એમાં જ એ વસ્તુની શોભા છે. • આ પણ સિદ્ધ જ છે કે દરેક વસ્તુ અધિક સમય તો પોતાના સ્વભાવરૂપ જ રહે છે – પરંતુ પોતાના સ્વભાવની વિપરીત દશામાં વધારે વખત ટકી રહે એ બનવું સંભવીત નથી. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ३७ • આનાથી એ સિદ્ધ થાય છે કે વસ્તુઓને પોત- પોતાના સ્વભાવરૂપ બની રહેવું એ જ વસ્તુઓનો પોત-પોતાનો ધર્મ છે. જેવી રીતે ક્ષમા, નમ્રતા, સરળતા, પવિત્રતા એ જે આત્માના સહજ ભાવો છે તેમાં એ વધુ ટકી રહે છે અને ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાય ભાવોમાં એ વધુ સમય ટકી શકતો નથી. એટલા માટે ક્ષમાદિ આત્માનો સ્વભાવ છે જ્યારે ક્રોધાદિ એના વિભાવ છે. સ્વભાવ દશામાં આત્માની સુંદરતા છે, શાંતિ છે, નિરાકુળતા છે. જયારે વિભાવ દશામાં આકુળતા - વ્યાકુળતા જ છે. આ જ અપેક્ષાએ વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવે છે. જ્ઞાન સ્વભાવના નિર્ણયમાં જ ધર્મની ઉત્પત્તિ-ધર્મ પ્રાપ્તિનો ઉપાય : આજગતમાં એક જીવ દ્રવ્ય સિવાયના બધા જ દ્રવ્યમાં અચેતનપણું હોવાથી નતો તેઓ પોતાને જાણે છે અને અન્ય જગતમાં બીજું કોઈપણછે એવું પણ નથી જાણતા. કારણકે એમનામાં જાણવાની શક્તિનો અભાવ છે. છતાં પણ એ બધા જ દ્રવ્યો પોત પોતાના જે ગુણ સ્વભાવ છે તેમાં નિરંતર ઉત્પાદ – વ્યયતાતાયમી રહીને અનાદિ અનંત પોતાના અસ્તિત્ત્વનેટકાવી રાખી-કોઈપણ આપસમાં એકબીજાના પરિણમનમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ, સહાય, મદદ અથવા બાધકરૂપ નહિ થતાં પોત પોતાનું પરિણમન કરતા રહે છે. આ પ્રકારથી બધા જ દ્રવ્યો પોત પોતાના સ્વભાવમાં જ પરિણમન કંરતા અનાદિ અનંત વિશ્વની વ્યવસ્થા બનાવી રાખી છે. આ જ એ વસ્તુઓનો નિજ ધર્મ છે. એવી રીતે હું પણ ઉપરોકત બધા જ દ્રવ્યોથી વિલક્ષણ અસાધારણ ચૈતન્ય સ્વભાવ અર્થાત સ્વ અને પરને જાણવા રૂપ અચિંત્ય સામર્થ્યવાન સ્વભાવનો ધારક એક દ્રવ્ય છુ, હું મારા અચિંત્ય સામર્થ્યવાન જ્ઞાન, સુખ આદિ અનંત ગુણોની મહાન સંપદા સહિત અનાદિ અનંત જગતના બધા જ દ્રવ્યોથી મહાન સર્વોપથી બધાને જાણતો થકો બિરાજમાન છું. એ બધા સાથે મારે બીજો કોઈ સંબંધ નથી – જ્યારે હું એમને જાણું ત્યારે એ મારા જ્ઞાનના હોય માત્ર છે. એના સિવાય તેમના કાર્યમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ, ફેરફારી, વધઘટ કરવાનો મને કોઈ અધિકાર નથી. વાસ્તવિક સ્થિતિ એમ છે કે જો આ જગતમાં જાણવાવાળો પદાર્થ ન હોય તો એ દ્રવ્યોના અસ્તિત્તાની પ્રસિદ્ધિ કોણકરત? એટલે કિંમત કરવા For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ લાયક પદાર્થ એ છે કે બીજાના અસ્તિત્ત્વની પ્રસિદ્ધિ કરે. અર્થાત જે શેય પદાર્થોને મારું જ્ઞાન જાણે છે એ મારા માટે કિંમત કરવા યોગ્ય છે અથવા પોતે પોતાના અસ્તિત્ત્વને જાણતાં થકા અન્ય પદાર્થ અર્થાત જોયોના અસ્તિત્ત્વને હું જાણું છું, આ મારા માટે કિંમત કરવા યોગ્ય છે. આના પરથી એ નિર્ણય થઈ શકે છે કે હું જ એક મારા માટે ઉત્કૃષ્ટ મહિમાવાન પદાર્થ છું. મારા જ્ઞાનમાં આવતા જેટલા પણૉય છે એમની પણ પ્રસિદ્ધિ કરવાવાળો મારું જ્ઞાન જ હોય છે. આવી દ્રઢ શ્રદ્ધાથતાં એ જોયો પ્રત્યે ઉત્સાહની નિવૃત્તિ થવા માટે છે, કર્તુત્વ બુદ્ધિનો અભિપ્રાય તૂટવા લાગે છે. ફળસ્વરૂપ તે સંબંધી આકુળતા ઉભી થવાનો અવકાશ નથી રહેતો અને પરિણામમાં અત્યંત શાંતિ લાગે છે. આનું નામ જ આત્મિક સુખ છે. આ આત્માનો પરમ સ્વભાવરૂપ ધર્મ છે. આ જ્ઞાન સ્વભાવના નિર્ણયમાં જ ધર્મની ઉત્પત્તિ થાય છે - પ્રાપ્તિ થાય છે. ઉપસંહાર: ધર્મના સ્વરૂપને સમજવાની અંતર્ગત વત્યુ હાવ ધમ્મોના માધ્યમથી એમ સમજાય છે કે - જગતમાં વસ્તુઓ જાતિ અપેક્ષાએ છ હોવા છતાં પણ સંખ્યામાં અનંત છે. એ બધામાંથી હું પણ એ અનંતોમાંથી અને શરીરાદિ બધાથી અલગ એકલો જીવદ્રવ્ય છું. સત્ વસ્તુનો સ્વભાવ છે અને સત્ દ્રવ્ય લક્ષણમ્ ઉત્પાદ વ્યય ધ્રોવ્યયુકત સત્ અર્થાત દરેક વસ્તુ સત્સ્વભાવી હોવાથી પોતપોતાના સ્વભાવમાં સદાશાશ્વત બની રહે છે અને એ સદા નિત્ય બની રહેવા છતાં પણ પ્રત્યેક સમય પોતે પોતાથી પોતાની અવસ્થામાં પલટાવતી અનંતકાળ સુધી સત્તામાં બની રહે છે. ૩. ગુણપર્યયવઠ દ્રવ્યસૂત્રના સિદ્ધાંત અનુસાર દરેકદ્રવ્યનીસ્વયંની પોતપોતાની ગુણવત્તા, શકિતઓ, યોગ્યતાઓ, ગુણ હોય છે તથા તે દ્રવ્ય (વસ્તુઓ) પોત પોતાના ગુણ-શકિતઓમાં નિરંતર પલટવાનું કરતા જ રહે છે, જે પલટવાને પર્યાય કહે છે. એટલે વસ્તુ ગુણપર્યાયવાન જ હોય છે. ૪. ઉપરોકર સિદ્ધાંતોથી એ નિષ્કર્ષ નીકળે છે કે વિશ્વનો પ્રત્યેક દ્રવ્ય પોત પોતાના સ્વયંના ગુણોમાં નિરંતર, કોઈપણ બીજાની સહાયતા વગર, પોતપોતાની પૂર્વ અવસ્થાઓને છોડતો થકો નવીન નવીન અવસ્થા અર્થાત For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ પર્યાયરૂપ ઉત્પન્ન થયા કરે છે. એવો કોઈપણ સમયનથી આવતો કોઈપણ દ્રવ્ય કોઈપણ સમયે પોતાનો ઉપરોકત્તમ છોડીદે અર્થાત એક સમયમાત્ર અટકી જાય. તાત્પર્ય એ છે કે હું પણ અનંતદ્રવ્યોમાં જ એક જીવદ્રવ્ય છું, હું સ્વયં મારા અનંત ગુણોમાં પરિપૂર્ણ છું, સાથે પોતાના ગુણોની પ્રત્યેક સમય પૂર્વ અવસ્થા છોડીને બીજા કોઈની પણ સહાયતા, મદદ વગર નવીન નવીન અવસ્થાઓને નિરંતરકરતોયકો અનાદિથી અત્યાર સુધી વિદ્યમાન છું અને અનંતકાળ સુધી એવી રીતે વિદ્યમાન જ રહીશ. મારા આ પરિવર્તનમાં અન્યદ્રવ્યોની સહાયતાની કોઈ અપેક્ષા નથી કારણકે અન્યદ્રવ્યો પણ મારી જેમ પોત પોતાના ગુણોમાં પરિવર્તન કરી રહ્યા છે એટલે મારા પરિવર્તનમાં સહાયતા કરી પણ કેમ શકે? ૫. ઉપરોકત્ત સિદ્ધાંતની ચાર અભાવોના માધ્યમથી આચાર્યોએ દ્રઢતા પૂર્વક સપુષ્ટિ કરી છે. * કોઈપણ એક દ્રવ્યનો બીજદ્રવ્યમાં અત્યંતાભાવ છે. એટલે જેનો જેમાં અભાવ જ હોય તો તે તેમાં શું કરી શકે. * પુદ્ગલ દ્રવ્યના બેઈપણ સ્કંધમાં પ્રત્યેક પરમાણુનો બીજા સજાતીય પરમાણુઓમાં અત્યંતભાવ હોવા છતાં એક ક્ષેત્રાવગાહ જોડાયા છતાં પણ અન્યોન્યાભાવ છે. * કોઈપણ દ્રવ્યની વર્તમાન પર્યાયનો એ જ દ્રવ્યની પૂર્વ સમયવર્તી કોઈપણ પર્યાયમાં અભાવ છે એને પ્રાગભાવ કહેવામાં આવે છે. * પ્રત્યેક દ્રવ્યની વર્તમાન પર્યાયનો એ જ દ્રવ્યની ભવિષ્યમાં થવાવાળી પર્યાયમાં અભાવ જ રહેશે અને પ્રદર્વિસાભાવ કહેવાય છે. * આવી રીતે પ્રત્યેકદ્રવ્યની પ્રત્યેક સમય હોવાવાળી અવસ્થા (પર્યાય) કોઈપણ બીજાની સહાયતા વગર સ્વતંત્રતાથી પ્રત્યેક સમય ઉત્પાદ વ્યય કરતી જ રહે છે. જ્યારે એક દ્રવ્યની વર્તમાન પર્યાયમાં બીજા દ્રવ્યનો અથવા પર્યાયનો અભાવ જ છે તો એદ્રવ્ય અથવા પર્યાય એ બીજદ્રવ્યના પરિવર્તનમાં કેવી રીતે, શું કામ અને ક્યા પ્રકારે મદદ કરી શકે એવી શંકા ઉપસ્થિત હોવાનો અવકાશ જ ક્યાં રહે છે? ૬. ઉપરોકત્ત સ્થિતિમાં પ્રત્યેક વસ્તુ પોત-પોતાના સ્વભાવમાં, ગુણોમાં જ પરિણમન કરી શકે છે અને કર્યા જ કરે છે. આચાર્ય મહારાજ વન્યુ સહાવો ધો દ્વારા કહ્યું છે કે પ્રત્યેક વસ્તુ પોતાના સ્વભાવ રૂ૫ પરિણમન કરે એ જ પ્રત્યેક વસ્તુનો ધર્મ છે. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૭. ઉપરોકત સિદ્ધાંત અનુસાર જીવ નામનો આત્મા પણ એક વસ્તુ છે એટલે એનો પણ ધર્મ એના સ્વભાવરૂપ પરિણમન કરવાનો જ છે. આત્માનો સ્વભાવ શાન છે એટલે આત્માનો જાણનરૂપ પરિણમન જ એનો ધર્મ છે. વિભાવરૂપ અર્થાત રાગાધિરૂપ પરિણમન એનો ધર્મ નથી અધર્મ છે, એટલે વન્યુ સહાવો ધમ્મોના માધ્યમથી એ સિદ્ધ થયું કે આત્માનો તો માત્ર જાણવું એ જ ધર્મ છે. જે ધર્મની પૂર્ણ પ્રગટતા અરિહંત ભગવાનમાં પ્રગટ છે, એ સકલ વસ્તુના જ્ઞાતા હોવા છતાં પણ કોઈમાં પણ કાંઈપણ કરતા નથી, માત્ર જ્ઞાયક જ છે. આ રીતે વસ્તુનું પરિણમનની સ્વતંત્રતા સિદ્ધ થાય છે. • વસ્તુ વ્યવસ્થતા અને વિશ્વ વ્યવસ્થતા જગત અર્થાત વિશ્વમાં છ પ્રકારની વસ્તુઓ છે. આ છ પ્રકારની વસ્તુઓની સંખ્યા અપેક્ષા અનંત વસ્તુઓના સમુદાયનું નામ જ વિશ્વ છે. આમાં પ્રત્યેક વસ્તુની વ્યવસ્થતા શું છે એને સમજવું તથા છ દ્રવ્યોના સમુદાયરૂપ વિશ્વની વ્યવસ્થા શું છે એને સમજવું એટલે વિશ્વની વ્યવસ્થતા સમજવા બરાબર છે.' આબંન્ને વ્યવસ્થાઓને આગમ અને અધ્યાત્મના નામથી સમજવામાં આવી છે. આમાં જીવદ્રવ્ય એક વસ્તુ છે એની સ્વયં એની જ વ્યવસ્થાને અધ્યાત્મ કથન કહેવામાં આવે છે તથા જીવ સિવાયના બીજા બધા દ્રવ્યોની વસ્તુ વ્યવસ્થતા એટલે વિશ્વ વ્યવસ્થતા બતાવવાવાળા કથનને આગમ કહેવામાં આવે છે. વસ્તુ વ્યવસ્થતા તો એમ છે કે દરેક વસ્તુ પોતાના સ્વભાવ અનુસાર નિરંતર નિબંધરૂપથી પરિણમન કરતી જ રહે છે. આજે દરેક વસ્તુની વ્યવસ્થતા છે. એમાં જો કોઈ વસ્તુ બીજાની વસ્તુ વ્યવસ્થતામાં હસ્તક્ષેપ કરે અને પોતાના પરિણમનમાં બીજાના હસ્તક્ષેપને રોકી પણ શકે એવી રીતે દરેક વસ્તુના હસ્તક્ષેપ કરવાના સામર્થ્યને જો સ્વીકારવામાં આવે તો વસ્તુ વ્યવસ્થતા જ સમાપ્ત થઈ જાય છે. એટલે વસ્તુ સ્વતંત્રતાનો સ્વીકાર કરવો એ જ વસ્તુ વ્યવસ્થતા સ્વીકારવા જેમ છે. દરેક વસ્તુ પ્રત્યેક સમયે પોતાની અવસ્થાઓ પલટાવતી રહે છે. અનંતા. અનંત વસ્તુઓ એક જ સાથે એક જ સમયે પોત-પોતાનું પરિણમન ક્ય For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ જ કરે છે. છતાં પણ કોઈ પણ વસ્તુ બીજી કોઈપણ વસ્તુમાં હસ્તક્ષેપ નથી કરતી આ જ વિશ્વની વ્યવસ્થતા છે. આ વાતને આચાર્ય અમૃતચઢે સમયસાર ગાથા ૩ ની ટીકામાં નીચે પ્રમાણે સ્પષ્ટ કર્યું છે. - ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુગલ, જીવ દ્રવ્ય સ્વરૂપ લોકમાં સર્વત્ર જે કાંઈ જેટલા પદાર્થો છે એ બધા નિશ્ચયથી એકજ્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી સુંદરતા પામે છે, કારણ કે નહિ તો અન્ય પ્રકારના શંકર વ્યતિકર આદિ બધા દોષ આવી જશે. આ બધા જ દ્રવ્યો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેવાવાળા અનંત ધર્મોના સમુહને ચુંબન કરે છે, સ્પર્શ કરે છે તથાપિતેઓ એક બીજાને સ્પર્શ નથી કરતા. અત્યંત નિકટ એક ક્ષેત્રાવગાહરૂપી તિષ્ઠ રહેવા છતાં પણ પોતાના સ્વભાવ (સ્વરૂપથી) સદાકાળ ગ્યુતનથી થતાપરરૂપ પરિણમનન કરવાથી પોતાની અનંત વ્યક્તિ (પ્રગટતા) નષ્ટ નથી થતી એટલે જે ઢોર્ણ ભાંતી (શાશ્વત) સ્થિર રહે છે અને સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્ય બની હેતુતાથી (નિમિત્તભાવથી) તેઓ હંમેશા વિશ્વનો ઉપકાર કરે છે, વિશ્વને ટકાવી રાખે છે. આના ઉપરથી એ નિષ્કર્ષ નીકળે છે વિશ્વની પ્રત્યેક વસ્તુ અથવા દ્રવ્ય પ્રત્યેક સમયે સમયે સ્વતંત્રતાથી પોત-પોતાના ગુણ પર્યાયોમાં પરિણમન કરતા જ રહે છે. પરના ગુણપર્યાયોમાં પરિણમન કરવાનું અશક્ય હોવાથી કોઈપણ દ્રવ્ય પરના પરિણમનમાં કાંઈ કરતું નથી અને કંઈકરવાની અપેક્ષા પણ રાખતું નથી. છતાં પણ બધાના પરિણમન એક સાથે હોવાથી એના પરિણમનમાં કોઈ અન્યદ્રવ્યનું કોઈ પણ પરિણમન સહજ રૂપે, કોઈપણ બીજા પ્રયાસ વગર અનુકૂળ અથવા પ્રતિકુળદેખાવા લાગે જ્યારે એ અનુકૂળ અથવા પ્રતિકૂળ દેખાતા દ્રવ્યના પરિણમનને ખબર પણ નથી કે મારું પરિણમન કોઈને અનુકૂળ પ્રતિકૂળ થઈ રહ્યું છે. પણ ખરેખર એમ નથી. ખરેખર સમસ્ત દ્રવ્યોના પરિણમન અર્થાત પર્યાયો કોઈના પણ માટે અનુકૂળતા અથવા પ્રતિકુળતા ઉત્પન્નર્યા વગર પોતપોતાનાક્રમ અનુસાર અનાદિ-અનંતકાળ સુધી નિબંધ (ગતિ) પણે પરિણમન કરતી જ છે. આ આંગમસમ્મત વિશ્વની વ્યવસ્થા છે. ઉપરોકત છ દ્રવ્યમાં પાંચ દ્રવ્યો તો અચેતન છે, તેમા જ્ઞાનનો અંશ પણ નથી, એ તો જાણતા પણ નથી બીજાનું શું થઈ રહ્યું છે. પોતાનું શું થઈ રહ્યું છે તો પછી બીજાને અનુકૂળ પ્રતિકૂળ કેવી રીતે બની શકે?તેથી આ કરવા માટે તેઓ અસમર્થ છે. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ કોઈ કોઈ ના પરિણમનમાં ખરેખર સાધક કે બાધક થઈ જ નથી શક્ત અને જો ખરેખર એવું કરવા લાગે તો સંપૂર્ણ વિશ્વની વ્યવસ્થા બગડી જાય. ધર્મ, અધર્મ, આકાશ, કાળ, અને પુદ્ગલ માં આ જાણવાની વ્યવસ્થતા ન હોવાથી તેઓને તો બીજાના અસ્તિત્વની પણ જાણનથી પછી હસ્તક્ષેપનો પ્રશ્ન જ ક્યાં છે. • આ પ્રમાણે દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય સહજ રીતે પોતાના ક્રમ પ્રમાણે પરિણમન રૂપ કરતાં રહે એમાં જ એ બધાની સુંદરતા છે અને આ વિશ્વની સુંદર વ્યવસ્થતા છે. - વિશ્વ શું છે? આ વિશ્વનું વિસ્તાર વર્ણન આ પ્રમાણે છે : • દ્રવ્ય સમૂહ આ વિશ્વ છે. જેને લોક પણ ક્યું છે. જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકય અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. આ છે દ્રવ્ય છે. તેમાં જીવ દ્રવ્ય ચેતન છે. બાકી બધા અજીવ છે. જેમાં આ દ્રવ્યો રહે છે તેને લોક = લોકાશિ અને બાકીના ભાગને અલોક = અલોપ્રકાશ હે છે. આ લોકના (લોકાશિ) મુખ્ય ત્રણ ભેદ છે . ૧. ઊર્ધ્વલોક ૨. તિછલોક (મધ્યલોક) ૩. અધોલોક * ઊર્ધ્વલોકમાં લોકગ્રસ્થાનેથી નીચે નીચે મશઃ સિદ્ધ પરમાત્મા, સિદ્ધ - શિલા, પાંચ અનુત્તર, નવ ગ્રેવેયક, બાર વૈમાનિક દેવ લોક રહેલા છે. તે ઉપરાંત નવ લોકેતિક અને ત્રણ કિલ્મીકિ દેવોના સ્થાનો છે. * તિથ્વીલોકમાં જ્યોતિષચક્ર, મેરુપર્વત, જબૂદીપ, ઘાતકીખંડ, પુષ્કરાર્ધખંડ તથા અસંખ્ય દ્વીપ-સમુદ્રો તથા તિર્થ જૅક દેવો, વાણવ્યંતર તથા વ્યંતરદેવોના સ્થાન છે. * અધોલોકમાં ભવનપતી તથા પરમાધામી દેવોના સ્થાન છે અને તે પછી પહેલી થી સાત નરકના ક્રમશઃ સ્થાનો છે. જેના નામ આ પ્રમાણે છે. ૧. રત્નપ્રભા ૩. વાલુકાપ્રભા ૫. ધૂમપ્રભા છે. મહાતય પ્રભા ૨. શર્કરા પ્રભા ૪. પંકપ્રભા ૬. તમ પ્રભા For Personal & Private Use Only 'WWW.jainelibrary.org Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૩ • જમ્બુદ્વીપના સાત ખંડ થઈ ગયા છે. ૧. ભરતક્ષેત્ર ૩. હરીવર્ષ ૫. રમ્યક ૭. ઐરાવત્ ૨. હૈમવત ૪. વિદેહ ૬. હરણ્યવત્ જમ્બુદ્વીપના ચારે બાજુ લવણ સમુદ્ર છે. તેની આજુબાજુ ઘાતકી ખંડ છે. તેની આજુબાજુ કાલોદધિ સમુદ્ર અને તેને આજુબાજુ પુષ્કરદ્વીપ છે. ઉપરોક્ત ક્ષેત્રને નરલોક કહે છે પાંચમેરુસંબંધી પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર, પાંચ વિદેહક્ષેત્ર, એવી રીતે મળીને ૧૫ કર્મભૂમિ છે. જ્યાં અસી, મસી, કૃષી, સેવા, શિલ્પ અને વાણિજ્ય એ છ કર્મોની પ્રવૃત્તિ છે તેને કર્મભૂમિ કહે છે. જ્યાં એ છ કર્મોની પ્રવૃત્તિ હોતી નથી તેને ભોગભૂમિ કહે છે. આ લોકની બરાબર વચ્ચે ત્રસનાડી ઉપરથી નીચે સુધી હોય છે. તેમાં બધા ત્રસ અને સ્થાવર જીવો રહે છે. બે ઈન્દ્રિયથી પંચેન્દ્રિયોમાં જન્મ લેવા વાળા જીવોને ત્રસ કહે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, અને વનસ્પતિમાં જન્મ લેવાવાળાને સ્થાવર કહે છે ચૌદ રાજલોકમાં અનંતાજીવો ઠાંસીઠાંસીને ભરેલા છે. જેને સૂક્ષ્મ નિગોદના ગોળા કહેવામાં આવે છે. તેવા એક ગોળામાં અસંખ્ય શરીર અને એકેક શરીરમાં અનંતા નિગોદના જીવો હોય છે. મનુષ્ય, નારકી, તિર્યંચ અને દેવ એમ ચાર પ્રકારનાં સંસારી જીવ છે. લોકમાં અનંત જીવો છે. એકેક જીવ અસંખ્યાત પ્રદેશના સમુદાયરૂપ હોવાથી જીવાસ્તિકાય હેલ છે. ચૌદ રાજલોકના જેટલા આકાશ પ્રદેશો તેટલા એક જીવના આત્મ પ્રદેશો હોય છે. * દ્રવ્ય જીવો અનંતા છે. * ક્ષેત્રથી પ્રત્યેક જીવ પોતાના શરીર જેટલા આકાશ ક્ષેત્રમાં વ્યાપીને રહેલો હોય છે. સર્વ જીવો ચૌદ રાજલોકમાં રહેલા છે. લોકાકાશની બહાર જીવો નથી. લોકાશના અસંખ્યાતા પ્રદેશમાં તે પ્રદેશોથી અનંતગુણ જીવો ભરેલા છે. દરેક જીવના પ્રદેશસમુહનો સંકોચ વિકાસ થવાનો સ્વભાવ હોવાથી અને આકાશ ક્ષેત્રનો અવગાહ આપવાનો સ્વભાવ હોવાથી એક જ આકાશખંડમાં ઘણા જીવો સમાઈને રહે છે. * કાળથી જીવ અનાદિ-અનંત છે. જીવને કોઈ બનાવતા નથી. તેમ કોઈ એનો નાશ કરી શકતા નથી. જીવદ્રવ્યનવાબને નહિ, એનો સર્વથા વિનાશ For. Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ४४ થાય નહિ, ત્રણે કાળમાં હતા, છે અને હોવાના. જીવના જન્મ મરણનો વ્યવહાર તે તે ભવરૂપ અવસ્થાઓના પરિવર્તનથી ગણાય છે. ઈન્દ્રિયોશરીરબળ-મનબળ-વચનબળ-શ્વાસોશ્વાસ અને આયુષ્યએદ્રવ્યપ્રાણો છે. તેના વડે જીવો જીવન જીવે છે. એ દ્રવ્ય પ્રાણોથીજીવવિખુટો પડે તેને મરણ કહેવાય છે. મરણ પછી નવા ઉત્પત્તિ સ્થાને જઈને પુનઃ પ્રાણને ધારણ કરે છે. તે જન્મકહેવાય છે. આમ જગતમાં સંસારીજીવોનો જન્મ મરણ થયા કરે છે. * આત્મામૂળભૂતશુદ્ધસ્વભાવે અરૂપી-અવિકારી-નિરંજન-શુદ્ધસ્વરૂપી અને અનંત જ્ઞાનાદિમય-અનંત સુખમય છે. પરંતુ અનાદિથી પુદ્ગલ કર્મના સંયોગથી-વિકારી, રાગ-દ્વેષી, ક્રોધી-કામી-માયી-લોભી, નાનો-મોટો, કાળો-ધોળો, દીન-અભિમાની, રાજા-રંક, દેવ- ઘનવ, પશુ-નારકી વગેરે દશાવાળો થાય છે અને તે નામથી ઓળખાય છે. દ્રવ્યથી મૂળ સ્વરૂપે રહે છે અને પર્યાયથી એની અવસ્થાઓ બદલાય છે. દ્રવ્ય-પર્યાય એક બીજા વિના રહી શકતા નથી. કોઈ કાળે દ્રવ્ય પર્યાય વિનાનું હોય નહિ અને પર્યાપદ્રવ્ય વિના રહે નહિ. ગુણથી જીવો ઉપયોગ સ્વભાવવાળા છે. ઉપયોગ વિના જીવ હોય નહિ. ઉપયોગ જીવમાં જ હોય, જડમાં ન હોય. ઉપયોગ એટલે જ્ઞાન-દર્શનનું સ્કૂરણ. • પુદ્ગલ દ્રવ્યઃ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન આકૃતિવાળું છે. દ્રવ્યથી અનંતા છે, ક્ષેત્રથી લોક વ્યાપી છે, કળથી અનાદિ અનંત છે. ભાવથી વર્ણાદિયુક્ત છે. ગુણથી પૂરન-ગલન સ્વભાવવાળું છે. પુદ્ગલના સ્કંધ દેશ-પ્રદેશ-પરમાણું એમ ચાર ભેદ છે. . • કળનવાને જુનું કરે છે. વર્તના, પરિણામ, ક્રિયા અને પરાપરત્વ એ કાળનો ઉપકાર છે. વર્તના = સર્વ પદાર્થોનું તે તે સમયે ઉત્પત્યાદિ રૂપે હોવું તે. પરિણામ = બાળ-યુવાન-વૃદ્ધ વગેરે ભિન્ન ભિન્ન અવસ્યા. ક્યિા = પરિણામનું રૂપાંતર. પરત્ત્વ = મોયપણું, જુનાપણું. અપરત્ત્વ = નાનાપણું, નવાપણું. સમય આવલિકા વગેરે કાળના વિભાગો છે.વ્યવહારનયથીકાળ એ દ્રવ્યરૂપ છે. કાળ દ્રવ્ય-દ્રવ્યથી અનંત છે. ક્ષેત્રથી મનુષ્ય ક્ષેત્ર વ્યાપી છે. કાળથી For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૫ અનાદિ અનંત છે. ભાવથી-વર્ણ-ગંધ-રસ-સ્પર્શથી રહિત છે. ગુણથી નાનું, મોટું, નવું, જુનું વગેરે બતાવનાર છે. એનાર્કંધ-દેશ-પ્રદેશ વગેરે ભેદ થતા નથી. એક સમય ગયા પછી બીજે સમય આવે. કાળમાં સમયોનો સમુદાય નહિ હોવાથી અસ્તિકાય ન કહેવાય. કાળનું માપ: સૌથી જધન્ય સમય છે. અસંખ્ય સમય = ૧ આવલિકા ૨૫૬ આવલિકા = ૧ક્ષુલ્લક ભાવ ૧૭-શુલ્લક ભાવ = શ્વાસોચ્છવાસ. ૭ પ્રાણ = ૧સ્તોક ૭ સ્તોક = ૧ લવ ૭૭ લવ = ૧ મુહુર્ત-૪૮મિનિટ =બે ઘડી. ૩૦ મુહુર્ત = ૧દિવસ ૩૬૦ દિવસ= ૧વર્ષ ૮૪ લાખ વર્ષ= ૧પૂર્વાગ. ૮૪ લાખ પૂર્વાગ=૧ પૂર્વ= ૭૦૫૬૦ અબજ વર્ષ. ૧ પલ્યોપમ = અસંખ્યાત વર્ષ. ૧૦ ક્રોડાકોડી પલ્યોપમ = ૧ સાગરોપમ ૧૦ ક્રોડાકોડી સાગરોપમ =૧અવસર્પિણી ૧૦ ક્રોડાકોડી સાગરોપમ =૧ઉત્સર્પિણી ૧ અવસર્પિણિ+ઉત્સર્પિણિ = ૧ કાળચક્ર. આ કાળચક્રના બે વિભાગ પડે છે. પૂર્વાર્ધમાં ૬ અને પશ્વિમાર્ધમાં ૬ તે એક એક વિભાગને આરો કહેવામાં આવે છે. અવસર્પિણિના છ આરાઃ * ૧ લો આરો સુખમ સુખમ - ૪ ક્રોડાકોડી સાગરોપમ * ૨ જો આરો સુખમ - ૩ ક્રોડાકોડી સાગરોપમ * ૩ જો આરો સુખ-દુઃખમ્ - ૨ ક્રોડાકોડી સાગરોપમ * ૪ થો આરો દુઃખ-સુખમ્ - ૧ ક્રોડાકોડી સાગરોપમ ઓછા ૪૨૦૦૦ વર્ષ ૫ મો આરો દુઃખમ્ - ૨૧ હજાર વર્ષ છે કે e :ખમ - ૨૧ હજ or persenal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪ ૬ અવસર્પિણી કાળની ઊંધી ગતિએ ઉત્સર્પિણી કાળ જાણવો. ચોવીસ તીર્થંકર ચોથા આરામાં જ ભરતક્ષેત્રમાં થાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશા ચોથો આરો જ વર્તે છે. હમણાં આ ભરતક્ષેત્રમાં પાંચમો હુંડા અવસર્પિણી કાળ ચાલે છે. આવા અનંત કાળચક્રનો ૧પુદ્ગલ પરાવર્તન કાળ થાય. વિશ્વ વ્યવસ્થતામાં જીવ દ્રવ્યની વ્યવસ્થતા જ્યારે બધા જ દ્રવ્ય પોત પોતાના સ્વભાવરૂપ પરિણમન કરી રહ્યા છે તો જીવદ્રવ્ય પણ સ્વયં એક વસ્તુ છે એટલે વસ્તુ વ્યવસ્થતા અનુસાર પોતપોતાની પર્યાયથી અતિરિક્ત ખીજું શું કરી શકે ? એટલે જીવ પણ નિરંતર પોતાની પર્યાયોને નિર્બાધરૂપથી તો જ રહે છે. જીવનો સ્વભાવ જાણવાનો છે, એટલે આ આત્માની ‘જાણનક્રિયા’ ક્યારેય પણ અટક્તી નથી, કોઈ પણ અવસ્થામાં જીવ પણ નિરંતર પોતાની સ્વાભાવિક ક્રિયા-પરિણમન જ કરે છે. પોતાની સ્વાભાવિક ક્રિયા દ્વારા જે-જે વસ્તુઓને જાણે છે એમને એના જ્ઞાનના જ્ઞેય અથવા નિમિત્ત હેવામાં આવે છે. પર વસ્તુઓ સાથે આત્મા (જીવ) નો અગર કોઈ સંબંધ હેવામાં આવે તો પરમ-પવિત્ર એક માત્ર જ્ઞેય- જ્ઞાયક સંબંધ જ છે, અન્ય કોઈપણ પ્રકારનો કિંચિતમાત્ર પણ સંબંધ નથી. આ આખા વિશ્વની વ્યવસ્થતા એ છે કે વિશ્વના બધા જ દ્રવ્ય પોત પોતાની સ્વાભાવિક પર્યાયોમાં નિરંતર પરિણમનતારહે અનેકોઈઅન્ય પરિણમનમાં હસ્તક્ષેપ ન કરે. જે પરિણમિત થાય છે તે ર્તા છે, જે પરિણામ છે તે કર્મ છે અને જે પરિણતિ છે તે ક્રિયા છે. આ ત્રણેય વસ્તુ સ્વરૂપમાં અભિન્ન છે . વસ્તુ એક જ સઠા પરિણમિત થાય છે – એક્ના જ સદા પરિણામ થાય છે અને એક જ પરિણતી ક્રિયા થાય છે. કારણ કે અનેકરૂપ થવા છતાં વસ્તુ એક જ છે, ભેદ નથી. બે દ્રવ્ય એક થઈને પરિણમતા નથી, બે દ્રવ્યોના એક પરિણામ નથી હોતું અને એ દ્રવ્યોની એક પરિણતી નથી હોતી. કારણકે અનેક દ્રવ્ય સદા અનેક જ રહે છે -તે બદલી એક નથી થઈ જતા. ♦ એક દ્રવ્યના બે કર્તા નથી હોતા અને એકદ્રવ્યના બે ક્મ નથી હોતા તથા એક દ્રવ્યની બે ક્રિયાઓ નથી હોતી. કારણકે એક દ્રવ્ય અનેરૂપ નથી થતું. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ४७ • એક દ્રવ્ય પોત-પોતામાં રહીને માત્ર પોતાની સ્વયંની પર્યાયને જ કરી શકે છે - અન્ય કોઈ પણ દ્રવ્યમાં કિંચિતમાત્ર પણ કરી શકતું નથી. આ સિદ્ધાંત જો સમજમાં અને શ્રદ્ધામાં નિઃશંક્તાથી ઉત્પન્ન થઈ જાય તો બધી જ આકુળતાનો અંત આવી જાય અને સંપૂર્ણ સુખદ સ્થિતિ ઉત્પન્ન થઈ જાય. યથાર્થ સ્વરૂપની સમજણ છ દ્રવ્ય સ્વરૂપ આ લોકમાં અનંતાઅનંત દ્રવ્યોની ભીડમાં ખોવાયેલો આપણો પોતાનો નિજ આત્માતેની અનેક ઉપાયોદ્વારા ભિન્નતાને ઓળખીને, અન્ય પદાર્થોની સાથે આપણી કલ્પનાઓથી માની લીધેલા સંબંધોને તોડી, આપણી સ્વતંત્ર સત્તાનો સ્વીકાર કરી આપણા પોતાનામાં શ્રદ્ધા જાગૃત કરવાની છે. mતમાં બધા જ દ્રવ્યો ઉત્પાદ-વ્યય-ધ્રોવ્ય યુક્તથી સત્ છે. એનામાં હું પણ સ્વયં એક સત્ છું. મારી સત્તા મારા સ્વચતુષ્ટયમાં છે એટલે મારી સત્તામાં ઈનો પ્રવેશ, હસ્તક્ષેપ નથી અને થઈ પણ શકે એમ નથી. આવી સ્થિતિમાં જગતના કોઈપણ દ્રવ્યોના કાર્યોમાં ઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરવાનો અધિકાર કેવી રીતે હોઈ શકે? આવી રીતે જગતના બધા દ્રવ્યોના પરિણામોથીમારો કોઈ સંબંધ ન હોવાને લીધે મારા માટે બધા જ પરદ્રવ્યો ઉપેક્ષણીય એટલે ય માત્ર છે. એટલે અનેક પરિણમનના કારણે મારી કોઈપણ પ્રકારની આકુળતા ઉત્પન્ન હોવાનું કારણ જ નથી રહેતા. મારા આત્માનાભલા અથવાબુરા અર્થતહાનિ અથવા લાભ પહોંચાડવાવાળો એક માત્ર સ્વયં હું જ છું. એવી જ રીતે મારો સુધાર પણ હું સ્વયં જ કરી શકું છું. એટલે મારા કલ્યાણને માટે મને મારામાં જ અનુસંધાન કરીને યથાર્થ માર્ગ શોધવો પડશે અને મારામાં જ પ્રગતિ કરવી પડશે. આવી શ્રદ્ધા જાગૃત કરી લઈને આત્માર્થી પોતાના આત્મ-દ્રવ્યમાં જ યથાર્થ માર્ગ શોધવાની શરૂઆત કરે છે. એટલે અંતરદશાની અનુસંધાનની વિધિ જાણવા માટે આત્માની અંતરદશા, તસ્વનિર્ણય અને ભેદ વિજ્ઞાનના વિષયો દ્વારા આત્માનો અનુસંધાન કરવાનો ઉપાય શરૂ થાય છે. આ જ વાતને સ્વરૂપનીયથાર્થસમજણ પણ કહી શકાય. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ - ૪૮ તો સૌથી પહેલાં આત્માના યથાર્થ સ્વરૂપની સમજણગુરુગમ્ય પ્રાપ્ત કરવી જોઈએ. આજીવે પોતાનાયથાર્થ સ્વરૂપની સમજણના અભાવમાં અનંતકાળ સુધી દુઃખ જ અનુભવ્યું છે અને એ દુઃખનો અંત લાવવા આ પ્રથમ જ કાર્ય કરવાનું છે. આવી રીતે સમગ્ર પ્રકારે જ્યારે જીવ પોતાની અંતરદશાનું અનુસંધાન કરે છે. તો ત્યાં એને બે પરસ્પર વિરોધી વાત જોવામાં આવે છે, આત્માના સ્વરૂપના બે પડખાં જાણવામાં આવે છે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાએ પલટાય. • એને એક બાજુ ત્રિકાળી, સ્થાયી, નિત્ય એવો છુવાશદેખાય છે અને બીજી બાજુક્ષણ-ક્ષણમાં બદલાતો-પરિવર્તનશીલ, અસ્થાયી, અનિત્ય, પર્યાયાંશ દેખાય છે. ચક્કીના બે પડની જેમ નીચેનો પડ-નિત્ય, સ્થાયી તેમજ ઉપરનો ફરતો, પલટાતો પડ જોવા મળે છે. આચાર્યોએ પણ દ્રવ્યની અર્થાત્ સની પરીભાષા પણ ઉત્પાદ વ્યય ધોવ્ય યુકત સત્ જ બતાવી છે. • ઉપર યુક્ત સત્ દ્રવ્યમાં ક્યું પડખું હેય અને ક્યું ઉપાદેય અને કોની શ્રદ્ધા કરવી એ જ નિર્ણય કરવાનો છે. આવી રીતે પોતાના આત્માની અંતરદશાને સમજીને ધુવાંશરૂપ સ્વ આત્મ તત્ત્વ (જ્ઞાયક) - ભગવાન આત્મામાં સ્થાપના કરવાની મુખ્યતાથી સમસ્ત સ્થિતિને ભેદ જ્ઞાન અને સારી રીતે અનુસંધાનપૂર્વક સમજીને સ્વને સ્વના રૂપમાં પરને પરના રૂપમાં માનીને, હેયને ત્યાગવા યોગ્ય અને ઉપાદેયને ગ્રહણ કરવા યોગ્ય સ્વીકાર કરીને, યથાર્થ માર્ગની શોધ કરી આત્માની ઉપલબ્ધિ કરવાની છે. અહીંયા આ વાત બરાબર સમજવાની છે. જે ધુવાશ છે તે તો નિત્યત્રિકાળી-સ્થિરભાવ છે. જેને જ્ઞાયક અથવા ત્રિકાળી- ભગવાન આત્મા કહેવામાં આવે છે જે નિષ્ઠાય છે જે પરિણામી છે -જે પરમ પરિણામિક ભાવ છે અને જેમાં કાર્ય થાય છે, પરિણમન થાય છે તે તો પર્યાયાં છે જે સદાપલટતું રહે છે. જેનું આયુષ્યમાત્ર એક સમયનું છે-તે વિનાશી છે અને આશ્રય કરવા યોગ્ય નથી. આવી પર્યાય જ્યારે ત્રિકાળી ધ્રુવ સન્મુખ થઈપરિણમિત થાય છે અને છેવટે જ્યારે હું જ્ઞાયક જ છું એવાસુરે પરિણમી જાય છે ત્યારે આત્માનુભૂતિ થઈ જાય છે. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૯ - જૈન દર્શનનો સાર • હું ત્રિકાળી શુદ્ધચેતન્ય જ્ઞાયક ભાવ છું. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અનંતસુખ એવા અનંત ગુણોનો ભંડાર છું. મહા વૈભવશાળી છું. હું જ્ઞાનાનંદ સ્વરૂપી અજર, અમર, અવિનાશી એવો ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ સદશા વર્તતો-સ્વયં પ્રકાશમાન એવો જ જ્યોતિ છું. • હું સ્વતંત્ર છું, સ્વાધીન છું અને મારું સર્વ કાર્ય પૂર્ણ કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છું. મને મારા કાર્ય માટે રંજ માત્ર પણ બીજા કોઈની સહાયની અપેક્ષા નથી. હું મારામાં પરિપૂર્ણ છું. સર્વથા સર્વથી ચારો જ છું. આવો અનંત ગુણોનો ઘનકંદ-નિજ સુખનો ધણી-વર્તમાન અવસ્થામાં પોતાને દુઃખી કેમ માની રહ્યો છે. જે સ્વરૂપ સમજયા વિના પામ્યો દુ:ખ અનંત.... આ જીવને અનાદિ કાળથી એક સમય માટે પણ પોતાના સાચા સ્વરૂપનું ભાવભાસન થયું નથી અને એની પોતાના સ્વરૂપની ભ્રાંતિના અપરાધના ફળ સ્વરૂપ અનંત સંસારનું પરિભ્રમણ કરી રહ્યો છે. અનંત મહા દુઃખ ભોગવી રહ્યો છે. • તો મારું સ્વરૂપ શું છે ? * છ દ્રવ્ય સ્વરૂપ આલોકમાં અનંતદ્રવ્ય છે, એ બધામાં એ બધા અનંતથી અલગ હું એક જીવ દ્રવ્ય છું * સત્ વસ્તુનો સ્વભાવ છે એટલે સતરા નક્ષમ,૩૬, ચ, ત્રચયુવત સત્ અર્થાત પ્રત્યેક વસ્તુ સત્ સ્વભાવી હોવાથી પોત પોતાના સ્વભાવમાં સદા શાશ્વત બની રહે છે અને એ સદાનિત્યબની રહેવા છતાં પણ પ્રત્યેક સમય પોતે પોતાથી પોતાની અવસ્થાઓ પલટાવતી અનંતકાળ સુધી સત્તામાં ટકી રહે છે. * ગુજ પર ક્યું સૂત્ર અનુસાર પ્રત્યેક દ્રવ્યના સ્વયં પોતાની ગુણવત્તા પ્રમાણે, શક્તિઓ, યોગ્યતા, ગુણ હોય છે તથા તે દ્રવ્ય પોતપોતાના ગુણમાં નિરંતર પલટન કરતાં જ રહે છે જે પલટવાની અવસ્થાને પર્યાયક છે. એટલે વસ્તુ ગુણ-પર્યાયવાન જ હોય છે. આત્મા દ્રવ્ય નિત્ય છે પર્યાયે પલટાય . For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આ વસ્તુના પરસ્પર વિરોધી બે પડખા છે. ૧. ધુવાંશ-નિત્ય પડખુ ૨. પર્યાયાંશ-પલટતું પખું. ચક્કીના બે પડની જેમ નીચેનું ધ્રુવ-ઉપરનું પલટાતું. જે ધ્રુવ પડખું છે તે જ્ઞાયક ભગવાન આત્મા-જે નિષ્ક્રીય છે અપરિણામી છે, પરમ પરિણામિક ભાવ છે. જેમાંથી એક પણ ગુણ વીખરાઈને ક્યાં જતું નથી, ઘનપિંડ છે, બીજું કોઈ એમાં પ્રવેશ કરી શકતું નથી. એવું નકર છે – હંમેશા એ શુદ્ધ જ છે-તે કાંઈપણ કરતોનથી-મૌન છે -જે કાંઈપણ કાર્ય થાય છે તે પર્યાયમાંપલટાતાં પડખામાં થાય છે-જે પરિણામ છે-પરિણતી છે. એ બધું પર્યાયમાં શુદ્ધતા-અશુદ્ધતા, શુભાશુભ ભાવ જે કાંઈપણ થાય છે તે પર્યાયમાં. આ સક્રિય પડખું-જેનું આયુષ્ય માત્ર એક ક્ષણ છે.. હવે જ્ઞાયક તો મૌન છે. તેની ઓળખાણ-પ્રસિદ્ધિ આ પર્યાય આપે છે. પણ અનાદિ કાળથી આ ક્ષણભંગુર પર્યાયે જ્ઞાયકની પ્રસિદ્ધિને બદલે હંમેશા પોતાની જ પ્રસિદ્ધિ આપી છે, હું દુઃખી છું એવા ગીત ગાતાઆધ્રુવ શાયકને પર્યાયજેટલો જ માન્યો છે- આ છે એની અનાદિની ભૂલ. આ પર્યાયની જે માન્યતાની ભૂલ છે તેને જ મિથ્યાદર્શન કહેવામાં આવે છેજે મહા ભયંકર પાપ હોવાથી દુઃખનું કારણ છે. આ પર્યાયની ભૂલ નીચે પ્રમાણે જોવામાં આવે છે. ૧. એકવુબુદ્ધિ અથવા અહં બુદ્ધિ-પરમાં પોતાનું એકત્વ કરે છે. ૨. મમત્વબુદ્ધિ-પરને પોતાના માને છે ૩. કર્તુત્વ બુદ્ધિ-પરનું કાર્ય હું કરી શકું છું એમ માને છે ૪. ભોકતૃત્ત્વ બુદ્ધિ-પરને હું ભોગવું છું એમ માને છે. ૫. શેયત્ત્વ બુદ્ધિ-પર પદાર્થોને હું જાણું છું એમ માને છે. આ પાંચ બુદ્ધિઓનો નાશ કરી, એ વર્તમાન પર્યાય જે પોતાનું અહમ્ પરમાંકે પોતાનામાં સ્થાપે છે એ દષ્ટિ બદલાવી અને પોતાનું અહમ્ આજ્ઞાયક ભગવાનમાં સ્થાપે એસન્મુખથાય-એટલેકે પોતાનોબોલવાનો સૂર બદલાવી એમ કહેવા લાગે કે હું જ્ઞાયક ભગવાન છું - જે પરિણામી છે તે અપરિણામી થઈ જાય તો શાયક અનુભવમાં આવે અને આત્માનુભૂતિ સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ જાય - એ સમયથી જીવ સુખી થઈ જાય. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૧ મેંજ્ઞાનાનંદ સ્વભાવી હું મેં હું અપને મેં સ્વયં પૂર્ણ, પરકી મુજમેં કુછ ગબ્ધ નહી મેં અરસ અરૂપી અસ્પર્શી, પરસે કુછ ભી સમ્બન્ધ નહીં મેં રંગ-રાગસે ભિન્ન ભેદ સે, અભી મેં ભિન્ન નિરાલા હું મેં હું અખંડ ચૈતન્ય પિંડ, નિજ રસમેં રમનેવાલા હું મ હી મેરા કર્તા-ધર્તા, મુઝ મેં પરકા કુછ કમ નહીં મેં મુઝ મેં રહનેવાલા હૈ, પરમેં મેરા વિશ્રામ નહીં, મેંશુદ્ધ, બુદ્ધ, અવિરુદ્ધ એક, પર-પરિણતિસે અપ્રભાવી હું, આત્માનુભૂતિ સે પ્રાપ્ત તત્ત્વ, મેં જ્ઞાનાનંદ સ્વભાવી હૈ. છૂટે દેહાધ્યાસ તો, નહિ કતાં તું કર્મ નહિ ભોકતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂ૫, અનંત કરન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ-બુદ્ધ ચૈતન્યશન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું , કર વિચાર તો પામ - આત્મસિદ્ધિશાસ્ત્ર આત્મભાવના હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદરૂપ એકસ્વભાવ છું, નિર્વિકલ્પ છું, ઉદાસીન છું, નિજ નિરંજનશુદ્ધાત્માનાસભ્યશ્રદ્ધાન, જ્ઞાન, અનુષ્ઠારૂપનિશ્ચયરત્નત્રયાત્મક નિર્વિકલ્પસમાધીથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપસુખાનુભૂતિમાત્રલક્ષણ દ્વારા સ્વસંવેદન જ્ઞાન વડે સંવેદ્ય, ગમ્ય, પ્રાપ્ય-ભરિતાવસ્થ છું. રાગ-દ્વેષમોહ-ક્રોધ-માન-માયા-લોભ-પંચેન્દ્રિયવિષયવ્યાપાર, મન-વચન-કાયા વ્યાપાર, ભાવકર્મદ્રિવ્યકર્મ-નોકર્મ, ખ્યાતિ-પૂજા-લાભ, દૃષ્ટભુત અનુભૂત ભોગ-આકાંક્ષારૂપ નિદાન-માયા-મિથ્યા-ત્રણ શલ્ય આદિ સર્વ વિભાવ પરિણામરહિત છું, શૂન્ય છું. શુદ્ધ નિશ્ચયનયે હું આવો છું તથા ત્રણે લોક અને ત્રણે કાળે બધાય જીવ આવા છે. આવી રીતે મન-વચન-કાયાથી અને કૃત-કારિતઅનુમોદનાથી આ આત્મભાવના નિરંતર ભાવવી કર્તવ્ય છે. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ સામાયિકનું સ્વરૂપ • સમ્યગ્દર્શન થયા પછી પોતે જ્ઞાયક અને પોતે શેયરૂપ થઈ પોતાના આત્મા સિવાય સર્વ પરદ્રવ્યોથી પોતાનો ઉપયોગ હટાવી પોતાના જ્ઞાતા દ્રષ્ટારૂપ આત્મસ્વરૂપમાં જ એકરૂપ થઈ આત્માને પોતાના ઉપયોગનો વિષય બનાવવો અથવા રાગ-દ્વેષને હટાવી, સમભાવ પ્રાપ્ત કરી, માધ્યસ્થ ભાવરૂપ આત્મલીન થઈ ઉપયોગની પ્રવૃતિમાં સમાઈ જવું એવું જેનું પ્રયોજન છે તે સામાયિક છે. સાચું સામાયિક સ્વરૂપ * દરેક આત્મા સદા એક શાશ્વત, નિર્મળશાન સ્વભાવી છે. તેથી પુણ્ય, દયા, દાન, તપકે બીજા શુભ ભાવો વિકારી, ક્ષણિક અને આત્માને નુકસાન કરનારા છે. શરીર આત્માથી તદ્ન જુદું છે. તેથી આત્મા તેનું કાંઈ કરી શક્તો નથી. તો પછી સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનદોલત વગેરે પ્રત્યક્ષ ભિન્ન પદાર્થો આત્માના હોય જ ક્યાંથી? તેમજ આત્મા પણ તેમનું કાંઈ પણ કેમ કરી શકે? તે પદાર્થો આત્માને સુખ દુઃખનું કારણ નથી પણ તેમાં એકત્ત્વ બુદ્ધિ આત્માને દુઃખનું કારણ છે. પરપદાર્થોને આત્મા મેળવી શક્તો નથી, પણ તે પોતાના કારણે સંયોગરૂપે આવે છે અને પોતાના કારણે તે ચાલ્યા જાય છે. આત્મા સંયોગ વિયોગનો હર્તા કર્તા નથી- આ બધું માન્યતામાંથી કાઢી નાખવું. * આ પ્રમાણે આત્માનું સ્વરૂપ જે જીવ, યથાર્થપણે સમજ્યો હોય તે, રાગનો અંશ અભાવ કરી આત્મામાં લીન થાય તે સામાયિક છે. * સમ્યજ્ઞાનીઓના આત્મા જ સામાયિકનું સ્થાન છે. કોઈ ધર્મસ્થાન, શિલા, પૃથ્વી, પાટ કે કપડાનું પાથરણું કે ઘાસનું આસન-તે બધા આત્મા થી બાહ્ય પદાર્થ હોવાથી સામાયિકનું સ્થાન નથી. પુણ્યથી લાભ થાય, પર પદાર્થો કે પરજીવોને હું લાભ કે નુકસાન કરી શકું, તેઓ મને લાભનુકસાન કરી શકે, એવી માન્યતાને મિથ્યાત્વરૂપ બાહ્યવાસના છે. માટે તેબાહ્યવાસના છોડી કોઈપણ પર પદાર્થો મારા નથી, હું તેમનો થઈ શકું જનહિ એવો દૃઢનિશ્ચયસમ્યગ્દષ્ટિ આત્માઓને હોય છે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ * તેઓ સર્વે બાહ્ય ભાવો છોડી, સદાય આત્મામાં સમ્યક પ્રકારે સ્થિર થાય, તેને સામાયિક કહેવામાં આવે છે. * ૫૩ * પોતામાં પોતાના આત્માને જ્ઞાનદર્શનમય વિશુદ્ધ અવલોક્વો અને સમભાવની પ્રાપ્તિ કરવી તે સામાયિક છે. સામાયિક વિરોષ સ્પષ્ટતાઃ સામાયિકના બે પ્રકાર છે. ૧. નિશ્ચય સામાયિક ૨. વ્યવહાર સામાયિક નિશ્ચય સામાયિક : સમ્યગ્દર્શન - જ્ઞાન- ચારિત્ર સ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનનું ભવન (પરિણમન) માત્ર એટલે કે એકાગ્રતા લક્ષણરૂપ (શુદ્ધ આત્મસ્વરૂપ) આત્માની શુદ્ધ પર્યાય તે નિશ્ચય સામાયિક છે. વ્યવહાર સામાયિક : સભ્યષ્ટિ આત્માઓ જયારે પોતાના શુદ્ધ ઉપયોગમાં સ્થિર રહી શકતા નથી ત્યારે તેમનો પુરુષાર્થ જો કે રાગદ્વેષ તોડવા તરફ વળે છે તો પણ તેમાં અશુભ ભાવ ટળે છે અને શુભ ભાવ રહી જાય છે, તેવો પુરુષાર્થ બે ઘડી કે વધારે સમય સુધી ચાલુ રાખવાનો પ્રયાસ કરવો તે વ્યવહાર સામાયિક. સમ્યગ્દષ્ટિનું આ વ્રત છે. અર્થાત સામાયિક વ્રત સમ્યગ્દર્શન થયા પછી જ પાંચમા ગુણસ્થાને શ્રાવકને હોય છે. એનાથી નીચેની ભુમીકાવાળાને સામાયિક વ્રત હોતું નથી . જેઓ આત્માનું સ્વરૂપ ન જાણતા હોય તેવા મિથ્થાષ્ટિ જીવોને સામાચિકના સ્વરૂપની સમજણ હોતી નથી, તેથી તેમનામાં નામ સામાયિક વખતે જો મંદ કષાય હોય તો તે શુભરાગની ક્રિયાને વ્યવહારાભાસ સામાયિક કહેવામાં આવે છે. સમ્યગ્દર્શનરૂપી ભૂમિ વગર વ્રતરૂપ વૃક્ષ ન થાય . સામાયિક વ્રત માટે યોગ્યતા: જે જીવે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા પછી અંશે વીતરાગતા વધારી, વ્રત ધારણ કર્યા હોય તે જીવ સામાયિક વ્રત કરવા માટે યોગ્ય છે; આવા જીવો શ્રાવકના નામે ઓળખાતા પંચમ ગુણ સ્થાને હોય છે. સમ્યગ્દષ્ટિ ન હોય તેવા પાત્ર જીવો માટે શું? જિજ્ઞાસુ- પાત્ર જીવોએ સામાયિકનું સાચું સ્વરૂપ સમજવાની જરૂર છે. તે માટેતેમણે આચાર્યોએ લખેલાગ્રંથોમાંથી સામાયિક-પાઠ For Personal & Private Use Only ખરાખર વાચી Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તેનો અર્થ અને ભાવ ધ્યાનપૂર્વક સમજવા. ભાવ સમજયા વિના અને ભાવનું ભાસન થયા વિના સંસાર ટળી શકતો નથી. તેમજ ખરો લાભ મળતો નથી. આ સામાયિકની વિધિ મહાન, પવિત્ર અને ઉચ્ચ પ્રકારની સાધના છે. તેનું મૂલ્યાંકન ઘટાડવું જોઈએ નહિ. પોતાની મતિ કલ્પનાએ સામાયિકના માત્ર પાઠ ગોખી જઈ અને સામાયિકની વિધિ પાળનારાઓ માત્ર પોતાના ગ્રહીત મિથ્યાત્વને દ્દઢ કરે છે. અને આ બહુ મોટું નુકસાન છે. તેનાથી સુખથતું નથી માત્ર આકુળતા વધે છે. આત્માનું અહિત થાય છે. ખોટી યિાઓને ધર્મ માનવો એ મિથ્યાત્વ છે.માટે આ પાઠ અભ્યાસરૂપી બરાબર સમજવો. પ્રતિક્રમણ સમ્યગ્દષ્ટિ આત્માઓની ભાવના, આલોચના, પ્રતિકમણ વગેરે સમ્યગ્દષ્ટિ આત્માઓ જયારે આત્મસ્વરૂપમાં લીન રહી શક્તા નથી ત્યારે તેઓ વીતરાગ દેવ અને વીતરાગવાણીની સ્તુતિ ઉપરાંત પ્રાયશ્ચિતરૂપે ક્ષમાપનાના ભાવોમાં જોડાય છે. પ્રતિક્રમણમાં છ આવશ્યક આવે છે. ૧ સામાયિક ૩ સ્તુતિ ૫ પ્રત્યાખ્યાન ૨ વંદના ૪ પ્રતિક્રમણ ૬ કાર્યોત્સર્ગ. પ્રાયશ્ચિતની ભાવના: • જગતના સર્વપ્રાણીઓ સંબંધે નિર્વેરબુદ્ધિ, ગુણીઓ સંબંધે પ્રમોદ, દુઃખી જીવો સંબંધકરણાભાવ અને વિપરીત વૃતિવાળાજીવો સંબંધમાધ્યસ્થભાવ મારા આત્મામાં હો! એવી, હે જિનેન્દ્રદેવ, મારી પાર્થના છે. પ્રમાદથી કોઈ જીવ હણાયા હોય, તેમના શરીર ભિન્ન થયાં હોય, એકબીજા ભેગાં કરાયા હોય, પીડા પામ્યા હોય તે મારું દુષ્કૃત્યહે જીનેન્દ્રદેવા મિથ્યા થાઓ. પરને કોઈ મારી જીવાડી શકતું નથી તેમ સુખી દુઃખી કરી શકતું નથી એમ સમ્યગ્દષ્ટિઓ જાણે છે. તેથી પરમાં થતી ક્રિયાઓ તે દુષ્કૃત્યનથી પણ પોતાના પ્રમાદભાવ દુષ્કૃત્ય છે, તે મિથ્યા થાઓ, એવી પ્રાર્થના છે. સમ્યગ્દર્શન- શાન- ચારિત્રમાં કોઈ પણ પ્રકારના દોષ થયા હોય તો તે જિનેન્દ્ર દેવ મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ એવી મારી પ્રાર્થના છે. મેં અઢાર પાપસ્થાનક સંબંધી જે કાંઈ પાપ કર્યા હોય તેની આલોચના, નિંદા, ગહ વડે નાશ કરવાની ભાવના કરું છું. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૫ પ્રમાદ વડે સમ્યફચારિત્રની ક્રિયામાં કાંઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર થયાં હોય તેની શુદ્ધિ માટે પ્રતિક્રમણની ભાવના કરું છું. આ પ્રમાણે પ્રતિક્રમણ- પાઠમાં આવેલા ભાવો બરાબર સમજવાની જરૂર છે. જે જીવોને સમ્યગ્દર્શન પ્રગટયું ન હોય તે જીવોને કોઈપણ વ્રત, સામાયિક વ્રત, પ્રતિક્રમણ વ્રત સાચું હોઈ શકતું નથી. ભગવાને તે વ્રતોને બાળવ્રત અર્થાત મૂર્ખાઈ ભરેલાં વ્રત કહ્યાં છે. માટે પ્રથમ આત્માનું, સામાયિકનું અને પ્રતિક્રમણનું સાચું સ્વરૂપ સમજવાની જરૂર છે. આ પ્રતિકમણ પાઠ બધા જીવોને સ્વાધ્યાય કરવા લાયક છે. માટે જિજ્ઞાસુ જીવોએ તેનો સ્વાધ્યાય કરવો. ક્ષમાપના • હે ભગવાન! હું બહુ ભૂલી ગયો. • મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહિ. • તમારાં કહેલા અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહિ. તમારાં પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહિ. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહિ. હે ભગવાન! હું ભૂલ્યો, આયડયો, રઝળ્યો અને અનંતસંસારની વિટંબણામાં પડ્યો છું. • હું પાપી છું, હું બહુ મદોન્મત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! તમારા કહેલા તત્ત્વ વિના મારો મોક્ષ નથી. મારામાં વિવેક શકિત નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાઉ એ મારી અભિલાષા છે. • આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. • જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડે ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્ય પ્રકાશક છો. • હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહુ છું. એક પળ પણ તમારા કહેલા તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એજ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ! • હે સર્વજ્ઞ ભગવાન! હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર E પશ્ચાતાપથી હં કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫ ૬ ભગવાન આત્મા • ભગવાન આત્મા અનંતશક્તિઓનું સંગ્રહાલય, અનંતગુણોનુંગોદામ,અનંત આનંદનો કંદ, અનંત મહિમાવંત અતિન્દ્રિય મહાપદાર્થ છે. તેને જ્ઞાન માત્ર પણ કહેવામાં આવે છે. આત્મા જ્ઞાનમાત્ર છે એટલે કે એ શરીર, મન,વાણી અને પુણ્ય-પાપ રૂપ નથી. એક સમયની પર્યાય માત્ર પણ નથી. તે જ્ઞાન દર્શન, અકાર્યકારણ,ભાવ-અભાવ આદિ અનંત શકિતમય છે. પ્રભુ! તારા ઘરની શું વાત કહેવીતારામાં અનંત શકિતઓ ભરી પડી છે. એક એક અનંત સામર્થ્યવાન છે. એક એક શકિત અનંત ગુણોમાં વ્યાપક છે, એક એક શકિતમાં બીજી અનંત શક્તિઓનું રૂપ છે. એક એક શકિત અન્ય અનંત શકિતઓમાં નિમિત્ત છે. એક એક શક્તિમાં અનંત પર્યાયો છે, તે પર્યાયોક્રમે ક્રમે થાય છે, માટે તેઓઝમવર્તી છે. અનંતશકિતઓ એકસાથે રહે છે માટે તેઓ અક્રમવર્તી છે. આત્મદ્રવ્ય અજમવર્તી અને ક્રમવર્તી ગુણપર્યાયોનો પિંડ છે. દ્રવ્ય શુદ્ધ છે, ગુણ પણ શુદ્ધ છે. માટે તેની દૃષ્ટિકરવાથી પરિણમન પણ શુદ્ધ જ થાય છે. હું જ્ઞાન માત્ર વસ્તુછું આવીદૃષ્ટિથતાં પર્યાયમાં જીવત્ત્વશક્તિનું પરિણમન થયું, તેની સાથે જ્ઞાન, દર્શન, આનંદ, અકાર્યકારણત્ત્વવગેરે અનંતશક્તિઓની પર્યાયો ઉછળે છે, પ્રગટ થાય છે. ત્રિકાળી આત્મધર્મ એજ મૂળવસ્તુ છે. ત્રિકાળીદ્રવ્યમાં આનંદભર્યો છે, તેથી ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લેતાં પર્યાયમાં આનંદરૂપ ધર્મ દશા પ્રગટ થાય છે. ભગવાન આત્મા સર્વકાળે પ્રત્યક્ષ છે. એ શકિત અપેક્ષાએ પ્રત્યક્ષ છે, જેની દ્રષ્ટિ એના ઉપર જાય એને પ્રત્યક્ષ છે.ત્રણે કાળે નિર્મળ છે, ત્રણે મળે પ્રત્યક્ષ છે, એના સ્વરૂપમાં દયા-દાન આદિના રાગનથી. જે પ્રત્યક્ષ કરવા માગે છે તેને પ્રત્યક્ષ છે, જે વર્તમાન જ્ઞાનનો અંશ છે તેને ત્રિકાળીતરફવાળતા પ્રત્યક્ષ છે. ' • દરેક આત્મા સ્વતંત્ર - સ્વાધીને અને પોતાનું કાર્ય પૂર્ણ કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છે. આત્મામાં અનંત શક્તિઓ છે. તે પોતાનું સંપૂર્ણ કાર્ય કરે છે અને અન્ય દ્રવ્યથી ભિન્નપણે પોતાને ટકાવી રાખે છે, અન્ય દ્રવ્યો આત્માથી બહાર લોટતા હોવાથી અને અન્ય દ્રવ્યમાં આત્માનો વ્યાપ્ય વ્યાપક ભાવે અભાવ હોવાથી આત્મા જ્ઞાનાવરણીય કર્મકે શરીરાદિ અન્ય દ્રવ્યનું કાર્ય કરવા અસમર્થ છે. FPro Pae Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ પ૭ શ્રી નમસ્કાર મંત્રનું સ્વરૂપ णमो अरहंताणं णमो सिद्धाणं णमो आयरियाणं णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं નમસ્કાર મંત્ર અનાદિથી છે અને તે સર્વોત્કૃષ્ટ મહામંત્ર છે. શ્રી અરિહંત શ્રી સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુજીનું સ્વરૂપ શું છે તેનું યથાર્થ જ્ઞાન કરીને ભાવપૂર્વક તેમનું સ્મરણ કરી નમસ્કાર કરવા તે જ યોગ્ય છે. માત્ર વચનથી નમોકાર મંત્ર બોલવાથી તથા વંદના કરીને નમસ્કાર કરવા તે વાસ્તવિક નમસ્કાર નથી. પાંચ પરમેષ્ઠિનું સ્વરૂપ સમજી તેમના ગુણોનો મહિમા આવવાથી–પોતાના શુદ્ધાત્માનો મહિમા આવે છે અને પોતાની પર્યાયમાં તેમના જેવા ગુણો પ્રગટ થાય એ મહત્વનું છે. જે જાણતો હતને ગુણ દ્રવ્યને પર્યય પણ, તેજીવ જાણે આત્મને, તસુમોહ પામે લય ખરે, - પ્રવચન સાર ગાથા૮૦ નમોકાર મહામંત્રની મહિમાનું સર્વને જ્ઞાન હોવું જોઈએ. આ મહામંત્ર સમ્યજ્ઞાનની પ્રાપ્તિમાં નિમિત્તભૂત છે અને મોહ-રાગ-દ્વેષનો અભાવ કરે છે તથા વિષય કષાયોથી બચાવે છે. આ મંત્રના જાપ કરવાથી વિષય ભોગની ભાવના રહેતી નથી. માટે ઉત્તમ છે. % શબ્દમાં પંચપરમેષ્ઠિ નો સમાવેશ છે. તેનું જ્ઞાન કરવું. આ મંત્રનો પ્રયોગ માંગલિક પ્રસંગે થાય છે. આ પ્રકારે નમોકારમંત્રનો ઘણો જ મહિમા છે. જેમકે નમસ્કાર મંત્રને ભાવ સહિત સ્મરણ કરતાં અંજન ચોરમાંથી અંજનકેવળીભગવાન થયા. તે ક્યા જગતમાં પ્રસિદ્ધ છે. પુરાણોમાં આવા ઘણા દ્રષ્ટાંતો આવે છે. - હવે આપણે પંચ પરમેષ્ઠિના સ્વરૂપને વિચારીએ. નમો લોએ સવ્ય ત્રિકાળવતી અરિહંતાણંદ જે ગૃહસ્થપણું છોડી, મુનિધર્મ અંગીકાર કરી, નિજ સ્વભાવના સાધન વડે For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ચાર ઘાતિકર્મોનો ક્ષય કરી અનંત ચતુટ્યરૂપે બિરાજમાન થયા છે, ત્યાં અનંત જ્ઞાન વડે તો પોતપોતાના અનંત ગુણ પર્યાય સહિત સમસ્ત જીવાદિ દ્રવ્યોને યુગપત્ વિશેષપણાએ કરી પ્રત્યક્ષ જાણે છે, અનંત દર્શન વડે તેને સામાન્યપણે અવલોકે છે, અનંતવીર્યવડે એવા ઉપર્યુકત સામર્થ્યને ધારે છે તથા અનંત સુખ વડે નિરાકુળ પરમાનંદને અનુભવે છે. વળી જે સર્વથા સર્વ રાગદ્વેષાદિ વિકાર ભાવોથીરહિત શાંતરસરૂપ પરિણમ્યા છે, ક્ષુધા - તૃષાદિ સમસ્ત દોષોથી મુકત થઈ દેવાધિદેવપણાને પ્રાપ્ત થયા છે, આયુધ અંબરાદિવા અંગ વિકારાદિક જે કામ ક્રોધાદિ સિંઘ ભાવોમાં ચિન્હ છે તેથી રહીત જેનું પરમૌકારિક શરીર થયું છે, જેમના વચન વડે લોકમાં ધર્મતીર્થ પ્રવર્તે છે, જે વડે અન્યજીવોનું કલ્યાણ થાય છે, અન્ય લૌકિક જીવોને પ્રભુત્વ માનવાના કારણ રૂપ અનેક અતિશય તથા નાના પ્રકારના વૈભવનું જેને સંયુકત્તપણુ હોય છે તથા જેને પોતાના હિતને અર્થે શ્રી ગણધર - ઈન્દ્રાદિક ઉત્તમજીવો સેવન કરે છે એવા સર્વ પ્રકારે પૂજવાયોગ્ય શ્રી અરિહંતદેવને અમારા નમસ્કાર હો! લોકમાં બધા મળીને અનંતદ્રવ્ય છે, પ્રત્યેકદ્રવ્યમાં અનંત ગુણ છે અને પ્રત્યેક ગુણની ત્રિકાળવર્તી અનંત પર્યાયો હોય છે, જે સમસ્ત દ્રવ્યોને, ગુણોને, પર્યાયોને સર્વજ્ઞ ભગવાન એક સમયમાં કોઈની પણ સહાય વગર પરિપૂર્ણરૂપે જાણે છે. સમસ્ત જગતમાં જે કાંઈ ભૂતકાળમાં થઈ ગયું છે, ભવિષ્યકાળમાં જે કાંઈથવાનું છે અને વર્તમાનકાળમાં જે કાંઈ વર્તી રહ્યું છે એ રીતે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં બધું જ વર્તમાનમાં સ્પષ્ટ પ્રગટરૂપ જણાય છે. -સર્વદ્રવ્ય પર્યાયે યુકેવલણ્ય- તત્વાર્થ સૂત્ર - અધ્યાય ૧ -સૂત્ર ૨૯ એવા અરિહંત ભગવાનનાચાર અનંત ચતુષ્ટય અને આઠ પ્રાતિહાર્યગુણો એમ મળીને બાર ગુણ છે. તે સિવાય ચોત્રીસ અતિશયો હોય છે. દશ જન્મના અતિશય શરીર સંબંધિત છે, ૧૦ કેવળજ્ઞાનના અતિશય બાહ્ય સમવસરણ વગેરે પુણ્યસામગ્રી સંબંધીત છે અને ચોક દેવકૃત તો સ્પષ્ટ દેવો વડે જ કરેલા છે. * અનંતચતુટ્યઃ આ ચાર આત્માશ્રિત છે. ૧. અનંતજ્ઞાન ૩. અનંત વીર્ય ૨. અનંત દર્શન ૪. અનંત સુખ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ⭑ ⭑ ૫૯ તીર્થં કેવળી સિવાય જે સામાન્ય કેવળીને માત્ર અનંત ચતુષ્ટયરૂપ ચાર ગુણો જ હોય છે. અષ્ટ પ્રાતિહાર્યું (આઠ) : બાહ્ય વિભૂતિઓ છે. ૧. અશોક વૃક્ષ પ. દેવહંભિ ૨. સિંહાસન ૬. પુષ્પવૃષ્ટિ ૭. ભામંડલ ૩. ચામર ૪. ત્રણ ત્ર ૮. દિવ્યધ્વનિ જન્મના દશ અતિશયો ( શરીર ૧. પરસેવાનો અભાવ ૨. મળ – મૂત્ર નો અભાવ ૩. સમચતુરસ્ર સંસ્થાન ૪. વજ્ર વૃષભનારાચ સંહનન ૫. સુગંધિત શરીર સંબંધિત છે ) ૬. ૭. ૮. ૯. ૯. ૧૦. અતુલખળ * કેવળજ્ઞાન ઉત્ત્પન્ન થયા પછી દા અતિરાય પ્રગટ થાય છે. ૧. શતયોજન દુર્ભિક્ષનિવારક ૨. આકારાગમનાતિશય ૩. અધ્યાભાવ અતિશય ૪. ઉપસર્ગ રહિત ૫. વલાહાર રહિત ૬. ચાર મુખ સહિત ૭. સલ વિદ્યાધિપત્યુત્ત ૮. છાયારહિતપણું ૯. નખકેશ વૃદ્ધિ રહિત ૧૦.નેત્ર સુચપલા રહિત - - મહારૂપ (અદ્ભુતરૂપ) અતિશય ૧૦૦૮ શુભ લક્ષણ શ્વેતવર્ણ શ્રોણિત (સફેદ લોહી) મધુર વચન ( પ્રિય વચન) - ચારે બાજુ સો સો યોજન સુધીમાં દુકાળ ન પડે આકાશમાંગમન, જમીનનોસ્પર્શ નરે · કોઈ પ્રાણીની ઘાત ન થાય ઉપસર્ગનો અભાવ ભોજનનો અભાવ ચતુર્મુખ દેખાવું સર્વ વિદ્યાઓના સ્વામી આંખ પલકારો પણ મારે નહીં For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ * દેવકૃતચીઠ અતિશય ! ૧. સકલ અર્ધમાગધી ભાષા ૮. ગંધોધક વૃષ્ટિ ૨. સર્વ જીવોમાં મૈત્રી ભાવ ૯. પગતળે કમળ રચના ૩. સર્વ ઋતુઓના ફળ- ફૂલ ફળે ૧૦. દશે દિશા નિર્મળ ૪. દર્પણ સમાન ભૂમિ ૧૧. ગગન નિર્મળ ૫. સુગંધિત પવન ૧૨. જય જય શબ્દ ઘોષ ૬. સર્વ આનંદકારક ૧૩. ધર્મ ચક્ર આગળ ચાલે ૭. કંટક રહિત ભૂમિ ૧૪. આઠ મંગળદ્રવ્ય સાથે હોય આઠ મંગળ દ્રવ્ય ૧. છત્ર ૩. દર્પણ ૫. ચામર ૭. પંખો ૨. ધજા ૪. કળશ ૬. ઝારી ૮. ઠવણા - સપ્રતિષ્ઠ સર્વત્ર વીતરાગમાં અઢાર કોષોનો અત્યંત અભાવ થયો છે. ૧. સુધા ૫. મરણ ૯. વિસ્મય ૧૩. સ્વેદ ૧૭. ખેદ ૨. તૃષા ૬. રોગ ૧૦. રાગ ૧૪. મઠ ૧૮. અરતિ ૩. જન્મ ૭. શોક ૧૧. દ્વેષ ૧૫. મોહ ૪. જરા ૮. ભય ૧૨. નિદ્રા ૧૬. ચિંતા અરિહંત ભગવાન સર્વશપણાથી સુશોભિત છે, તેથી આપ સ્તુતિ - વંદન - પૂજન યોગ્ય છે. 1 મો લોએ સવ્ય સિદ્ધાણં? જે ગૃહસ્થ અવસ્થતાનો ત્યાગ કરીને, મુનિધર્મસાધન વડે ચાર ઘાતી કર્મોનો (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શના વરણીય (૩) મોહનીય (૪) અંતરાય નાશ થતાં અનંત ચતુષ્ટય પ્રગટ કરીને કેટલોક સમય પછી ચાર અઘાતી કર્મોના ૧. નામ ૨. ગોત્ર ૩. આયુષ્ય ૪. વેદનીય નાશ થતાં, સમસ્ત અન્યદ્રવ્યોનો સંબંધ છૂટી જતાં પૂર્ણ મુક્ત થઈ ગયા છે. લોકના અગ્રભાગમાં કિંચીત્ જૂન પુરુષાકારે બિરાજમાન થઈ ગયા છે. જેમને દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નો કર્મનો અભાવ થવાથી સમસ્ત આત્મિક ગુણ પ્રગટ થઈ ગયા છે. તે સિદ્ધ છે. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ બારા સિદ્ધ ભગવાનના આઠ ગુણ ૧ સમ્યકત્વ છે ૫ સૂક્ષ્મત્ત્વ ૨ અનંત દર્શન ૬ અવગાહન - અત્યંતર ૩ અનંતજ્ઞાન ૭ અવ્યાબાધ ૪ અનંત વીર્ય ૮ અગુરુ લઘુત્ત્વ આ આઠ ગુણોમાં નીચે પ્રમાણે અભાવ છે. ૧. મોહનીય કર્મ - શ્રદ્ધા અને ચારિત્રગુણોનો ૨. દર્શનાવરણીય - દર્શન ગુણનો નાશ કરનાર ૩. જ્ઞાનાવરણીય - જ્ઞાન ગુણનો નાશ કરનાર ૪. અંતરાયકર્મ - વીર્ય ગુણનો નાશ કરનાર ૫. ઈન્દ્રિયોના વિષયભૂત સ્થૂલતાનો અભાવ - નામ | (સૂક્ષ્મત્ત્વ) ૬. પરતંત્રતાનો અભાવ - આયુષ્ય (અવગાહનત્ત્વ) ૭. અવ્યાબાધત્વ - શાતા અશાતારૂપ આકુળતાનો અભાવ - વેદનીય ૮. અગુરુલઘુત્ત્વ - ઉચ્ચતા અને નીચતાનો અભાવ - ગોત્ર સિદ્ધસ્વરૂપ ? * સંપૂર્ણ પારદ્રવ્યોનો સંબંધ છૂટવાથી મુક્ત અવસ્થાની સિદ્ધિ થઈ છે. * પ્રતિપક્ષી કર્મોનો નાશ થવાથી સમસ્ત સમ્યકત્ત્વ જ્ઞાન દર્શનાદિક આત્મિક ગુણો જેણે સંપૂર્ણપણે પોતાના સ્વભાવને પ્રાપ્ત થયા છે. * નોકર્મનો સંબંધ દૂર થવાથી જેને સમસ્ત અમૂર્તસ્વાદિક આત્મિક ધર્મો પ્રગટ થયા છે. * ભાવ કર્મનો અભાવ થવાથી નિરાકુલ આનંદમય શુદ્ધ સ્વભાવરૂપ પરિણમન થઈ રહ્યું છે. હમો આયરિયાણંઃ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સામાન્યપણે સાધુઓમાં આવી જાય છે. જે વિરાગી બનીને, સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરીને, શુદ્ધોપયોગ મુનિધર્મ અંગીકારકરીને, અંતરંગમાંશુદ્ધોપયોગ દ્વારા પોતાને પોતારૂપ અનુભવે છે, પોતાના ઉપયોગને બહુ ભમાવતા નથી, જેમને કદાચિત મંદ રાગના ઉદયે For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શુભોપયોગ પણ થાય છે પરંતુ તેને પણ હેય માને છે. તીવ્રકષાયનો અભાવ હોવાથી અશુભ ઉપયોગનું તો અસ્તિત્ત્વ હોતું નથી – એવા મુનિરાજ જ સાચા સાધુ છે. આચાર્યનું સ્વરૂપ ? જેઓ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્રની અધિકતાથી પ્રધાનપદ પ્રાપ્ત કરીને મુનિસંઘના નાયક થયા છે. જેઓ મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપ આચરણમાં જ મગ્ન રહે છે. પણ કોઈવાર રાગાંશના ઉદયથી કરૂણા બુદ્ધિથાયતો ધર્મના લોભી અન્યજીવોને ધર્મોપદેશ આપે છે, ઠીક્ષા લેનારને યોગ્ય જાણી દીક્ષા આપે છે, પોતાના દોષ પ્રગટ કરનારને પ્રાયશ્રિત વિધિથી શુદ્ધ કરે છે – આવું આચરણ કરનાર અને કરાવનાર આચાર્ય કહેવાય છે. આચાર્યના ગુણ ઉત્તમક્ષમા આદિ દશ ધર્મ - ૧. ઉત્તમ ક્ષમા ૫. ઉત્તમ સત્ય ૯. ઉત્તમ અકિંચન્ય ૨. ઉત્તમ માર્દવ ૬. ઉત્તમ તપ ૧૦. ઉત્તમ બ્રહ્મચર્ય. ૩. ઉત્તમ આર્જવ ૭. ઉત્તમ ત્યાગ ૪. ઉત્તમ શૌચ ૮. ઉત્તમ સંયમ * ભારપ્રકારાત૫t ૫. પછી સંલીનતા ૯, વૈયાવૃત્ય ૨. ઉણોદરી ૬. કાયાકલેશ ૧૦.સ્વાધ્યાય ૩. વૃતિપરિસંખ્યાન ૭. પ્રાયશ્ચિત ૧૧.વ્યુત્સર્ગ ૪. રસપરિત્યાગ ૮. વિનય ૧૨.ધ્યાન * પાંચ આચાર? ૧. દર્શનાચાર ૩. ચારિત્ર આચાર ૫. વિર્યાચાર ૨. જ્ઞાનાચાર, ૪. તપાચાર * છ આવશ્યક ૧. સામાયિક ૩. સ્તુતિ ૫. સ્વાધ્યાય ૨. વંદના ૪. પ્રતિક્રમણ ૬. કાર્યોત્સર્ગ * ત્રણ ગુપ્તિ ૧. મન ગુપ્તિ ૨. વચન ગુપ્તિ ૩. કાય ગુપ્તિ ૧. અનસન For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ – મોઉવજઝાયાણં ઉપાધ્યાય - જેઓ ઘણાં જૈન શાસ્ત્રોના જ્ઞાતા હોઈને સંઘના પઠનપાઠનના અધિકારી થયા છે તથા સમસ્ત શાસ્ત્રોનો સાર જે આત્મસ્વરૂપ માં એકાગ્રતા છે, અધિકત્તર તો તેમાં લીન રહે છે. કોઈવારકષાય અંશના ઉદયયી ઉપયોગ જોત્યાં સ્થિરનરહેતો – તેઓ શાસ્ત્રો સ્વયં વાંચે છે અને બીજાઓને ભણાવે છે - તે ઉપાધ્યાય છે. તેઓ મુખ્યપણે બાર અંગના પાઠી છે. - * ઉપાધ્યાયના ૨૫ ગુણ ૧૧ અંગ અને ૧૪ પૂર્વ પોતે ભણેઅને ભણાવે. આચારંગ, સૂત્રકૃતાંગ વગેરે અને ઉત્પાદ પૂર્વ...લોકબિંદુ પૂર્વ... ૬૩ ॥ મો લોએ સવ્વસાહૂણં સાધુ આચાર્ય અને ઉપાધ્યાયને છોડીને અન્ય સમસ્ત જે મુનિધર્મના ધારક છે અને આત્મ સ્વભાવને સાધે છે, બાહ્ય ૨૮ મુળ ગુણોનું અખંડ પાલન કરે છે, સમસ્ત આરંભ અને અંતરંગ બર્હુિરંગ પરિગ્રહથી રહિત હોય છે, સદા જ્ઞાન ધ્યાનમાં લવલીન રહે છે, સાંસારિક પ્રપંચોથી સદા દૂર રહે છે તેને સાધુ પરમષ્ઠિ કહે છે. આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે નિશ્ચય રત્નત્રય અર્થાત શુદ્ધોપયોગ મુનિ ધર્મરૂપ જે આત્મા સ્વરૂપનું સાધન છે તે વડે પોતાના આત્મામાં સદા તત્પર (સાવધાન -જાગૃત) રહે છે. બાહ્ય માં ૨૮ મુળ ગુણોના ધારક હોય છે. તેમની પાસે દયાનું ઉપકરણ પીંછી, શૌયનું ઉપકરણકમંડળ અને જ્ઞાનનું ઉપકરણ સુશાસ્ત્ર હોય છે. તેઓ શાસ્ત્રકથિત ૪૬ દોષ (૩૨ અંતરાય અને ૧૪ આહાર સંબંધી દોષોથી) બચાવીને શુદ્ધ આહાર લે છે. તે જ મોક્ષ માર્ગ ના સાધક સાચા સાધુ છે અને તે ગુરુ કહેવાય છે. મુનિ (સાધુ શ્રમણ) ના ૨૮ મુળગુણ : મહુત ક ૧. અહિંસા ૨. સત્ય પસમિતિ: ૧. ઈર્ષ્યા ૨. ભાષા ૩. અચૌર્ય ૫. પરિગ્રહની વિરતીરૂપ પાંચ પ્રકાર ૪. બ્રહ્મચર્ય ૩. એષણા ૪. આઠાન નિક્ષેપણ ૫. પ્રતિષ્ઠાપન For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ૫ ઈન્દ્રિય નિરોધ: માનવ પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં ઈષ્ટ અનિષ્ટપણું ન માનવું. ૨ આવશ્યક ૧. સામાયિક ૩. સ્તુતિ ૫. સ્વાધ્યાય (પ્રત્યાખાન) ૨. વંદના ૪. પ્રતિક્રમણ ૬. કાર્યોત્સર્ગ - કુલ ૨૧ ૨૨.કેશલોચ ૨૬, દાતણ ન કરવું ૨૩.વસ્ત્ર રહિત નગ્ન દિગમ્બરપણું ૨૭. ઊભા ઊભા ભોજન કરવું ૨૪.અસ્નાનતા ૨૮. એક જ વખત આહાર ૨૫.ભૂમિરાયન આ રીતે પાંચપરમેષ્ઠિનું સ્વરૂપવીતરાગવિજ્ઞાનમય છે, માટે તેઓ પૂજ્ય છે. પૂજ્યવનું કારણ એ પ્રમાણે એ અતાદિકનું સ્વરૂપ છે તે વીતરાગ વિજ્ઞાનમય છે, એ વડે જ અહંતાકિસ્તુતિયોગ્ય મહાન થયા છે. કારણકે જીવતત્ત્વથી તો સર્વજીવો સમાન છે. પરંતુ રાગાદિ વિકાર વડે યા જ્ઞાનની હીનતા વડે તો જીવ નિંદા યોગ્યથાય છે તથારાગાદિકની હીનતાવડેવાજ્ઞાનની વિશેષતાવડેતોસ્તુતિ યોગ્યથાય છે. હવે અહંત સિદ્ધને તો સંપૂર્ણરાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતા થવાથી સંપૂર્ણ વીતરાગ વિજ્ઞાનભાવ સંભવે છે તથા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને એધેશરાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતાથી એકદેશ વીતરાગ વિજ્ઞાનભાવ સંભવે છે. માટે પાંચેય સ્તુતી યોગ્ય મહાન જાણવા.. અતાદિક પદમાં મુખ્યપણે તો શ્રી તીર્થંકરનો તથા ગૌણપણે સર્વ કેવળીનો અધિકાર છે. આ પદનું પ્રાકૃત ભાષામાં અરહંત તથા સંસ્કૃતમાં અહંતુ એવું નામ જાણવું. વળી ચોકમાં ગુણસ્થાનના અનંતર સમયથી માંડી સિદ્ધ નામ જાણવું. આચાર્ય ઉપાધ્યાય અને સાધુએ ત્રણ પ્રકારનામુનિજનો પોતપોતાના વિશેષ પદો ઉપર આરૂઢ છે. એ ત્રણેના કાર્ય અલગ અલગ હોવાથી તેમના પદ અલગ અલગ છે. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૫ " શ્રેષ્ઠ સિદ્ધપદ પહેલાં અહતને નમસ્કાર કરવાનું કારણ શું છે? નમસ્કાર કરીએ છીએ એ તો પોતાનું પ્રયોજન સાધવાની અપેક્ષાએ કરીએ છીએ. હવે અહંતથી ઉપદેશાદિકનું પ્રયોજન વિશેષ સિદ્ધ થાય છે. માટે તેમને પહેલાં નમસ્કાર ક્યાં છે અને એ પ્રમાણે અહંતાદિક ના સ્વરૂપનું ચિંતવન ક્યું. કારણ કે સ્વરૂપ ચિંતવન કરવાથી વિશેષ કાર્ય સિદ્ધ થાય છે. એ અહેતાદિકને પંચ પરમેષ્ઠિ પણ કહીએ છીએ. કારણ કે સર્વોત્કૃષ્ટ ઈષ્ટ હોય તેનું નામ પરમેષ્ટ છે. પાંચ જે પરમેષ્ટ તેના સમાહાર સમુદાયનું નામ પંચપરમેષ્ટ જાણવું. વળી શ્રી વૃષભ, અજીત, સંભવ, અભિનંદન, સુમતિ, પદપ્રભુ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભુ, પુષ્પદંત, શીતલ, શ્રેયાંશ, વાસુપુજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્થ અને વર્ધમાન એનામનાધારકચોવીસ તીર્થંકર આ ભરતક્ષેત્રમાં વર્તમાનધર્મતીર્થનાનાયક થયા. હાલ સિદ્ધાલય બિરાજમાન છે તેમને અમારા નમસ્કાર હો! વળી શ્રી સીમંધર, યુગમંધર, બાહુ, સુબાહુ, સંજાતક, સ્વયપ્રભ, વૃષભાનન, અનંતવીર્ય, સૂરપ્રભ, વિશાલકીર્તિ, વજધર, ચંદ્રાનન, ચંદ્રબાહુ, ભુંજગમ, ઈશ્વર, નેમપ્રભ, વીરસેન, મહાભક્ષ, દેવયશ અને અજિતવીર્ય એ નામના ધારક પાંચ મેરુ સંબંધી વિદેહક્ષેત્રમાં વીસ તીર્થંકર હાલ કેવળજ્ઞાન સહિત બીરાજમાન છે તેમને અમારા નમસ્કાર હો! i અરિહંતાહિકથી પ્રયોજન સિદ્ધિ - આત્માના ત્રણ પ્રકાર છે ૧. સંકલેશ, ૨. વિશુદ્ધ ૩. શુદ્ધ. ૧. તીવ્રકષાયરૂપ સંકલેશ છે. ૨. મંદષાયરૂપ વિશુદ્ધ છે. ૩. કષાય રહીત શુદ્ધ પરિણામ છે. હવે વીતરાગ વિશેષજ્ઞાનરૂપ પોતાના સ્વભાવના ઘાતક જ્ઞાનાવરણાદિ ઘાતકર્મોનો તો સંકલેશ પરિણામ વડે તીવ્ર બંધ થાય છે. વિશુદ્ધ પરિણામ વડે મંદ બંધ થાય છે વા વિશુદ્ધ પરિણામ પ્રબળ હોય તો પૂર્વના તીવ્ર બંધને પણ મંદ કરે છે તથા શુદ્ધપરિણામ વડે બંધ થતો જ નથી, કેવળતેની નિર્જરા થાય છે. અરિહંતાદિક પ્રત્યે જે સ્તવનાદિરૂપભાવ થાય છે તે કષાયની મંદતાપૂર્વક હોય છે માટે તે વિશુદ્ધ પરિણામ છે તથા સમસ્ત કષાયભાવ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૬. મટાડવાનું સાધન છે, તેથી તે શુદ્ધ પરિણામનું કારણ પણ છે. તો એવા પરિણામ વડે પોતાના ઘાતક ઘાર્મિનું હીનપણું થવાથી સ્વાભાવિકપણે જ વીતરાગ વિશેષજ્ઞાન પ્રગટ થાય છે. જેટલા અંશે તે (ઘાતિકર્મ) હીન થાય તેટલા અંશથી તે (વીતરાગ વિશેષજ્ઞાન) પ્રગટ થાય છે. એ પ્રમાણે શ્રી અરિહંતાદિક વડે પોતાનું પ્રયોજન સિદ્ધ થાય છે અથવા શ્રી અરિહંતાદિકના આકારનું અવલોકન વા સ્વરૂપ વિચાર, તેમના વચનનું શ્રવણ, નિકટવર્તી હોવું અથવા તેમના અનુસાર પ્રવર્તવું એ વગેરે કાર્ય તત્કાલ જ નિમિત્તભૂત થઈ રાગાદિક ને હીન કરે છે. જીવ-અજીવાદિકનું વિશેષજ્ઞાન ઉપજાવે છે. માટે એ પ્રમાણે પણ અરિહંતાદિક વડે વીતરાગ વિશેષજ્ઞાનરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય છે. * અરિહેતાદિકનાજે સ્તવનાદિરૂપ વિશુદ્ધપરિણામ થાય છે, તેનાથી જે પુણ્યપ્રકૃતિઓનોબંધ થાય છે તેનો ઉદય થતા ઈન્દ્રિયસુખનાકારણભૂત સામગ્રીઓનો સંયોગકરાવે છે તથા દુઃખના કારણભૂત સામગ્રીઓને દૂર કરે છે. એ પ્રમાણે પણ પ્રયોજનની સિદ્ધિ શ્રી અરિહંતાદિક વડે થાય છે. પરંતુ એ પ્રયોજનથી કાંઈ પોતાનું હિત થતું નથી. કારણ કે કષાયભાવ વડે બાહ્ય સામગ્રીઓમાં ઈષ્ટ – અનિષ્ટપણે માની આત્મા પોતે જ સુખ દુઃખની કલ્પના કરે છે. કષાય વિના બાહ્ય સામગ્રી કાંઈ સુખ દુઃખની દાતા નથી. વળી કષાય છે તે સર્વ આકુળતામય છે માટે ઈન્દ્રિયજનિત સુખની ઈચ્છા કરવી વા દુઃખથી ડરવું એ બધો ભ્રમ છે. વળી એવા પ્રયોજનને અર્થે અરિહંતાદિકની ભક્તિ કરવા છતાં પણ તીવ્રકષાયથવાથી પાપબંધ જ થાય છે. માટે એ પ્રયોજનના અર્થી થવું યોગ્ય નથી. આ બરાબર સમજવું. શ્રી અરિહંતાદિકજ પરમ મંગળ છે. તેમાં ભક્તિ ભાવ થતા પરમ મંગલ થાય છે. એ જ લાગુત્તમા છે અને એમનું શરણું સ્વીકારવા યોગ્ય છે. આ રીતે અરિહંતાદિકનું સ્વરૂપ બરાબર સમજવું જરૂરી છે. 0 8 0 For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૭ આત્મશતા પ્રાપ્ત કરવા નો સરળ ઉપાય મોહની સેનાને કઈ રીતે જીતવી તેનો ઉપાય બતાવે છે - જે જાણતો અહંતને ગુણ, દ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. •૮૦ અન્વયાર્થ - જે અહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાય પણે જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે. ટીમ - જે ખરેખર અહંતનેદ્રવ્યપણે, ગુણપણે ને પર્યાયપણે પણ જાણે છે તે ખરેખર આત્માને જાણે છે, કારણકે બંન્નેમાં નિશ્ચયથી તફાવત નથી; વળી અહંતનું સ્વરૂપ છેલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફક, પરિસ્પષ્ટ (સર્વ પ્રકારે સ્પષ્ટ) છે. તેથી તેનું જ્ઞાન થતાં સર્વ આત્માનું જ્ઞાન થાય છે. ત્યાં અન્વયતેદ્રવ્ય છે, અન્વયનું વિશેષણગુણ છે, અન્વયના વ્યતિરેકો (ભેદો) તે પર્યાયો છે. સ્વૈત વિશુદ્ધ એવા તે ભગવાન અહંતમાં (અહંતના સ્વરૂપનો ખ્યાલ કરતાં) જીવ ત્રણ પ્રકારમય સમયને (દ્રવ્ય, ગુણ પર્યાયમય નિજ આત્માને) પોતાના મનવડે કળી લે છે, સમજી લે છે, જાણી લે છે. તે આ પ્રમાણે “આ ચેતન છે એવો જ અન્વય તે દ્રવ્ય છે. અન્વયને આશ્રિત રહેલું ચીતન્ય એવું જે વિશેષણ તે ગુણ છે અને એક સમય માત્રની મર્યાદાવાળું જેનું કાળ પરિમાણ હોવાથી પરસ્પર અપ્રવૃત એવા જે અન્વય વ્યતિરેકો (એકબીજામાં નહિ પ્રવર્તતા એવા જે અન્વયના વ્યતિરેકો) તે પર્યાયો છે કે જેઓ ચિવિવર્તનની (આત્મના પરિણમનની) ગ્રંથીઓ છે. હવે એ રીતે ત્રિાળક પણ (ત્રિકાળિક આત્માને પણ) એક કાળે કળી લે તો તે જીવ જેમ મોતીઓને ઝુલતા હારમાં સંક્ષેપવામાં આવે છે તેમ ચિદવિવર્તીને ચેતનમાં જે સંક્ષેપીને (અંતર્ગત કરીને) તથા વિશેષણ વિશેષ્ટાપણાની વાસનાનું (કલ્પનાનું) અંતર્ધાન (તિરોધાન – અદ્રશ્ય થઈ જવું) થવાથી–જેમ ધોળાશને હારમાં અંતહિત કરવામાં આવે છે-તેમ ચેતન્યને ચેતનમાં જ અંતહિંત (ગુપ્ત)કરીને જેમકેવળ હારને જાણવામાં આવે છે તેમ કેવળ આત્માને જાણતાં તેની ઉત્તરોત્તર ક્ષણે કર્તા-કર્મક્રિયાનો વિભાગ ક્ષય પામતો જતો હોવાથી, નિષ્ક્રિયચિત્માત્ર ભાવને પામે છે; અને એ રીતે મણીની જેમ જેનો નિર્મળ પ્રકાશ અપપણે પ્રવર્તે છે એવો તે (ચિન્માત્ર ભાવને પામેલા) જીવને મોહાંધકાર નિરાશ્રયપણાને લીધે અવશ્યમેવ પ્રલય પામે છે. જો આમ છે તો મોહની સેનાને જીતવાનો ઉપાય મેં મેળવ્યો છે. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ભાવાર્થ : અહંત ભગવાન અને પોતાનો આત્મા નિશ્ચયથી સમાન છે. વળી અહંત ભગવાન મોહ રાગદ્વેષ રહિત હોવાને લીધે તેમનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ છે. તેથી જો જીવદ્રવ્યગુણ પર્યાયપણે તે (અહંતભગવાનના) સ્વરૂપને મન વડે પ્રથમ સમજી લે તો, “આ જે આત્મા આત્મા એ એકરૂપ (કથંચિત્ સદશ) ત્રિકાળીપ્રવાહતદ્રવ્ય છે, તેનું જે એકરૂપ રહેતું પૈતન્યરૂપવિશેષણતે ગુણ છે અને તે પ્રવાહમાં જે ક્ષણવત વ્યતિરેકો તે પર્યાયો છે' એમ પોતાનો આત્મા પણ દ્રવ્ય-ગુણ-પર્યાયપણે તેને મન વડે ખ્યાલમાં આવે છે. એ રીતે ત્રિકાળિક નિજ આત્માને મન વડે ખ્યાલમાં લઈને પછી જેમ મોતીઓ અને ધોળાશને હારમાં જ અંતર્ગત કરીને કેવળ હારને જાણવામાં આવે છે તેમ આત્મ પર્યાયોને અને ચૈતન્યગુણને આત્મામાં જ અંતર્ગર્ભિતકરીને કેવળ આત્માને જાણતા પરિણામી–પરિણામ-પરિણતિના ભેદનો વિકલ્પ નાશ પામતો જતો હોવાથી જીવ નિષ્ક્રિય ચિત્માત્ર ભાવને પામે છે અને તેથી મોહ (દર્શન મોહી નિરાશ્રય થયો યો વિનાશ પામે છે. જો આમ છે તો મોહની સેના ઉપર વિજય મેળવવાનો ઉપાય મેં. પ્રાપ્તર્યો છે એમ કહ્યું. વિરોષાર્થ : ૧. આ રાગદ્વેષાદિ ભાવ સંસારની ઉત્પત્તિનું કારણ એક મારી મિથ્યા માન્યતા જ છે. ૨. આ જ કારણથી મારા જે નથી એવા જોય તત્ત્વોને મારા માનીને એમને પ્રાપ્ત કરવાની અથવા હટાવવાની આ દોડ અનાદિથી કરતો આવ્યો છું. ૩. જ્ઞાનનો સ્વભાવતો સ્વ-પરપ્રકાશક છે. એ સ્વભાવથી પોતાને જાણતો થકો પરને જાણતો ઉત્પન્ન થાય છે. ૪. અરિહંતનાદ્રવ્ય, ગુણ, પર્યાયને જાણી, પોતાના આત્મસ્વરૂપને જાણી એના ફળ સ્વરૂપ દર્શન મોહનો નાશ કરવો. અરિહંત બનવાની વિધિ ૧. પૂર્ણ રૂપથી સમજીને ૨. નિર્ણયમાં લાવીને ૩. શ્રદ્ધામાં દૃઢતાથી બેસાડીને For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬ ૯ ૪. બધી બાજુથી પોતાની પરિણિતિને સમેટીને. ૫. એક માત્ર આ માર્ગ પર જ પૂર્ણ પુરુષાર્થ સાથે આરૂઢ થઈ જવું જોઈએ. ૬. આ એક માત્ર આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અને સંસારનો અભાવ કરી ભગવાન બનવાનો ઉપાય છે. આ ગાથાનું મહત્વ સ્વકલ્યાણની દૃષ્ટિથી, સ્વ આત્માના લક્ષે પૂર્ણ મન ઉપયોગપૂર્વક ગંભીરતાપૂર્વક સમજવું જોઈએ. એટલે સ્વ આત્મા તત્ત્વને આત્મસાત્ કરવા માટે સર્વ જગતની ઉપેક્ષાપૂર્વક પોતાની પરિણતિ અને ઉપયોગને બધી તરફથી સમેટી લઈ આત્મલક્ષી કરવી જોઈએ તથા એક માત્ર શેચ તત્ત્વ માં જ પોતાપણું સ્થાપીને આત્મજ્ઞતા પ્રાપ્ત કરી લેવી જોઈએ. જે આત્મજ્ઞતે સર્વજ્ઞ આ બાબત સરખામણી નીચે પ્રમાણે છે. ૧. દ્રવ્ય-ગુણ-પર્યાય બંન્નેમાં છે, બંન્નેમાં નિશ્ચય થી અંતર નથી. ૨. સોનાનાસ્વરૂપનીજેમ સર્વ પ્રકારથી સ્પષ્ટ છે. અરિહંતનો આત્મા શુદ્ધ જ છે. દ્રવ્યષ્ટિથી જોવામાં આવે તો દ્રવ્ય અને ગુણ તો બંન્નેના સરખા જ છે. શુદ્ધ જ છે. હવે જે ફરક છે તે પર્યાયમાં – પણ સ્વભાવની દૃષ્ટિથી જોતા તે બંન્ને સરખી જ છે. જે પર્યાય શુદ્ધ આત્માને જુએ છે તે શુદ્ધ જ છે. ૩. બંન્નેનું જ્ઞાન પણ સરખું જ છે-બંન્ને આત્મા જાણે છે. જાણવાની તરતમ્યતા- વધઘટ છે. પણ બંન્ને જાણે છે. ક્ષયોપરામ જ્ઞાન પણ પૂર્ણ આત્માને જાણે છે. ૪. બંન્નેમાં વીતરાગતા છે–કારણકે જ્ઞાયક ભગવાન આત્મામાં રાગનો પ્રવેશ નથી-અરિહંતના આત્મામાં પણ રાગનો પ્રવેશ નથી તે તો વીતરાગી જ છે. - ૫. બંન્ને પોતાનાસ્વચતુષ્ટ માં જ લીન છે – એવી વસ્તુ વ્યવસ્થા અને વિશ્વની વ્યવસ્થતા જ છે. પોતાની મર્યાદા તોડી કોઈ બહાર નીકળતું નથી. પરસંમુખ થઈને પરને જાણવાનો આત્માના જ્ઞાનનો સ્વભાવ જ નથી. જ્ઞાન આત્મામાં જ રહીને પોતાની કળાથી પરને જાણે છે. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ અરિહંતનો આત્મા શુદ્ધ સુવર્ણની જેમ શુદ્ધ આત્મા છે. ૧. ભગવાન અરિહંતના સ્વરૂપને સમજવા આચાર્યોએ અંતીમ તાપને પ્રાપ્ત સુવર્ણ નો દ્રષ્ટાંત આપ્યો છે. જેણે કોઈ દિવસ સુવર્ણ જોયું જ નહોયતેને શુદ્ધ સુવર્ણનું જ્ઞાન કરાવવામાં આવે છે ત્યારે તે મિશ્રિત અવસ્થા પ્રાપ્ત સુવર્ણ માં અસલી સોનું દષ્ટિ માં લઈ શકે છે. એવી રીતે આત્મ સ્વરૂપના અનભિજ્ઞ પ્રાણીને આત્મસ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે શુદ્ધ સુવર્ણની જેમ શુદ્ધ આત્માનું સર્વપ્રથમ જ્ઞાન કરાવવું આવશ્યક છે. ત્યારે જ તે ક્રોધાદિ ભાવોથી મિશ્રિત આત્મામાં પણ શુદ્ધ આત્માને દ્રષ્ટિમાં પકડી શકશે. આવોશુદ્ધ આત્મા ભગવાન અરિહંતનો ૩. જ્યારે એક સુવર્ણના સ્વરૂપથી અજાણ વ્યક્તિ, સુવર્ણ ખરીદવા માટે ઉદ્યમ કરે છે તો સર્વપ્રથમ સુવર્ણના સ્વરૂપને સારી રીતે જાણવાવાળા કોઈ વ્યક્તિનો સંપર્ક કરે છે અને એની પરોક્ષ જાણકારી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. અસલી સુવર્ણનું એના ગુણો, વિશેષતાઓનું એની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી તેમાં બરોબર યોગ્ય પરિપકવ થઈ એ પછી અશુદ્ધ સુવર્ણમાં પણ સુવર્ણ ઓળખી શકશે. અહીં આભાસંબંધી આ કાર્ય સદ્ગુરુ કરે છે. ૪. જો વર્તમાન પર્યાય દષ્ટિ જે મલિન છે તેનાથી જોવામાં આવે તો ક્યાંય શુદ્ધ સુવર્ણ નહિ જોવામાં આવે. પરંતુ જો દ્રવ્ય દૃષ્ટિથી જોવામાં આવે એટલે તેના સ્વભાવ અર્થાત્ ગુણોની વિશેષતાઓના જ્ઞાનના આધાર પર જયારે તે મિશ્રિત અવસ્થામાં પ્રાપ્ત અસલી સુવર્ણ ને જુએ છે તો તે પોતાની ભેદક દ્રષ્ટિ થી- પોતાની દ્રષ્ટિમાં સ્પષ્ટતાથી શુદ્ધ સુવર્ણને પકડી લે છે. ૫. એવી રીતે આત્મ સ્વરૂપથી અજાણ પ્રાણીને પોતાના ક્ષયોપશમ જ્ઞાન દ્વારા શુદ્ધ સુવર્ણ ની જેમ-અરિહંતના શુદ્ધ આત્માની-પોતાના શુદ્ધ આત્માની-નિઃશંક્તા દ્દઢતાપૂર્વક પાકો વિશ્વાસ કરી લે છે. ૬. અરિહંત ભગવાનનો જ એક આત્મા દ્રવ્યથી, ગુણથી અને વર્તમાન પર્યાયથી શુદ્ધ જ છે. ક્યાંય પણ અશુદ્ધતાનું નામોનિશાન નથી. એટલે આત્માર્થીને જેમ બને તેમ પૂરા મનઉપયોગપૂર્વક ભગવાન અરિહંતના આત્માના સ્વરૂપને સમજવો પડશે. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ - ૭૧ ૭. આ પ્રમાણે એનિર્વિવાદ સિદ્ધ થાય છે કે જે પ્રકારે મિશ્રિત સુવર્ણમાં શુદ્ધ સુવર્ણ ઓળખવા માટે શુદ્ધ સુવર્ણ નું જ્ઞાન કાર્યકારી સિદ્ધ થાય છે તેવી જ રીતે મિશ્રિત દશાને પ્રાપ્ત અર્થાત નવ તત્ત્વોમાં છુપાયેલા આપણા આત્માના યથાર્થ સ્વરૂપને સમજવા માટે આપણે પણ શુદ્ધ સુવર્ણની સમાન ભગવાન અરિહંતના આત્માનેદ્રવ્ય, ગુણોના માધ્યમથી સમજવો પડશે. ત્યારે પોતાના અશુદ્ધ આત્મામાં પણ આપણે દ્રવ્ય ગુણોની ઓળખાણના માધ્યમથી, આપણા આત્માસ્વરૂપને ઓળખી શકીશું. - ભગવાન અરિહંતના આત્માને સમજવાની વિધિ ૧. ભગવાન અરિહંતના આત્મામાં જેટલા પણ જેવા જેવા ગુણ છે તેવા જગતના પ્રત્યેક આત્મામાં એવા ને એવા જ અને એટલાને એટલા જ ગુણ, તે જ્યાં પણ હોય ત્યાં તે પ્રતિ સમય વિદ્યમાન જ છે. ૨. જેવી રીતે સુવર્ણ ક્યાં પણ કોઈપણ દશામાં હોય સુવર્ણમાં ગુણતો જેવાને તેવા જ અને તેટલાને તેટલા જ પ્રત્યેક સમયે તેમાં હોય જ છે. એ કારણથી બધી જ દશાઓમાં શુદ્ધ સુવર્ણ ઓળખી લેવામાં આવે છે. ૩. આ જ પ્રકારે પ્રત્યેક આત્મામાં અરિહંત જેવા ગુણોની વિદ્યમાનતાથી એક જેવી રહેવાથી આત્માકોઈપણ દશામાં હોય તો પણ એમાં શુદ્ધ આત્મસ્વરૂપ ને ઓળખી શકાય છે. ૪. ઉપરોક્ત કથનનું કેન્દ્ર બિંદુ ભગવાન અરિહંતના આત્માને એના ગુણોની વ્યક્તતાના માધ્યમથી ઓળખી શકાય છે. ૫. ભગવાન અરિહંતના આત્મામાં પ્રત્યેક આત્માની જેમ અનંત ગુણ છે પરંતુ પ્રયોજનભૂત મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત જ્ઞાન, દર્શન, (શ્રદ્ધા) ચારિત્ર અને સુખ આ ચાર ગુણોની મુખ્યતાથી જ આત્મસ્વરૂપને સમજવું છે. ૬. ભગવાન અરિહંતનું જ્ઞાન પોતાના જ આત્માને સ્વમાની લેવાને કારણે સ્વને જાણવામાં તત્પર હોવારૂપ તન્મય થઈને પ્રવર્તે છે તથા પર શેયોમાં કોઈના પણ સાથે કાંઈપણ સંબંધ નહિ હોવાથી એમના પ્રત્યે અતત્પર બની રહી તન્મયતા વિના એમને જાણતો રહે છે. પરંતુ જ્ઞાન પૂર્ણતાને પ્રાપ્ત હોવાથી એક સાથે બધું જ જ્ઞાનમાં પ્રત્યક્ષ થઈ જાય છે. સર્વજ્ઞ થઈ જવાથી કાંઈ પણ જાણવાનું બાકી નથી. તે સંબંધી ઈચ્છાઓના અભાવથી આકુળતાનો અવકાશ જ રહેતો નથી. એટલે પૂર્ણ સુખી છે. એ પર દ્રવ્યો પ્રત્યે કોઈ પણ રાગ-દ્વેષની ઉત્પત્તિ થતી નથી અને એ પૂર્ણ તૃપ્તતૃપ્ત જ રહે છે. એવો જ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ७२ ભગવાન આત્માનો શ્રદ્ધા ગુણ નિરંતર પોતાના આત્માને જ પોતાનો માનતો હોવારૂપ વર્તી રહ્યો છે. સાથે સાથે જ્ઞાન ગુણ પોતાના આત્માને પોતાના જાણતો થકો સર્વજ્ઞતાને પ્રાપ્ત થઈને વર્તે છે. એવી જ રીતે ચારિત્રગુણ એ આત્મસ્વરૂપને જ પોતાના માનવા અને જાણવાના કારણથી એમાં જ તન્મય થઈ વર્તતો રહે છે. કોઈપણ અન્ય જોયો પ્રતિ ઈષ્ટ-અનિષ્ટની કલ્પનાનો અભાવ થઈ જવાથી શરુષનો અભાવ થઈ ગયો છે. ફળસ્વરૂપે પૂર્ણ વીતરાગી થઈ વર્તી રહ્યો છે. આત્મામાં આકુળતારૂપી દુઃખની ઉત્પત્તિના કરણ જે રાગ-દ્વેષ એના અભાવથઈ જવાથી, નિરાકુળતારૂપી સ્વાભાવિક અનંત સુખોને ભોગતો થકો પૂર્ણ સુખી છે. આ રીતે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને સુખનું ભગવાનના ગુણોનું સ્વરૂપ સમજી નિજ આત્માના સ્વરૂપને સમજવાની કસોટી તૈયાર થાય છે. - અરિહંતના આત્માની સમજ દ્વારા પોતાના આત્માને સમજવાની વિધિ : ૧. જેવી રીતે શુદ્ધ સુવર્ણ ના દ્રષ્ટાંતને મુખ્ય રાખીને અરિહંતના આત્માને સમજવાનો છે તે પ્રકારે અરિહંતના આત્માને સુવર્ણના સ્થાન પર દૃષ્ટાંત રૂપમાં રાખીને પોતાના આત્માને સમજવાનો છે. જેવા પ્રકારે સુવર્ણનું સ્વરૂપ આપણા જ્ઞાનમાં એકદમ સ્પષ્ટ હોવાથી આપણે અશુદ્ધ સુવર્ણ માં પણ શુદ્ધ સુવર્ણને સમજી શકીએ છીએ તે જ પ્રકારે અરિહંતના આત્માનું સ્વરૂપ સુવર્ણના સ્વરૂપની જેમ જ આપણા જ્ઞાનમાં જ્યાં સુધી અત્યંત સ્પષ્ટ નથી થતું ત્યાં સુધી આપણે આપણા આત્માના સ્વરૂપને નહિ ઓળખી શકીએ. ૩. એટલે ભગવાન અરિહંતના આત્માના સ્વરૂપને સંશય, વિપર્યાય અનધ્યવસાય રહિત નિઃશંક્તાપૂર્વક આપણા જ્ઞાનમાં સ્પષ્ટ કરી લેવું જોઈએ. ૪. જે રીતે શુદ્ધસોટચના સોનાને પરખવાનું માધ્યમશુદ્ધસુવર્ણ બનાવવામાં આવ્યું હતું કારણકે એમાં સુવર્ણ ના સમસ્ત ગુણ પૂર્ણ વ્યકત થઈને વિકાસને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ૫. તેદ્રવ્યથી પણ સુવર્ણ છે, સોનાનાગુણોની અપેક્ષાએ પણસોનું છે તથા જે સમસ્ત ગુણ જેવા છે, વર્તમાન પર્યાયમાં પણ સ્પષ્ટ પ્રકાશીત થઈ રહ્યા છે એટલે પર્યાયથી પણ સોનું છે. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭ ૩. ૬. સોનાની સાથે કેવું પણ મિશ્રણ કરવામાં આવે તો પણ શુદ્ધ સોનાના ગુણોના જ્ઞાનના માધ્યમથી દૃષ્ટિ સ્પષ્ટ રૂપથી સુવર્ણને ઓળખી લે છે અને સુવર્ણ નું મૂલ્યાંકન કરી લે છે કે તેમાં કેટલું સોનું છે. ૭. એની દષ્ટિ માં તો માત્ર સુવર્ણનું જ અસ્તિત્ત્વ રહે છે. સાથે સાથે વર્તતા જ્ઞાનમાં એ જાણકારી હોઈ શકે છે કે આમાં કઈ ધાતુનું મિશ્રણ કેટલું છે, પરંતુ એનું જ્ઞાન એને હેય તત્ત્વ એટલે સુવર્ણ નો વિકાર સમજી કાઢી નાખવા યોગ્ય જ માને છે અને જાણે છે. ૮. આવી જ રીતે ભગવાન અરિહંતના આત્માના ગુણોનો પૂર્ણ વિકાસ થઈ ગયો છે. એટલે એના આત્માનેદ્રવ્યના માધ્યમથી જુઓ તો એવો જ છે ગુણો ના માધ્યમથી જુઓ તો એવો જ છે તથા પર્યાયના માધ્યમથી જુઓ તો પણ તેવો જ છે. એવી જ રીતે અરિહંત આત્માનું સ્વરૂપ આપણા આત્માને સમજવાને માટે યથાર્યકસોટીનું કાર્ય કરી શકશે. આવાત આપણા નિર્ણયમાં સ્પષ્ટ થઈ જવી જોઈએ. એટલામાટે અરિહંતના આત્માના સ્વરૂપને વિસ્તારપૂર્વક સમજવાથી આપણા આત્માનું સ્વરૂપ ઓળખવું સંભવ થઈ શકે છે. . ભગવાન અરિહંતના આત્માનું સ્વરૂપ ૧. સર્વ પ્રથમ તો આપણે અરિહંતના સ્વરૂપ ને બહુ જ સારી રીતે સમજવામાં પુરુષાર્થ લગાવવો જોઈએ. એ પાકું થઈગયા પછી આપણા સ્વરૂપની ઓળખાણ સુગમતાથી થઈ શકશે. ૨. આત્માને ઓળખવાનું ખાસ લક્ષણ જ્ઞાન છે. ભગવાન અરિહંતના આત્મામાં એની પૂર્ણતા છે અને જેની આપણામાં ઓછપ છે અને આપણે એની પૂર્ણતા ઈચ્છીએ છીએ. ૩. આપણા આત્મામાં રાગ-દ્વેષાદિ વિદ્યમાન છે, જેનો આપણે અભાવ કરવા ઈચ્છીએ છીએ. આવા રાગદ્વેષાદિ ભાવોનો અરિહંતમાં અભાવ હોવાથી તે પૂર્ણ વીતરાગી છે. ૪. પં. દોલતરામે છ ઢાળના મંગલાચરણમાં એમ કહ્યું છે કે - તીન ભુવનમેં સાર, વીતરાગ વિજ્ઞાનતા,શિવસ્વરૂપ વિકાર મહું વિયોગ સહારિડે, રાગ-દ્વેષ રહીત કેવળજ્ઞાન ત્રણ લોકમાં ઉત્તમ વસ્તુ, આનંદ સ્વરૂપ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે. તે વીતરાગ સ્વરૂપ કેવળજ્ઞાનને હું ત્રણ યોગ (મન,વચન,કાયા) ની સાધનાથી નમસ્કાર કરું છું. ૫. પં. ટોડરમલે મોક્ષમાર્ગ પ્રકાશક માં આજ વાતને નમસ્કાર કર્યા છે. મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન, નમો તાહિ જાતે ભયે, અરિહંતાઢિ મહાન ઠેકઠેકાણે જિન વાણીમાં ભગવાન અરિહંતનો મહિમા સર્વજ્ઞતા અને વીતરાગતાના કારણે ગાવામાં આવ્યો છે. ૬ અરિહંતનું જ્ઞાન પં. દૌલતરામે એને આવી રીતે કહ્યું છે – સકલ શેય જ્ઞાચકઽષિ નિજાનંદ રસલીન 1 સો જિનેન્દ્ર જયંત નિત્ અરિજર્હસ વિહીન II દરેક આત્માનો અસાધારણ સ્વભાવ જાણવાનો છે. એ પણ પ્રત્યક્ષ છે કે જાણવાની પ્રક્રિયા પણ એવી છે કે એ પોતાને જાણતો થકો પરને જાણે છે. આગમમાં પણ જ્ઞાનનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક બતાવવામાં આવ્યો છે. આત્મા સ્વ અને પરને એક સાથે જ જાણે છે. પણ અજ્ઞાની જીવ જાણતી વખતે એક ને મુખ્ય અને એક ને ગૌણકરી જાણે છે. જ્ઞાની સ્વને મુખ્ય કરી જાણે છે – અજ્ઞાની પરને મુખ્ય કરી જાણે છે. જ્ઞાનની સ્વ અને પરની જાણવાની પ્રક્રિયા ૧. જગતના પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વ ચતુષ્ટમાં જ સીમીત રહે છે. આત્મા પણ એક દ્રવ્ય છે એટલે એનું કાર્યક્ષેત્ર જે પણ હોય તે પોતાના સ્વક્ષેત્ર અર્થાત્ અસંખ્ય પ્રદેશોમાં જ થરો અને પોતપોતાના ઉત્પાદ ના કાળક્રમ અનુસાર પોતે પોતાના ગુણોના ભાવ અર્થાત્ કાર્ય પર્યાયને અનવરત રૂપ થી પોતાના સ્વક્ષેત્રમાં જ કરતો રહે છે. ૨. અન્ય કોઈનો પણ એમાં કિંચિતમાત્ર કોઈ પ્રકારનો પણ હસ્તક્ષેપ થઈ જ નથીશકતો. એના ફળસ્વરૂપ મારા આત્માનો જ્ઞાનગુણ પણ આત્મદ્રવ્યના સ્વક્ષેત્રમાં રહીને જ પોતપોતાના ઉત્પાદ કાળક્રમ અનુસાર સ્વતંત્ર રૂપથી કોઈને પણ જાણે, જાણવાનું કાર્ય અટક્યા વગર કરતો જ રહે છે. નિષ્કર્ષ એ છે કે મારા આત્માનો આ જ્ઞાન ગુણ સ્વ- પર પ્રકાશી સ્વભાવનો છે. ૩. એની પ્રત્યેક પર્યાય સ્વક્ષેત્રમાં રહીને પણ સ્વસન્મુખતાપૂર્વક સ્વ અને પર બંન્નેનો જ્ઞાન કરતી રહે છે. પર ક્ષેત્રમાં કાર્ય કરવાનું સંભવ જ નથી. પર જ્ઞેયો પણ એના ક્ષેત્રમાં આવતાં નથી ૧. Jain E3syDRના ક્ષેત્રમાં આવતાં નથી.rsonal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ પ ૪. જ્ઞાન સ્વભાવ પણ એક અચિંત્ય આશ્રર્યકારી છે. એ જ્ઞાનમાં જગતના સમસ્ત પદાર્થ પર સન્મુખ થયા વગર સ્વતઃ પ્રતિભાંસીત થાય છે. જ્ઞાન પોતે પોતામાં રહીને – પરજ્ઞેયો પાસે પહોંચ્યા વગર તથા પરજ્ઞેયો જ્ઞાનમાં પ્રવેશ કર્યા વગર એ જ્ઞાન પોતે પોતાને જાણતો- પરજ્ઞેયોને પણ દર્પણની જેમ જાણી લે છે. આ કેવી રીતે થાય છે. ૫. આત્માની જ્ઞાનની પર્યાયમાં એ જ્ઞેય પદાર્થો આવી નથી જતા અને આ આત્મા પણ એ જ્ઞેયોની સમીપ જતો નથી. બેઉ પોત પોતાના ક્ષેત્રમાં વિદ્યમાન હોય છે. જ્ઞાન પર્યાયનો એવો એક અચિંત્ય સ્વભાવ છે કે જ્ઞાનની પર્યાય જ્ઞેયોને જાણવાના સમયે સ્વયં જ એ શેયોના આકાર પોતાની અંદર જ્ઞાનાકાર બનાવે છે. જ્ઞાનની પર્યાય પોતાને-જ્ઞાનને-જ જાણે છે જ્ઞાનને જાણે છે એટલે જ્ઞાયક અને આત્માને જાણે છે. ૬. આત્માના જ્ઞાનમાં સ્વ તથા પર બેઉ સંબંધીત જ્ઞેયાકાર એક સાથે જ ઉપસ્થિત થાય છે. પરંતુ ક્ષયોપશમ જ્ઞાનની સ્વાભાવિક નિર્બળતા એવી છે કે એ બંન્નેને એક સાથે જ્ઞાન ઉપયોગનો વિષય નથી બનાવી શકતી. સ્વને મુખ્ય બનાવતી વખતે જ્ઞેય ગૌણ થઈ જાય છે અને પરશેયને મુખ્ય બનાવતી વખતે સ્વજ્ઞેય ગૌણ થઈ જાય છે. અજ્ઞાનીને સ્વ- પરનો ભેદ ન હોવાથી એક માત્ર પરને મુખ્ય બનાવી રહે છે. જ્ઞાનમાં એવું સામર્થ્ય છે કે એ સ્વ- પરનું વિભાગીણ પોતાની સમજ દ્વારા કરી શકે છે. જ્ઞાન એને જ મુખ્ય રાખે છે જેને તે સ્વ જાણે છે. શ્રદ્ધા પણ જેમાં સ્વપણું સ્થાપિત કરે છે નિઃશંક થઈ એ શેયોને સ્વ જાણવા લાગે છે. ચારિત્ર અને વીર્ય પણ એ જ પ્રમાણે બલાધાન પ્રદાન કરે છે. - જ્ઞાન પણ ॥ સ્વજ્ઞેય સંતોષ કરવા યોગ્ય કેમ અને કેવી રીતે ? ૧. જગતના દ્રવ્ય માત્રની સ્વાભાવિક સ્થિતિ એવી છે કે પ્રત્યેક દ્રવ્ય પોત પોતાના સ્વક્ષેત્રમાં રહીને જ એની પર્યાય સ્વદ્રવ્યમાં જ તન્મય થઈને પ્રવર્તન કરે, પર્યાયનો પણ એ જ છે એ પણ સ્વદ્રવ્યમાં તન્મય થઈને જ પરિણમન કરતી રહે. ૨. આત્માપણએકદ્રવ્ય છે એટલે એની પણ સ્વાભાવિક સ્થિતિ બધા જ દ્રવ્યો ની સમાન છે, અન્ય કોઈ જ પ્રકારે થઈ જ ન શકે. ૩. હવે બીજા દ્રવ્યો અને આત્મામાં એટલો જ ક્રક છે કે જગતના ખીજા બધા દ્રવ્યો તો અનવરતરૂપથી સ્વાભાવિક પરિણમન કરી જ રહ્યા છે. એમાં કોઈ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬ વિપરીતતા થતી નથી કારણકે તેઓ પોતાના અને પરના અસ્તિત્ત્વને જાણતા નથી પરંતુ આત્મ દ્રવ્ય જ એવો છે જે સ્વ-પરનો જ્ઞાયક હોવાથી પોતાના જાણવામાં ભૂલ કરી શકે છે. ૪. આત્માનો ઉપયોગ જ્યારે સ્વમાં જઈને વિશ્રામ પામે છે ત્યારે આત્મામાં અંદર રહેવાવાળા અનંત ગુણોનો રસાસ્વાદ કરવાથી એવો તૃપ્ત થઈ જાય છે કે સ્વતત્ત્વને છોડીને બહારની તરફ સન્મુખ જ નથી થતો, આદશાનું નામ જ અરિહંત દશા છે. ૫. પરંતુ અનાદિકાળથી આ આત્મા અજ્ઞાન દશામાં જગતના અનેક જોયોમાં પોતાના ઉપયોગનો પરિવર્તન કરતો થક, તેમાં તન્મય થઈ રાગદ્વેષની ઉત્પતિર્યા વગર રહેતો નથી. એના ફળસ્વરૂપે અનંત સંસારનું પરિભ્રમણ કરી રહ્યો છે. ૬. આપણે પણ અરિહંત ભગવાનની જેમ આપણા જ્ઞાનનો વિષય માત્ર સ્વય તત્ત્વને સ્વનારૂપમાં બનાવી લઈએતો આપણે પણ તન્મયતાપૂર્વક સ્વાભાવિક પરિણમન કરતાં આપણી અરિહંત દશા પ્રગટ કરી શકીએ છીએ. ૭. આ એક સ્વાભાવિક સ્થિતિ છે કે જેમ જગતનો પ્રત્યેક દ્રવ્ય પોત પોતાના ગુણ-પર્યાયોમાં પરિપૂર્ણ છે, અધૂરા અથવા વિપરીત થવું એવો કોઈનો પણ સ્વભાવ નથી. આ રીતે આત્મા પણ એક એવો દ્રવ્ય છે. પોતાના અમૂર્તિક, ચૈતન્યજ્ઞાયક અને સુખનો વેઠન કરવાવાળો અનંત ગુણોનો ધારક હોવાથી એની પરાકાષ્ઠાને જ ધારણ કરવાવાળો છે. સ્વભાવ કોઈના દ્વારા લૂંટી લેવામાં આવતો નથી. જેનો પ્રત્યક્ષ પ્રમાણ ભગવાન અરિહંતનો આત્મા છે. આત્માનું પૂર્ણ સામર્થ્ય અને આત્મ સ્વભાવ બતાવવાને માટે અરિહંતના જ આત્મા આદરની સમાન પ્રત્યક્ષ છે. જ્ઞાનની પૂર્ણતા, રાગદ્વેષનો અભાવ, પરમસુખ જે આપણને જોઈએ છે તેની પૂર્ણતાની મૂર્તિ અરિહંત ભગવાન છે. આ માટે એનો-આત્માનો યથાર્થ નિર્ણય કરી યથાર્થ શ્રદ્ધા પ્રગટ કરી-નિજ આત્માને અરિહંતની જેમ પ્રાપ્ત કરી શકાય છે. આત્માને જાણવાની પદ્ધતિ ૧. આપણે ભગવાન અરિહંતના આત્માને એનાદ્રવ્ય, ગુણ, પર્યાયોના માધ્યમથી ' સમજીને આપણા આત્માને સમજવાનો પ્રયત્ન કરીએ. ૨. ભગવાન અરિહંતના આત્મ-દ્રવ્યમાં જેટલી પણ શક્તિઓ હતી એ બધી પૂર્ણ વિકાસરૂપ થઈને, એ દ્રવ્ય સ્વયં એ રૂ૫ પ્રકાશિત થઈ રહ્યો છે અને For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૭ આત્મદ્રવ્યના સમસ્ત સામર્થ્યને સિદ્ધ કરી રહ્યો છે. ૩. અરિહંતના આત્માના સામર્થ્યને વિશ્વાસમાં લાવીને અગર આપણે પણ આપણા આત્મદ્રવ્યના સામર્થ્ય પર વિચાર કરીશું તો આપણો આત્મા પણ તેના જેવો જ સામર્થ્યવાન, વૈભવશાળી છે. આવું વિશ્વાસમાં, શ્રદ્ધામાં આવવા યોગ્ય છે. ૪. આવી શ્રદ્ધા જાગૃત થતાં જ આપણો ઉપયોગ પરલક્ષ્ય છોડીને સ્વલક્ષ કરશે તો આત્મ દર્શન થયા વગર રહે નહિ. ૫. તે જ સમયે જે મારો આત્મા પરલક્ષી રહેવાથી રાગી-દ્વેષી બની ગયેલો દેખાતો હતો એના બદલે જેવું પૂર્ણ શક્તિમાન, સર્વજ્ઞ સ્વભાવી, વીતરાગ સ્વભાવી, આનંદ સ્વભાવી આદિ અનંત ગુણ સ્વભાવી અરિહંત જેવો આપણા જ્ઞાન-શ્રદ્ધાનમાં એવો જ પ્રત્યક્ષ અનુભવમાં આવી જશે. આ જ આત્માનુભવ કરવાની એક જ પદ્ધતિ છે. ૬. જગતના પ્રત્યેક સત્ નો સ્વભાવ ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યયુકત સત્ છે. એટલે મારા આત્મામાં પણ બંન્ને પક્ષતો હંમેશા અને સર્વત્ર રહેશે જ. એ બંન્ને પક્ષોને દ્રવ્યમાંથી હટાવી શકાય નહિ. બીજાં આપણા અજ્ઞાનીનાક્ષયોપશમ જ્ઞાનની સામર્થ્ય એટલી નથી કે બેઉ પક્ષને એકી સાથે વિષય બનાવી જાણી શકીએ. પરંતુ બે માંથી એકને મુખ્ય કરી બીજાને ગૌણ કરવો પડશે. જ્યારે સ્થાયી ભાવ, પલટાતા નહિ એવા ભાવ અર્થાત ધ્રુવ પક્ષને આપણા જ્ઞાનનો વિષય બનાવશું ત્યારે એ પક્ષે મુખ્ય થઈ અસ્થાયી પક્ષ ગૌણ થઈ જશે- અર્થાત્ એનું જ્ઞાન હોવા છતાં પ્રતિભાસીત નહિ થાય, માત્ર મુખ્યનું જ જ્ઞાન પ્રતિભાસિત થશે. ૭. હવે જ્યારે જ્ઞાનની પર્યાય એ ધ્રુવાંશને પોતાનો વિષય બનાવી પોતાના એ શાયકને અરિહંત જેવો જ માનશે અને એ જ્ઞાનની પર્યાય જે પરિણામી છે એ અપરિણામી બની પરિણમી જશે એટલે એમ કહેશે હું તો જ્ઞાયક જ છું તે સમયે આત્મજ્ઞાન થઈ જશે. આજ આત્માને જાણવાની અલોકિક પદ્ધતિ છે અને આત્મદર્શન થશે જ! ૦ ૧ ૦ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વિશ્વ વ્યવસ્થતામાં પાંચ અચેતન દ્રવ્યોની વ્યવસ્થતા આ વિશ્વની પ્રત્યેક વસ્તુ એટલે દ્રવ્ય પ્રત્યેક સમય સ્વતંત્રતાથી પોતપોતાના ગુણ-પર્યાયોમાં પરિણમન કરતા જ રહે છે. પરનાં ગુણ પર્યાયોમાં પરિણમન કરવાનું અશક્ય હોવાથી કોઈ દ્રવ્ય પરમાં કાંઈ પણ કરતું નથી. આ બધા જ દ્રવ્ય જે સંખ્યામાં અનંતાનંત છે- તે બધા દ્રવ્ય પ્રત્યેક સમય પોતપોતાની પર્યાયમાં પરિણમન કરતા જ રહેવાથી તેઓ બીજા દ્રવ્ય કેમ પરિણમન કરી રહયા છે તેની અપેક્ષા પણ નથી રાખતા. છતાંપણ બધાનું પરિણમન એકી સાથે થઈ રહ્યું છે. તેનાથી પોતાનું પરિણમન અને બીજા અદ્રવ્યના પરિણમન સહજરૂપથી તેને અનુકૂળદેખાવા લાગે છે અને એ દ્રવ્યનું એ જ પરિણામ બીજા કોઈને પ્રતિકુળ લાગે છે. જયારે એ અનુકૂળ પ્રતિકૂળદેખાવાવાળા દ્રવ્યના પરિણમનને ખબર જ નથી કે એનું પરિણામન કોઈને અનુકૂળ તો કોઈને પ્રતિકૂળ લાગે છે. આ પ્રમાણે સમસ્તદ્રવ્યોના પરિણમન અર્થાત્પર્યાયોકોઈના માટે અનુકૂળતા અથવા પ્રતિકૂળતા ઉત્પન્નર્યા વગર જ પોતપોતાના ક્રમ અનુસાર અનાદી અનંતકાળ સુધી નિબંધ ગતિથી પરિણમન કરતી જ રહે છે. આ આગમ સમ્મત વિશ્વની વ્યવસ્થા છે. આનાથી જુદી કોઈ પણ વ્યવસ્થતા- કોઈપણ દ્રવ્યના પરિણમનમાં બીજા દ્રવ્યના પરિણમનને અનુકૂળ અથવા પ્રતિકૂળ બનવાના અધિકારને જો સ્વીકારવામા આવેતો અનંતદ્રવ્યોમાં આપસમાં ટકરાવવાની સ્થિતિ ઉત્પન્ન થઈ જવાથી, વિશ્વની વ્યવસ્થતા જનહિ રહી શકે. એટલે એ જ ધ્રુવ સત્ય છે કે બધાજદ્રવ્યપોત-પોતાની જ પર્યાયોને કરતા રહે છે. કોઈ બીજા દ્રવ્યમાં કોઈપણ પ્રકારનો કોઈપણ સમયે, કાંઈપણ હસ્તક્ષેપ કરી જ નથી રાતો. આ જ આગમ સમ્મત વિશ્વવ્યવસ્થતા છે. બીજી રીતે વિચારીએ તો આ છ દ્રવ્યોમાથી પાંચદ્રવ્યતો અચેતન છે, તેમાં જ્ઞાનનો અંશ પણનથી, એટલે તેઓ જાણતા પણ નથી કે બીજાનું શું થઈ રહ્યું છે. તો આ સંજોગોમાતેઓ એકબીજાને કેમ અનુકૂળકે પ્રતિકૂળ થઈ શકે? તેથી આ પાંચ દ્રવ્ય અચેતન હોવાથી અનુકૂળતા-પ્રતિકૂળતા કરવામાં અસમર્થ જ છે. આના પરથી નિષ્કર્ષ તો એ જ નીકળે છે કે કોઈપણ કોઈના For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ પરિણમનમાં સાધક-બાધક નથી થતું, આ જ વિશ્વની સુંદર વ્યવસ્થતા છે બહુ જ વ્યવસ્થિત વ્યવસ્થતા છે. વિશ્વ-વ્યવસ્થતામાં જીવ દ્રવ્યની સ્થિતિ જયારે બધા દ્રવ્ય પોત-પોતાના સ્વભાવરૂપ જ પરિણમન કરી રહ્યા છે તો જીવ દ્રવ્ય પણ સ્વયં એક વસ્તુ છે, તો વસ્તુ વ્યવસ્થતા અનુસાર તે પણ પોત-પોતાની પર્યાયોથી અતિરિકત્ત શું, શા માટે અને કેવી રીતે કાંઈપણ કરી શકે? એટલે જીવ પણ નિરંતર પોતાની પર્યાયોને જ નિબંધરૂપથી કરતો રહે છે. જીવનો સ્વભાવ જ જાણવું છે. એટલા માટે આ આત્માની જાનનક્રિયા ક્યારે પણ અટકતી નથી. આ જીવની સ્વાભાવિક ક્રિયા છે. આથી એ સિદ્ધ થાય છે કે અન્ય દ્રવ્યોની જેમ જીવ પણ નિરંતર પોતાની સ્વાભાવિક યિાજ કરી શકે છે-કરી રહ્યો છે. જીવદ્રવ્ય પોતાની સ્વાભાવિક ક્રિયા દ્વારા વસ્તુઓને જાણે છે તેને તે જ્ઞાનના જોય અથવા જ્ઞાનના નિમિત્ત કહેવામાં આવે છે. • પર વસ્તુઓ સાથે આત્માનો અગર કોઈ સંબંધ કહેવામાં આવે તો પરમ પવિત્ર એક માત્ર જોય-જ્ઞાયક સંબંધ જ છે. અન્ય કોઈ પ્રકારે કિંચિત માત્ર પણ સંબંધનથી. આત્માને બીજા દ્રવ્યો સાથે ખરેખરકાંઈપણ સંબંધનથી. એ પોતે ચૈતન્યમય છે જયારે બીજા બધા જ દ્રવ્યો જડ છે, ચેતના ગુણથી પર છે. એટલે એમનું જોડાણ શક્ય જ નથી. • આ આખા વિશ્વની વ્યવસ્થતા એ છે કે વિશ્વના બધાજદ્રવ્યો પોત-પોતાની સ્વાભાવિક પર્યાયોમાં નિરંતર પરિણમન કરતા રહે- કોઈપણ બીજાના પરિણમનમાં હસ્તક્ષેપ ન કરે. " તે છતાં આબધા છ દ્રવ્યોમાં પોત-પોતાના સ્વભાવગત ભલે પરિણમન થઈ રહ્યું હોય તો પણ એકના પરિણામનવખતે બીજાની પણ ત્યાં હાજરી પોતાના પરિણમન સહીત હોય છે અને એવા સંબંધને જિન વાણીમાં નિમિત્ત-નૈમિતિક સંબંધતરીકે કહેવામાં આવ્યો છે. જેવી રીતે ગતીમાન જીવ અને પુદ્ગલ ને ધર્મદ્રવ્ય તથા ગતીપૂર્વક સ્થિરતામાં અધર્મદ્રવ્ય નિમિત્ત કહેવામાં આવ્યો છે, તેવી જ રીતે જીવને જાણનરૂપ ક્રિયામાં જે શેય પડે છે, એ આત્માની જાનનક્રિયામાં નિમિત્ત જ છે. એટલે આ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ સમજવો અત્યંત આવશ્યક તેમજ પ્રયોજનભૂત જ્ઞાત થાય છે. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૦ – છ દ્રવ્યોની વચ્ચે આપસમાં શું અને કેવો સંબંધ ? • જે જીવનાશ્રદ્ધાનમાં એ આવીગયું કે વિશ્વની પ્રત્યેક વસ્તુઓ પોત-પોતાની પર્યાયમાં જ પરિણમન કરી શકે છે અન્ય પર્યાયમાં કાંઈપણ કરી શકતી નથી, કારણકે પ્રત્યેક દ્રવ્યનું પરિણમન તો પોત- પોતાના જ ક્ષેત્ર અથવા પ્રદેશોમાંકરરો, અન્યના પ્રદેશોમાં પહોચરો જ નહિ તથા સ્પર્શ પણ નહિ કરે તો કેવી રીતે બીજા દ્રવ્યની પર્યાયમાં ફેરફાર કરી શકે? જે સમયે એમ માનવામા આવેકે પરની પર્યાયમાં ફેરફારકરવા જાય તો શું એ સમયે એ દ્રવ્ય પોતાની પર્યાયનું ઉત્પાદ બંધકરીઢેરો અથવા એકજ સમયમાં એ પર્યાય ઉત્પન્ન કરવા લાગરો? એ બાબત જિન વાણીમાં નીચે પ્રમાણે સિદ્ધાંત છે. • જે પરિણમિત થાય છે તે ર્તા છે, જે પરિણામ છે તે કર્મ છે અને જે પરિણતિ છે તે ક્રિયા છે, આ ત્રણ વસ્તુ રૂપમાં અભિન્ન છે. ♦ વસ્તુ એક જ સદા પરિણમિત થાય છે, એજ સઠા પરિણામ થાય છે. ( અર્થાત્ એક અવસ્થામાં અન્ય અવસ્થા એક જ થાય છે.) અને એકની જ પરિણતિ ક્રિયા થાય છે, કારણ તે અનેકરૂપ હોવા છતાં પણ વસ્તુ એક જ છે, ભેઠ નથી. બે દ્રવ્ય એક થઈને પરિણમિત નથી થતાં, એ દ્રવ્યોનાં એક પરિણામ નથી થતાં અને બે દ્રવ્યોની એક પરિણતિ ક્રિયા નથી થતી કારણ કે અનેક દ્રવ્ય છે તે સદા અનેક જ છે તે બદલીને એક નથી થઈ જતાં. એક દ્રવ્યના બે કર્તા નથી હોતા અને એક દ્રવ્યના બે કર્મ નયી હોતાં, એક દ્રવ્યની બે ક્રિયાઓ નથી હોતી કારણ કે એક દ્રવ્ય અનેકરૂપ નથી થતું. ♦ જિન આગમના ઉપરોકત ક્થનથી એ સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક દ્રવ્ય પોતપોતાનામાં રહીને જ માત્ર પોતાની સ્વયંની જ પર્યાય ને જ કરી શકે છે અન્ય બીજા કોઈ દ્રવ્યમાં કાંઈપણ કિંચિત માત્ર પણ નથી કરી શકતું. આ સિદ્ધાંત જેની સમજમાં આવી શ્રદ્ધામાં નિઃરાંકતા ઉત્પન્ન થઈ જાય કે કોઈપણ દ્રવ્ય બીજા કોઈપણ દ્રવ્ય માં કાંઈપણ ફેરફાર કરવામાં સામર્થ્ય નથી રાખતું તો હું પણ એક જીવ દ્રવ્ય છું અને દ્રવ્ય માત્રની જે સામર્થ્યતા છે તે જ સામર્થ્ય મારું થઈ શકે છે. આનું પ્રમાણ સાક્ષાત્ અરિહંત ભગવાનનો આત્મા છે. આ જ વસ્તુ વ્યવસ્થતા અને વિશ્વ વ્યવસ્થતા છે. તેનો નિઃશંક થઈ સ્વીકાર કરી દ્દઢ નિશ્ચયની સાથે શ્રદ્ધામાં બેસાડવું જોઈએ. જ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ . નિમિત્ત-નૈમિતિક સંબંધ વિશ્વમાં માત્ર એક જ દ્રવ્યતોનથી, દ્રવ્યો જાતિ અપેક્ષા પ્રકારના છે તથા સંખ્યા અપેક્ષા અનંત-અનંત છે. તે બધા જ પોત-પોતાની પર્યાયરૂપ પરિણમે છે. આપણા જ્ઞાનમાં પણ આસ્પષ્ટપ્રતિભાસિત થાય છે કે જીવમાત્ર એક જદ્રવ્ય નથી, એના જ્ઞાનમાં અન્યદ્રવ્યોનું અસ્તિત્ત્વ પણ જ્ઞાન થાય છે. એટલે વિશ્વમાં જીવથી અલગ પણ અન્ય દ્રવ્યનું અસ્તિત્ત્વ તો નિશ્ચિત સિદ્ધ થાય છે. એટલે જીવના પરિણામના સમયે, અન્ય બીજા દ્રવ્યો ના પણ પરિણમન થાય છે. એટલે એ બધાની સાથે બધાનો કોઈને કાંઈ, કોઈપણ પ્રકારનો સંબંધ તો હોવો જોઈએ. જીવના જ્ઞાનમાં અચશેયોનું અસ્તિત્ત્વ પણ જ્ઞાત તો થાય છે એટલે આત્મા જાણવાવાળો અને એ બધા પદાર્થ જ્ઞાનના ય એટલો સંબંધ તો સિદ્ધ થાય જ છે. એટલે એ શેય – જ્ઞાનના નિમિત્ત કહેવામાં આવે છે. આવા સંબંધનેમિતિક સંબંધ છે. આ વાતને આચાર્ય અમૃતચંદ્ર સમયસાર ગાથા ૩ ની ટીકામાં નીચે પ્રમાણે સ્પષ્ટ ક્યું છે. પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને (સમુહને) ચુંબે છે– સ્પર્શે છે તો પણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી, પરરૂપે નહિ પરિણમવાને લીધે અનંત વ્યકિતતા નાશપામતી નથી માટે જેઓ/કોસ્કીર્ણ જેવા (શાશ્વત) સ્થિત રહે છે અને સમસ્ત વિરૂદ્ધ કાર્ય તથા અવિરૂદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશાં વિશ્વને ઉપકાર કરે છે-ટકાવી રાખે છે. ઉપરોક્ત આગમ પ્રમાણમાં પ્રત્યેક દ્રવ્યનો આપસમાં શું સંબંધ છે એ વાતને બહુ જ દૃઢતાપૂર્વક સ્પષ્ટરૂપથી સિદ્ધ કર્યું છે. અર્થાત્ પ્રત્યેક દ્રવ્ય પોતાની સ્વતંત્ર વસ્તુ વ્યવસ્થતાને પોતાનામાં બનાવી રાખીને પણ અન્ય દ્રવ્યોની સાથે માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ રાખે જ છે. આવી વિશ્વની વ્યવસ્થતા છે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આદ્રવ્યોનો એકબીજા સાથે કોઈપણ કર્તા-કર્મ સંબંધ નથી. આવી વિશ્વની વ્યવસ્થાનો જો સ્વીકાર નહિ કરવામાં આવે તો છે For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮ ૨ દ્રવ્ય જ સિદ્ધ નહિ થાય અને વિશ્વનું અસ્તિત્ત્વ જ સમાપ્ત થઈ જશે. એટલે ઉપર્યુક્ત સત્યનો સ્વીકાર કરવો એ જ જ્ઞાનની સત્યતા છે. પ્રત્યક્ષરૂપથી આપણા અનુભવમાં પણ આવે છે કે જયારે કોઈ અન્ય વ્યક્તિ ને મારા પ્રત્યે દ્વેષનો ભાવ થાય છે ત્યારે તે જીવે તે સમયે ક્રોધ ભાવનો ઉત્પાદ ર્યો, તે જ સમયે તે જ વ્યકિતની ભાષારૂપી પુગલ વર્ગણાઓ ગાળના રૂપમાં ઉત્પન્ન થઈ, તે જ સમયે એ ભાષારૂપીવર્ગણાઓનોમારીકર્સેન્દ્રિયોની સાથે સંપર્ક થયો, એ જ સમયે મારી જ્ઞાનની એ સમયની પર્યાયે એ બધાને જાણ્યું, એ જ સમયે મારી માન્યતામાં અર્થાત્ શ્રદ્ધાળુણે એ વાણીરૂપી પુદ્ગલોમાં પોતાપણુંની માન્યતા અર્થાત આગાળમને આપવામાં આવી છે એવું માની લીધું, એના ફળસ્વરૂપચારિત્રગુણપણવિકૃત થઈનેક્રોધક્ષાયનો ઉત્પાદ થઈ ગયો. આ પ્રસંગની ગંભીરતાથી વિચાર કરવામા આવે તો સ્પષ્ટ થાય છે કે કાર્ય તો માત્ર એક જ થયું છે. જેવી રીતે ક્રોધ કરવાવાળી વ્યક્તિ એક્રોધનો ઉત્પાઇ ક્ય, એ તો જીવની ઉત્પાદની થયેલ પર્યાય છે, એ જ સમયે વાણીરૂપ પુલવર્ગણાઓનુંગાળરૂપ પરિણમનનો ઉત્પાદકરે છે, એ જ સમયે મારા કર્ણથી સંબંધીત પુરાણોનો ઉત્પાદ થયો, એ જ સમયે મારા જ્ઞાનગુણની તકાહારી થવું મારો ઉત્પાદ છે, એ જ સમયે મારા શ્રદ્ધા ગુણનો વિપરીત પરિણમન પણ મારો ઉત્પાદ છે તથા ચારિત્રની વિપરીતતા રૂપ ક્રોધનું ઉત્પન્ન થવું એ પણ મારું જ ઉત્પાદ છે. આ બાબત પર વિચાર કરીએ તો સમય એક કાર્ય અનેક તથા તેના સ્વામી પણ અલગ અલગ અને અનેક, છતાં પણ આપસમાં કોઈને કોઈ પ્રકારનો સંબંધ પણ બની રહે છે, આ પ્રત્યક્ષ અનુભવમાં પણ આવે છે. આવા સંબંધને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કહે છે. આ રીતે પ્રત્યેક દ્રવ્ય, પ્રત્યેક સમયે પોતાને કાયમ રાખીને નિરંતર પોતાની પર્યાયોમાં ઉત્પાદ-વ્યય કરતો જ રહે છે, કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યના ઉત્પાદ વ્યયમાં નથી સાધક થતો કે નથી બાધક થતો. છતાં પણ પ્રત્યેક સમયે, પ્રત્યેક સમયના કાર્યમાં એકબીજાની પર્યાયનું આપસમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બનતો જ રહે છે. આ સ્વાભાવિક વિશ્વ વ્યવસ્થતા છે. આ વ્યવસ્થતા કોઈથી રોકી રોકાઈ શકે એમ નથી, બદલાવી નથી શકાતી, ઘટ-વધ કરી નથી શકાતી, પરંતુ સતત ચાલતી જ રહે છે. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૩ એટલે છ દ્રવ્યોની પર્યાયોનો પ્રત્યેક સમયે આપસમાં નિમિતનૈમિત્તિક સંબંધ બનતો જ રહે છે. આ સત્ય નો સ્વીકાર કરવો યોગ્ય છે. # ઉપાદાન-ઉપાદેય/ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ♦ જેમ ઘડારૂપ કાર્ય માટીરૂપ ઉપાદાનકારણનું ઉપાદેય છે તે જ ઘડારૂપ કાર્ય કુંભારરૂપ નિમિત્ત કારણનું નૈમિત્તિક કાર્ય છે. તાત્પર્ય એ છે કે માટી અને ઘડામાં ઉપાદાન– ઉપાદેય સંબંધ છે, જયારે કુંભાર અને ઘડામાં નિમિતનૈમિત્તિક સંબંધ છે. • હવે આ જ સિદ્ધાંતને સમ્યગ્દર્શનરૂપ કાર્યમાં ઘટીત કરીએ તો આ રીતે કરી રાકાય આત્મદ્રવ્ય અથવા શ્રદ્ધાગુણ ઉપાદાન છે અને સમ્યગ્દર્શન ઉપાદેય છે. એ જ રીતે મિથ્યાત્ત્વ કર્મનો અભાવ અથવા સદ્ગુરૂનો ઉપદેશ નિમિત્ત છે અને સમ્યગ્દર્શન નૈમિત્તિક છે. અહીં કાર્ય-કારણ સંબંધી વાત થતી હોવાથી એ સ્પષ્ટ કરવામાં આવે છે કે જે કાર્ય ને નિમિત્તની અપેક્ષાએ નૈમિત્તિક કહેવામાં આવે છે એ જ કાર્યને ઉપાદાનની અપેક્ષાએ ઉપાદેય કહેવામાં આવે છે. આ રીતે આ સુનિશ્ચિત થયું કે ઉપાદાન-ઉપાદેય સંબંધ અને નિમિત્તનૈમિત્તિક સંબંધ કારણકાર્ય સંબંધના જ રૂપ છે, જે પ્રત્યેક કારણ-કાર્યના સંબંધના અનિવાર્ય રૂપથી ઘટિત થાય છે. આ રીતે પ્રત્યેક કાર્ય નિયમથી ઉપાદેય પણ છે અને નૈમિત્તિક પણ છે. ઉપાદાનની અપેક્ષાએ ઉપાદેય છે અને નિમિત ની અપેક્ષાએ નૈમિત્તિક છે. જયારે પર્યાયગત ઉપાદાનની તૈયારી હોય ત્યારે કાર્ય થાય છે અને તે સમયે યોગ્ય નિમિત્ત પણ હોય છે. તેને શોધવા જવું પડતું નથી. જયારે ઉપાઠાનમાં કાર્ય થાય છે તેને અનુકૂળ નિમિત્ત હોય જ છે. નિમિત્તોને અનુસાર કાર્ય થતું નથી. કાર્યની અનુસાર નિમિત્ત કહેવાય છે. પર દ્રવ્ય કોઈ જખરજસ્તી કોઈના ભાવ બગાડતું તો નથી. જયારે પોતાના ભાવ બગડે છે ત્યારે કોઈ બાહ્ય નિમિત્ત હોય છે અને તે નિમિત્ત સિવાય પણ ભાવ બગડે છે, એટલે નિયમથી નિમિત્ત પણ નથી. આ રીતે ભાવ ભંગડવા એ સ્વતંત્ર ક્રિયા છે. પરદ્રવ્યો કાંઈ કોઈના ભાવ બગાડી શકે એમ નથી આ રીતે પરદ્રવ્યો નો દોષ દેખવો તે મિથ્યાત્ત્વ છે. . ન તો નિમિત્ત ઉપાઠાનમાં બળથી કાંઈ કરે છે નિમિત્તોને બળપૂર્વક લાવે છે, બંન્નેનો સહજ For Personal & Private Use Only અને ન તો ઉપાદાન કોઈ ન છે. નિમિત્ત-નૈમિત્તિક Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સંબંધની આ સહજતા આવી રીતે જ છે. જો કર્મ સ્વયંકર્તા થઈને ઉદ્યમથી જીવના સ્વભાવનો ઘાતકરે, બાહ્ય સામગ્રી ને મેળવે ત્યારે કર્મનું ચેતનપણું અને બળપણું પણ જોઈએ ને? તે તો છે નહિ-સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. જ્યારે એ કર્મનો ઉદયકાળ હોય છે એ સમયે સ્વયં આત્મા જ સ્વભાવરૂપ પરિણમનન કરતાં વિભાવરૂપ પરિણમન કરે છે અને જે અન્ય દ્રવ્ય (કર્મ) છે તે એ જ રીતે સંબંધરૂપ થઈને પરિણમન થાય છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એક સહજ સંબંધ છે. એને ક્ન-કર્મ સંબંધમાં પ્રસ્તુત કરવો યોગ્ય નથી. દરેક દ્રવ્ય સ્વયં જ પોતાની અનંત શક્તિરૂ૫સમ્પદાથી પરિપૂર્ણ છે. એટલા માટે સ્વયં જ ષટકારરૂપ થઈને પોતાનું કાર્ય કરવા સમર્થ છે. એને પોતાના કાર્ય કરવા માટે બહારની સામગ્રીની અપેક્ષા નથી. તેમજ તે સામગ્રી કોઈ મદદ કરી શકતી નથી. સ્વભાવના ભાવોમાં તો પરનું કર્તુત્વ છે જ નહિ પરંતુ વિભાવભાવોમાં પણ પરના કર્તુત્વનો નિષેધ કરવામાં આવ્યો છે. ભગવાન આત્માની પોતાની સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપનિર્મળ પર્યાયો તેમજ રાગાદિ વિકારી પર્યાયોનો પોતપોતાની સ્વસમયની યોગ્યતા અનુસાર સ્વયં જ પરિણમન થાય છે. એમાં પર નિમિત્તનો કોઈ હસ્તક્ષેપ નથી. હા, એ અવશ્ય છે કે જયારે સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયો અથવા રાગાદિ વિકારી પર્યાયોના રૂપમાં પોતાની સ્વભાવગત અને પર્યાયગત યોગ્યતાને અનુસાર પરિણમન થાય છે ત્યારે તેને અનુકૂળ નિમિત્ત પણ હોય છે. નિમિત્તની અનિવાર્ય ઉપસ્થિતિ માત્રથીતેને ક્તનમાની શકાય. નિમિત્તને કર્તા માનવાથી-પર દ્રવ્યને બીજા દ્રવ્યનો કર્તા માનવાથી-દ્રવ્યની સ્વતંત્ર સત્તાનો નાશ થાય છે, તે ઘાત પામે છે. એટલા માટે પ્રત્યેકદ્રવ્યમાં તેના પોતાના સ્વભાવાદિને કારણ સ્વરૂપ એવી વ્યવસ્યતા હોવી જોઈએ જેના કારણથી પ્રત્યેક સમયનું ઉત્પાદ-વ્યયસ્વયં થાય છે. પ્રતિ સમયના પ્રત્યેક કાર્યનું નિશ્ચય ઉપાદાન સુનિશ્ચિત જ છે. આ સુનિશ્ચિત વ્યવસ્થતાનું પોતાની ઈન્દ્રિયો, પ્રત્યક્ષજ્ઞાન, તર્ક અને અનુભવના "વથી પરિણમનશીલ છે. જયારે નિત્ય રહીને નિરંતર For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૫ પરિણમન થવું પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ છે. તો પછી પોતાના પરિણમનમાં પરદ્રવ્યની અપેક્ષાકેમહોય? કારણકે સ્વભાવ નિરપેક્ષ છે. જે પરની આશા રાખે તેને સ્વભાવ કેમ માની શકાય? નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને કતકર્મ સંબંધમાં અંતર • પ્રત્યેક દ્રવ્યનો પોતાની પર્યાયોની સાથે સંબંધ એ ર્તા-કર્મ સંબંધ છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યની સાથે સંબંધ એ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. • કર્તા-કર્મ સંબંધ વ્યાપ્ય-વ્યાપમાં જ થાય છે. યથા પર્યાય દ્રવ્યમાં વ્યાપ્ત થાય છે, દ્રવ્ય-પર્યાય માં વ્યાપક થાય છે, એટલે એમનો સંબંધ કર્તા-કર્મ નો સંબંધ છે. પરંતુ જેનો આપસમાં વ્યાપ્ય-વ્યાપક નથી હોતું એના સંબંધને નિમિત્તનૈમિત્તિક કહેવામાં આવે છે. જેવી રીતે જીવનો પુગલની સાથે, ધર્મ, અધર્મ આદિ દ્રવ્યો ના સંબંધને નિમિત્ત-નૈમિત્તિક કહેવામાં આવે છે. જીવ પરિણામને નિમિત્ત કરીને પુગલ કર્મરૂપે પરિણમિત થાય છે અને પુદ્ગલકર્મને નિમિત્ત કરીને જીવ પણ પરિણમિત થાય છે. આ પ્રકારે જીવના પરિણામનો અને પુદ્ગલના પરિણામનો પરસ્પર હેતુત્ત્વનો ઉલ્લેખ હોવા છતાં પણ જીવ અને પુદ્ગલમાં પરસ્પર વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવને લીધે જીવનો પુગલ પરિણામો સાથે અને પુદ્ગલકર્મોનો જીવના પરિણામ સાથે કર્તા-કર્મપણાની અસિદ્ધિ હોવાથી માત્રનિમિત્ત-નેમિત્તિક ભાવનો નિષેધ ન હોવાથી, પરસ્પર નિમિત્ત માત્ર હોવાથી જ બંન્નેના પરિણામ થાય છે. એ માટે જેવી રીતે માટી દ્વારા ઘડો બનાવવામાં આવે છે, એમ પોતાના ભાવથી પોતાનો ભાવ કરવામાં આવે છે. એ માટે જીવ પોતાના ભાવનકર્તાકદાચીત થાય છે પરંતુ જેવી રીતે માટીમાંથી કપડું નથી બનતું એ જ પ્રકારે પોતાના ભાવથી પરભાવનું થવું અશક્ય છે. એટલા માટે જીવ પુદ્ગલ ભાવોનો કર્તા તો કદાપી નથી થઈ શકતો, આ નિશ્ચય છે. વ્યાપ્ય-વ્યાપકતા તસ્વરૂપમાં જ થાય છે, અતસ્વરૂપમાં નથી થતું અને વ્યાપ્ય-વ્યાપક ભાવના સંભવ વિના કર્તા-કર્મની સ્થિતિ કેમ? અર્થાત્ કર્તા-કર્મ ની સ્થિતિ નથી જ થતી. જે પરિણમિત થાય છે તે કર્તા છે, જે પરિણામ છે તે કર્મ અને જે પરિણમિત છે તે ક્રિયા છે. આ ત્રણે વસ્તુરૂપથી ભિન્ન નથી. • ઉપરોક્ત આગમ વાક્યોથી ર્તા-કર્મ સંબંધ અને નિમિત્ત-નેમિત્તિક For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ • ૮૬ સંબંધ ની વ્યાખ્યા, લક્ષણ અને સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે. એટલે આ વિશ્વની વ્યવસ્થતા છે કે કોઈ દ્રવ્ય કોઈપણ દ્રવ્યના કાર્યમાં કોઈ બાધા નથી કરતું છતાં પણ આપસમાં સંબંધ હોવાનું પણ સિદ્ધ થાય છે. ઉપાદાન અને નિમિત્ત કોઈપણકાર્ય કારણપૂર્વક જ થાય છે. કાર્યની ઉત્પાઠક સામગ્રી ને જ કારણ કહેવામાં આવે છે. એ કાર્યની ઉત્પાદક સામગ્રી ઉપાદાન અને નિમિત્ત ના રૂપમાં જ હોય છે. • જે સ્વયંકાર્યરૂપમાં પરિણમિત થાયતેને ઉપાદાનકારણહે છે અને જે સ્વયં કાર્યરૂપમાં પરિણમિત ન થાય, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ થવાનો આરોપ જેનામાં આવી શકે તેને નિમિત્ત કારણ કહે છે. જેવી રીતે ઘડારૂપે કાર્યમાં માટી ઉપાદાન કારણ છે અને કુંભાર ચક્ર, દંડ અને કુંભાર પોતે નિમિત્ત કારણ છે. જે પદાર્થ માં કાર્ય નિષ્પન્ન થાય છે તે પદાર્યને ઉપાદાનકારણ અને જે કાર્ય નિષ્પન્ન થયું છે તેને ઉપાદેય કહેવામાં આવે છે. માટીરૂપ ઉપાદાન કારણનું જે ઘડારૂપ કાર્ય થાય છે તેને ઉપાદેય કહેવામાં આવે છે. નિમિત્તકારણ ની અપેક્ષાએ એ જ કાર્ય (ઉપાદેય) ને નૈમિત્તિક કહેવામાં આવે છે તે જ ઘડારૂપ કાર્ય-કુંભારરૂપ નિમિત્ત કારણનું નૈમિત્તિક કાર્ય છે. તાત્પર્ય એ છે કે માટી અને ઘડામાં ઉપાદાન – ઉપાદેય સંબંધ છે તથા કુંભાર અને ઘડામાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. કાર્ય થવા માટે પદાર્થની તે સમયની યોગ્યતાને ઉપાદાન કહેવામાં આવે છે. ઉપાદાન એટલે વસ્તુની સહજ શક્તિ. કાર્ય થતી વખતે સંયોગી પરપદાર્થોને નિમિત્ત કહેવાય છે. નિમિત્ત એટલે અનુકૂળ સંયોગી બીજી ચીજ. ઉપાદાન નિમિત્તનું યથાર્થ જ્ઞાન તે સ્વ- પરના ભેદજ્ઞાનનું કારણ છે. ઉપાદાન સ્વદ્રવ્ય છે અને નિમિત્ત પર દ્રવ્ય છે. બંન્ને સ્વતંત્ર છે, એમ જાણીને પરથી ઉપેક્ષિત થઈને સ્વભાવ આશ્રિત પરિણમવું તે ધર્મ છે. જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ઉપાદાનકારણ કહે છે. જે પદાર્ય ક્રિયા વખતે હાજર હોય- છતાં પરમાં સ્વયં કાર્યરૂપેન પરિણમે તેને નિમિત્ત કારણ કહે છે. ઉપાદાન નિમિત્તને કર્તા-કર્મ સંબંધ નથી. ઉપાદાન અને નિમિત્ત બંને જુદા દ્રવ્યા છે. બંને ભિન્ન ભિન્ન છે. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૭ • બે દ્રવ્યો એક થઈને પરિણમતા નથી એ દ્રવ્યો નું એક પરિણામ થતું નથી. એક દ્રવ્યના બે ફ્ક્ત કે બે કર્મ કે બે ક્રિયા ન હોય, કારણકે એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ. આ જગતમાં મોહી (અજ્ઞાની) જીવોને પરદ્રવ્યને હું કરું છું એવા પરદ્રવ્યના કર્તૃત્ત્વના મહા અહંકાર રૂપ અજ્ઞાન અંધકાર-કે જે અત્યંત દુ:નિર્વાર છે તે અનાદિકાળથી ચાલ્યો આવે છે. નિશ્ચયથી એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનાર આત્માના પરિણામને અને પુદ્ગલના પરિણામને પોતે (આત્મા) કરે છે એમ માને છે.તેથી તેઓ મિથ્યાદ્દષ્ટિ જ છે એવો સિદ્ધાંત જ છે. જડ – ચેતનની ક્રિયા એક હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય- એ મોટો દોષ ઉપજે. ♦ અજ્ઞાની જીવ એમ માને છે કે, “અમુક નિમિત્ત આવ્યું માટે આ કાર્ય થયુંસદ્ગુરૂ વગેરે નિમિત્તો મળ્યા માટે સમ્યકત્ત્વ થયું’” આ અજ્ઞાનીનો મોટો ભ્રમ છે. આ ભ્રમ જ ઉપાદાન નિમિત્ત સંબંધી ભૂલનું મૂળ કારણ છે. અર્થાત્ સ્વભાવ દૃષ્ટિ થી ચ્યુત થઈને સંયોગ દૃષ્ટિને લીધે જ જીવ અનાદિકાળથી સંસાર સમુદ્રમાં ગોથા ખાઈ રહ્યો છે. કાર્ય થવાની યોગ્યતા ત્રિકાળરૂપ નથી પણ વર્તમાનરૂપ છે. એટલે દ્રવ્યની જે સમયે જે કાર્યરૂપ પરિણમવાની લાયકાત હોય તે જ સમયે તે દ્રવ્ય તે કાર્ય રૂપે પરિણમે છે. દરેક પરમાણું તેની સ્વતંત્ર લાયકાતથી જ પરિણમી રહ્યો છે. આવી વસ્તુની સ્વાધીનતા અને સ્વતંત્રતા છે. જેમ ત્રિકાળી દ્રવ્ય સત્ છે તેમ દરેક સમયની એક એક પર્યાય પણ તે સમયનું સત્ છે. આનું જ નામ ઉપાઠાન. ♦ સ્વતંત્ર નિરપેક્ષ વસ્તુસ્વભાવ છે. એ સ્વભાવને જયાં સુધી ન જાણેત્યાં સુધી જીવને પરના અહંકારથી સાચી ઉદાસીનતા આવે નહિ. આ સ્વતંત્રતાતે જૈન દર્શનનું મૂળ રહસ્ય છે. પોતાના ઉપાદાન સ્વભાવના સ્વતંત્રભાવોને ઓળખીને, તે સ્વભાવની એકાગ્રતા દ્વારા નિમિત્તનું લક્ષ છોડે છે તે જીવો પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે. તેમની ભ્રાતિનો અને રાગનોનારાથઈનેતેઓસમ્યગ્દર્શન અનેકેવળજ્ઞાન પામીને મુકત થાય છે. જીવકાં તેા નિમિત્ત થી કાર્ય થાય એમ માનીને પરુષાર્થહીન થાય છે અને કાં For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૮ તો નિમિત્તનો અને સ્વપર્યાયનો વિવેક ચૂકીને સ્વચ્છંદી થાય છે. આ બંન્ને ઉંધા ભાવ છે. આ ભાવ જ જીવને ઉપાદાનની સ્વતંત્રતા સમજવા દેતો નથી. • ઉપાદાન નિમિત્તનું જ્ઞાન થતાં પરાધીનતાની માન્યતાનો ખેદ ટળે છે અને સ્વાધીનતાનું સાચું સુખ પ્રગટ થાય છે. – ઉપાદાન અને નિમિત્ત ઉપાદાન એટલે વસ્તુની સહજ શક્તિ-સ્વાભાવિક શક્તિ કાર્ય થવા માટે વસ્તુનીતેસમયનીયોગ્યતાને ઉપાદાનકહેવામાં આવે છે. દ્રવ્યના પરિણમનમાં તેની સ્વભાવગત યોગ્યતા જ કારણ છે. કાર્ય થતી વખતે સંયોગી પર પદાર્થને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત એટલે અનુકૂળ સંયોગી ખીજી ચીજ. દરેક કાર્ય ઉપાઠાન પ્રમાણે જ થાય છે, તે વખતે કોઈ પણ નિમિત્તની હાજરી હોય જ છે, પરંતુ નિમિત્તે કાંઈ કરતું નથી, આ સિદ્ધાંત છે. ઉપાઠાન અને નિમિત્તને કર્તા કર્મ સંબંધ નથી. ઉપાદાન અને નિમિત્ત બંન્ને જુદાદ્રવ્યો છે. બંન્ને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે અને બંન્નેનું પરિણમન પણસ્વતંત્ર જ છે. ♦ બે દ્રવ્યો એક થઈને પરિણમતા નથી. બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી. એક દ્રવ્યના બે કર્તા કે એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ. ઉપાદાન અને નિમિત્ત વચ્ચે ઉપાદાન-ઉપાદેય અથવા નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. દા.ત માટી ઉપાદાન કારણ છે અને ઘડારૂપ કાર્ય નિષ્પન્ન થવું તે ઉપાદેય છે માટે માટી અને ઘડામાં ઉપાદાન-ઉપાદેય સંબંધ છે. નિમિત્ત કારણની અપેક્ષાએ એ જ કાર્ય (ઉપાદેય) નેનૈમિત્તિક કહેવામાં આવે છે અને તે કાર્ય થવામાં સંયોગી પરપદાર્થને નિમિત્ત કહેવામાં આવે છે. ઘડારૂપ કાર્ય થવામાં કુંભાર, ચક્ર, ઠંડ એ નિમિત્ત છે. કુંભાર અને ઘડા વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. • અજ્ઞાની જીવ એમ માને છે કે અમુક નિમિત્ત આવ્યું માટે આ કાર્ય થયું. આ અજ્ઞાનીનો મોટો ભ્રમ છે. આ માન્યતાને જ મિથ્યાત્ત્વ કહેવામાં આવે છે. સ્વતંત્ર નિરપેક્ષ વસ્તુસ્વભાવ છે. દ્રવ્યની જે સમયે જે કાર્યરૂપ પરિણમવાની · યોગ્યતા હોય તે જ સમયે તે દ્રવ્ય તે કાર્યરૂપે પરિણમે છે. દરેક પરમાણું તેની સ્વતંત્ર લાયકાત થી જ પરિણમી રહ્યો છે. આવી વસ્તુની સ્વાધીનતા અને સ્વતંત્રતા છે. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૯ જ્યાં સુધી આવી દ્રવ્યની સ્વતંત્રતા સમજાય નહિ ત્યાં સુધી પરદ્રવ્ય પરથી સાચી ઉદાસીનતા આવે નહિ. આ સ્વતંત્રતા તે ન દર્શનનું મૂળ રહસ્ય છે. વીતરાગ થવાનો આ સિદ્ધાંત છે. • પોતાના સ્વભાવની સ્વતંત્રતાને ઓળખીસ્વભાવની એકતા સ્ત્ર દષ્ટિ છૂટે છે, નિમિત્તનું લક્ષ છૂટે છે અને સાચું સુખ પ્રગટે છે. ૦ ૦ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ કર્તા-કર્મ સંબધ ભૂમીક આ લોકમાં છ દ્રવ્ય છે. જીવ, અજીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કળા છે યે દ્રવ્ય સ્વતંત્ર છે. બધાય પોતાનું કાર્ય કરવા સંપૂર્ણ સ્વાધીન અને સંપૂર્ણ સામર્થ્યવાન છે. પોતાનાકાર્ય માટે તેને રંજ માત્ર પણ બીજા દ્રવ્યની અપેક્ષા નથી. તો આવી નિશ્ચિત વ્યવસ્થામાં એકદ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે કર્તા-કર્મ સંબંધ કેવી રીતે હોઈ શકે? કોઈપણ દ્રવ્ય વચ્ચે કર્તા-કર્મ સંબંધ નથી. આત્મા શરીરાદિ પરદ્રવ્યનું કાર્ય કિંચિત માત્ર પણ કરી શક્તો નથી. પરનું કરવાની એનામાં શક્તિ જ નથી. છતાં પણ કોઈ એમ માને હું પરનું કાર્યકરું છું તેમ માનવું એ જ મિથ્યાત્વનું મોટું પાપ છે. એક વસ્તુ અન્ય વસ્તુની બહાર લોટે છે. અન્ય વસ્તુથી બહાર લોટતી વસ્તુ અન્યને શું કરી શકે? સમયસાર ગાથા ૩ માં કહ્યું છે કે દરેક વસ્તુ પોતાના ગુણ પર્યાયને સ્પર્શે છે, ચુંબે છે, પણ પરવસ્તુને અડતીકે સ્પર્શ કરતી નથી, તે અન્ય વસ્તુ અન્ય વસ્તુને કરે શું? દરેક વસ્તુ પોતપોતાથી સ્વતંત્ર પરિણમે છે. એવો સર્વજ્ઞ ભગવાનનો દિવ્ય ધ્વની માં ઢઢરો છે. છતાં એક દ્રવ્યને હું કરી શકું છું, પલટી શકું છું- એવી માન્યતામાં અનંત પદાર્થોને હું પલટી શકું છું- એમ માને છે તે મિથ્યાષ્ટિ છે. પાણીની બહાર લોટતી અગ્નિપાણીને અડ્યા વિનાગરમ શી રીતે કરી શકે? શાકની બહારલોટતીછરી શાકના કટકાશીરીતે કરે? શાકના કટકાનીપર્યાય વસ્તુથી પોતાથી જ સ્વયં થાય છે, તેને બહાર લોટતી છરી અડતી જ નથી તો કરે શું? સ્ત્રીનો હાથવેલણની બહારલોટે છે, વેલણરોટલીથી બહારલોટે છે, તો બહાર લોટતી વસ્તુ અન્ય વસ્તુને કરે શું? વસ્તુની તે સમયની પર્યાયના યોગ્યતા પ્રમાણે વસ્તુઓનાક્રમ પ્રમાણે પરિણમે છે, એ સિદ્ધાંત છે. આવી વસ્તુની સ્વતંત્રતા છે, તો પણ માત્ર કર્તાપણાનું અભિમાન અજ્ઞાની કરે છે. પરનું કાંઈક કરવું તે પરમાર્થ- એ વાત જ તદ્દન ખોટી છે. પરના કામ કરવા તે પરમાર્થ-એવો લોકોને મોટો ભ્રમ થઈ ગયો છે. પરમ+અર્થ= પરમપદાર્થ ઉત્કૃષ્ટપદાર્થતેતો આત્મા છે, તેને ઓળખવો તે જ સાચો પરમાર્થ છે. પરમ પદાર્થ એટલે મોક્ષ, તેનો ઉપાય કરવો એટલે આત્માની સમજણ કરવી તે જ પરમાર્થ છે. હું પરનું કામ કરી શકું એ માન્યતામાં આત્માના પરમાર્થનું ખૂન થાય છે. કોઈ આત્મા પરનાકામ કરી જ શકતો નથી. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૧. • એક પરમાણુ બીજા પરમાણુને અડતો નથી તો દૂધના તપેલામાં એક ટીપું ઝેર પડતાં બધું ઝેરરૂપ થઈ જાય છે તેનું કારણ કોણ? દરેક પરમાણું પોતાના કારણ-કાર્ય છે. દૂધના પરમાણું ઝેર રૂપે પોતાથી પરિણમે છે, બીજા ઝેરના રજકણથી નહિ. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ. આ વીતરાગની વાત માને કોણ? • શું જીવને અજીવની સાથે કારણ કાર્ય ભાવ સિદ્ધ થતો નથી? દરેક દ્રવ્યના પરિણામ પોતાથી થાય છે તેને બીજું દ્રવ્ય કરી શકતું નથી. જીવ પોતાના પરિણામથી ઉપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્ય-કારણ ભાવ સિદ્ધથતો નથી. હોઠ હલે છે, વાણી નીકળે છે, તેનો કર્તા જીવ છે એમ સિદ્ધ થતા નથી. દાળ, ભાત, શાક થાય છે તેને જીવ કરી શકતો નથી. રોટલીના કટકા (ટુકડા) થાય છે તેનો કર્તા જીવ સિદ્ધ થતો નથી. શરીરના અવયવોનું હલન-ચલન થાય છે તેનોકતંજીવ છે એમસિદ્ધ થતું નથી પણતે અજીવના કાર્યનો કર્તા પુદ્ગલ દ્રવ્યો છે એમ સિદ્ધ થાય છે. • વાણીના કર્તા નથી તો મુનિઓ ઉપદેશ કેમ આપે છે? મુનિઓ ઉપદેશદેતા જ નથી. મુનિઓ ઉપદેશને જાણે છે. ભગવાન કહે છે, જિનવર કહે છે -એમ શાસ્ત્રમાં થનો આવે પણ ભગવાન વાણીને જાણે જ છે. ખરેખર તો સ્વને જ જાણે છે. સ્વ-પર જાણવું સહજ છે. પરની અપેક્ષા જ નથી. જાણવાનો આત્માનો સ્વભાવ જ છે. • જે વાણીનો કર્તા આત્મા નથી તો ‘મુનિઓને સત્ય વચનો બોલવા એમ શાસ્ત્રોમાં શા માટે કહ્યું છે? સમ્યકજ્ઞાનપૂર્વક સત્ય બોલવાનો ભાવ હોય ત્યારે, જે વાણી નીકળે તો તે વાણી સત્ય જ હોય એવો મેળ બતાવવા માટે નિમિત્તથી કહેવાયકે “મુનિઓએ સત્ય બોલવું , તેમાં એવો આશય છે કે મુનિવરોએ આત્મસ્વરૂપમાં સ્થિર થઈને (રહીને) વાણી તરફનો વિકલ્પ જ થવાનદેવો અને જો વિકલ્પથાયતો અસત્યવચનતરફનો અશુભરાગતોન જ થવા દેવો, પણ આત્મા જડવાણીનો કર્તા છે એમ કહેવાનો આશય નથી. • પરદ્રવ્યના કાર્ય ભલે કરી શક્તો નથી પણ અનાસક્તિ ભાવે પરને સુખી કરીએ, સગવડતા આપીએ તો? પરને હું સુખી કરી શકું છું, અનુકૂળતા આપી શકું છું એ દૃષ્ટિ જ મિથ્યાત્વની ભ્રમણા છે. પરને સુખી કરી શકું, પરને લાભ કરાવી દઉં, એ કર્તા બુદ્ધિનું અભિમાન છે, અનાસક્તિ નથી. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ એક જીવબીજાને ખીન કરી શકે. પરંતુ અશાતા કર્મનો ઉદયતો દુ:ખનું કારણ છે ને? એમ પણ નથી. કેમ કે અશાતા કર્મનો ઉદય તો બાહ્ય સંયોગો આપે પણ તે સંયોગ વખતે દુઃખની કલ્પના તો જીવ પોતે મોહ ભાવથી કરે તો જ તેને દુઃખ થાય છે; માટે અશાતાકર્મના ઉદયથી દુઃખથતું નથી પણ મોહ ભાવથી જ દુઃખ થાય છે. અશાતાના સંયોગ વખતે પણ જો પોતે મોહ વડે દુઃખની કલ્પના ન કરે અને આત્માને એના સુખરૂપ સ્વભાવને ઓળખીને તેના અનુભવમાં રહેતો દુઃખથતુ નથી. બાહ્ય સંયોગોને ફેરવીનરાકાય પણ સંયોગ તરૂના વેઇનને ફેરવી શકાય છે. " કર્મ આત્માને વિકરનકરાવતા હોય, તો આત્મામાં વિક્ષર થાય છે તેનું કારણકોણ છે? કર્મ આત્માને વિકાર કરાવે એ વાત ખોટી છે. આત્માને પોતાની પર્યાયના દોષથી જ વિકાર થાય છે. કર્મ વિકરકરાવતું નથી. પણ તે સમયે આત્માની પર્યાય ની તેવી યોગ્યતા છે. જ્ઞાન-અજ્ઞાન અવસ્થા પર તેનો આધાર છે. સમ્યગ્દષ્ટિજીવને રાગ-દ્વેષકરવાની ભાવનાનથી. છતાં રાગ ષ થાય છે. તેનું કારણ ચારિત્રગુણની તેની પર્યાયની લાયકાત છે. રાગ-દ્વેષની ભાવના નથી તે તો શ્રદ્ધા ગુણની પર્યાય છે અને રાગ-દ્વેષ થાય છે તે ચારિત્રગુણની પર્યાય છે. પુરુષાર્થની નબળાઈથી રાગ-દ્વેષ થાય છે એમ કહેવું તે પણ નિમિત્ત થી કથન છે. ખરેખર તો ચારિત્રગુણની જ તે તે સમયની યોગ્યતાથી જ રાગ-દ્વેષ થાય છે. ભગવાન આત્માનિર્વિકારઅતીન્દ્રિય આનંદનો પિંડ છે તે વિકારનું કારણ છે જ નહિ. પરદ્રવ્ય ઉપર લક્ષ કરવાથી વિકાર થાય છે પણ પરદ્રવ્યથી વિકાર થતો નથી. પરદ્રવ્ય પરલક્ષકરવાથી પર્યાય સ્વતંત્ર પોતાથી વિકારરૂપે થાય છે. સ્વદ્રવ્યશુદ્ધચેતન્ય મૂર્તિ આનંદસ્વરૂપ છે તેનાથી પર્યાયનિર્વિકાર થતી નથી પણ સ્વદ્રવ્યનું લક્ષ કરતાં પર્યાય પોતે પોતાથી સ્વતંત્ર રૂપે નિર્વિકાર થાય છે અને પરદ્રવ્યનું લક્ષ કરવાથી પર્યાય વિકારી થાય છે. તેથી આત્મા એક્લો સ્વભાવથી રાગનો અકારક જ છે. જો આત્મા રાગનો અકારક ન હોય તો પરદ્રવ્યથી હઠવાનો-પરદ્રવ્યનું લક્ષ છોડવાનો ઉપદેશ છે તે નિરર્થક ઠરે. તેથી પરદ્રવ્યના લક્ષે જ વિકાર થતો હોવાથી પરદ્રવ્યથી હઠવાનો ઉપદેશ છે. વિકાર થાય છે તેમાં પારદ્રવ્ય નિમિત્ત છે તે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એમ જાહેર કરે છે કે આત્મા એકલો સ્વભાવથી વિકારનો અકારક જ છે. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૩ આત્માને ક્રોધાદિરૂપ અથવા જ્ઞાનરૂપ કોણ કરે છે? શું કર્મનો ઉદય અથવા પ્રતિકૂળ સંયોગ તેને અજ્ઞાનરૂપ નથી કરતો ? જેમ સફેદ રાંખ ગમે તેટલી કાળી માટી વિગેરે ખાય છતાં તે કાળી વસ્તુ સફેદ શંખને કાળી કરી શકતી નથી. તેમ ચૈતન્ય સ્વરૂપ આત્માને ગમે તેવો આકરો કર્મનો ઉદય આવે ને આકરા પ્રતિકૂળ સંયોગો આવે તે પણતે જ્ઞાન સ્વરૂપ આત્માને અજ્ઞાનરૂપે કરી શક્તા નથી. આત્મા જો ક્રોધાદિ અજ્ઞાનરૂપે પરિણમે છે તો તે પોતાના જ અપરાધથી પરિણમે છે પણ પરદ્રવ્યો આત્માને બીલકુલ વિકાર કરાવી શક્તાં જ નથી. દેવ ગુરુ આદિ પરદ્રવ્યના લઈને આત્મા સમ્યગ્દર્શન જ્ઞાન ચરિત્રરૂપે થાય છે, એમ પણ નથી. પરંતુ આત્મા પોતેજ પોતાથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણરૂપે પરિણમે છે. તેથી જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. પરદ્રવ્ય આત્માને અજ્ઞાની કે જ્ઞાની ખીલકુલ કરી શકતા નથી. આત્મા પોતે જ પોતાના અપરાધથી ક્રોધાદિરૂપ અને પોતાના ગુણથી જ્ઞાનરૂપે થાય છે. ગોમ્મટ સારમાં કર્મને લઈને વિકાર થાય છે એમ કહ્યું છે તે અપેક્ષા ખરાખર સમજવી જોઈએ. વિકારી અવસ્થા થાય છે તે પર્યાયનીયોગ્યતાના સ્વકાળથી થાય છે, કર્મના લઈને થતી નથી. પણ નિમિત્તને આધીન થઈને વિકાર થાય છે. તેથી ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા કર્મને લઈને થાય છે તેમ કહ્યું છે. સમયસારમાં પણ વિકારનો કર્તા પુદ્ગલ કર્મને કહ્યું છે. ત્યાં દ્દષ્ટિનું દ્રવ્ય પર જોર વર્તે છે તે બતાવવા વિકારરૂપે આત્મા થતો નથી તેમ બતાવીને જે અલ્પ વિકાર છે તેનો કર્તા જીવ છે તેમ કહ્યું છે. ત્યાં એ વિકારી પરિણમન કર્મનું નથી પણ જીવનું જ છે તેમ બતાવવુ છે. જયાં જે અપેક્ષાથી કહ્યું હોય ત્યાં તે અપેક્ષા ખરાબર સમજવી જોઈએ. તો જ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેવું સમજમાં આવી શકે. રાગથી ભિન્ન પડી શુદ્ધ આત્માનું જ્ઞાન કરવું એ સમ્યગ્દર્શન છે. પૂજા, ભક્તિ, યાત્રા આદિ તો અનંતવાર કર્યા, પણ આત્માના સભ્યજ્ઞાન વિના ભવના અંત ન આવ્યા, ભવના અભાવ કરવાની આ વાત છે. એકેક સમયની સ્વતંત્ર લાયકાત છે એવો નિર્ણય થવાથી ત્રિકાળી સ્વભાવ તરફ ઢળ્યા વગર જ્ઞાનમાં એકેક સમયની પર્યાયની સ્વતંત્રતાનો નિર્ણય થઈ શકે નહિ અને જયાં જ્ઞાન ત્રિકાળી સ્વભાવમાં ઢળ્યું ત્યાં સ્વભાવની પ્રતીતિના જોરે પર્યાયમાંથીરાગ-દ્વેષ થવાની લાયકાતક્ષણેક્ષણે ઘટતી જ જાય છે. જેણે સ્વભાવનો નિર્ણય કર્યો તેની પર્યાયમાં લાંબો કાળ રાગ-દ્વેષ રહે એવી લાયકાત હોય જ નહિ, એવુ જ સમ્યક્ નિર્ણયનું જોર છે. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ જીવ અજીવનાકાર્ય ભલે નકરી શકે પણ પોતાના પરિણામ તો ગમે તેમકરી શકે છે ને ? જીવ પોતાના પરિણામ પણ ગમેતેમ નકરીશકે. પણ જે પરિણામ ક્રમસર જ થવાના છે તે જ થાય છે. આડા અવળા ગમે તેમ કરી શકે નહિ. જગતમાં બધુ વ્યવસ્થિત ક્રમસર થાય છે, ક્યાંય ફેરફાર થઈ શકતો નથી. ઉતાવળો માણસ ફેરફાર કરવાનું માને ભલે પણફેરફાર કાંઈ થઈ શકતો નથી. પોતાની પર્યાય પણ સ્વકાળે થાય જ છે તેને કરે શું ? ખરેખર તો એ જ્ઞાતાદ્દષ્ટા જ છે. પ્રયત્નપૂર્વક મોક્ષને કર એમકથન આવે, કમર કસીને મોહને જીતવો એમ ભાષામાં આવે પણ ખરેખર તો એની દ્દષ્ટિ માં દ્રવ્ય આવ્યું એટલે એ જ્ઞાતાદ્દષ્ટા જ છે-કર્તા નથી. જ્ઞાતાદ્દામાં જ અનંતો પુરુષાર્થ છે. પર્યાયનું કારણ સ્વદ્રવ્ય પણ નથી. પદ્રવ્યથી તો પોતાની પર્યાય થતી નથી પણ પોતાના દ્રવ્યથી પર્યાય થઈ તેમ કહેવું તે પણ વ્યવહાર છે. ખરેખર તો પર્યાય પર્યાયની યોગ્યતાથી સ્વકાળે થાય છે એ નિશ્ચય છે. સમ્યગ્દર્શનની પર્યાયનો ઉત્પાદ થયો માટે મિથ્યાત્ત્વકર્મનો નારાથયો તેમ તો છે જ નહિ, પણ સમ્યગ્દર્શનનો ઉત્પાદ થયો માટે મિથ્યાત્ત્વ ભાવનો વ્યય થયો તેમ પણ નથી . સમ્યગ્દર્શન પર્યાયનો ઉત્પાદ સ્વતંત્ર થયો છે, મિથ્યાત્ત્વભાવનો વ્યય પણ સ્વતંત્ર થયો છે. કેવળજ્ઞાન પર્યાયનો ઉત્પાદ થયોતેકેવળજ્ઞાનાવરણી અભાવ થયો માટે તો નહિ, પણ પોતાના દ્રવ્યનાકારણેકેવળજ્ઞાન પર્યાયનો ઉત્પાદ થયો તેમ પણ નથી. પર્યાયનો પર્યાયના ષટકારકથી સ્વતંત્ર ઉત્પાઠ થયો છે. દ્રવ્ય ઉપર લક્ષ ગયું છે તે પર્યાયના સામર્થ્યથી દ્રવ્ય ઉપર જાય છે, દ્રવ્યના કારણથી નહિ. સમ્યગ્દર્શનની પર્યાયનુ લક્ષ દ્રવ્ય ઉપર જાય છે એ પર્યાયનું સામર્થ્ય છે. ખરેખર તો પર્યાય પર્યાયના સ્વકાળથી, જન્મક્ષણથી પર્યાય થવાની હોય તે જ થાય છે, દ્રવ્યથી પર્યાય થાય છે તેમ કહેવું એ પણ વ્યવહાર છે. ઉત્પાદ પર્યાયનો દ્રવ્યકારણનથી અને વ્યય પણકારણનથી. તે ઉત્પાદ પર્યાયનો નિશ્ચય છે. સમ્યગ્દર્શનની પર્યાય દ્રવ્યના આશ્રયથી થાય છે તેમ કહેવુ તે અપેક્ષિત કથન છે, સમ્યગ્દર્શન પર્યાય થાય છે તે તેનો જન્મક્ષણ છે પણ તે પર્યાય નું લક્ષ દ્રષ્ય ઉપર છે તેથી દ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે તેમકહેવાય છે. ખરેખર તો સમ્યગ્દર્શન પર્યાયને પરથી ભિન્ન પડવાનોબેઠજ્ઞાન પર્યાય થવાનો સ્વકાળછે, જન્મક્ષણ છે ત્યારે જ તે પર્યાય થાય છે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૫. સમ્યગ્દર્શન થવામાં શુદ્ધાત્માની શ્રદ્ધા પ્રતીતિ સિવાય બીજું કોઈ કારણ નથી. કેવળજ્ઞાન થવામાં શુદ્ધોપયોગકારણ છે બીજું કોઈ કારણ નથી. જેના દર્શનનું આ પરમ સત્ય સ્વરૂપ છે. રાગને જીવ કરે છે, રાગને કર્મ કરે છે, જીવ તથા કર્મ ભેગા મળીને તેમ કરે છે, તેમ કહેવામાં આવે છે તો આ ત્રણમાં ખરું શું સમજવું? - રાગ તે જીવના અપરાધથી થાય છે તેથી જીવરાગનો કર્તા છે, પણ જીવ સ્વભાવમાં વિકાર થવાનો કોઈ ગુણ નથી. તેથી દ્રવ્યદૃષ્ટિ કરાવવા રાગનો કર્તા-કર્મ છે. કર્મ વ્યાપક થઈને રાગને કરે છે તેમ કહેવામાં આવે છે. પ્રમાણનું જ્ઞાન કરાવવું હોય ત્યારે જીવ અને કર્મ બંન્ને ભેગા મળીને રાગને કરે છે એમ કહેવામાં આવે છે. જેમ માતા અને પિતા બંન્નેનો પુત્ર કહેવાય છે તેમ કહેવામાં આવે છે. ભગવાન આત્મા જ્ઞાયકજ્યોત છે તે વિકારનો કર્તા નથી. વિકારનો કર્તા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર પ્રકારના કર્મો અને તેમના૧૩ પ્રકારના પ્રત્યયો/ગુણસ્થાનનાર્તા છે. આત્મા શુદ્ધચેતન્યમૂર્તિ છે. તે વિકારનો કર્તા નથી. સ્વભાવ દૃષ્ટિ થી જોઈએ તો વિકારનું કારણ સ્વભાવ છે જ નહિ, તેથી વિકારનું નિમિત્ત જે કર્મ છે તેની સાથે વિકારને વ્યાપ્ય-વ્યાપક ગણવામાં આવે છે. - દ્રવ્યગુણત્રિકાળશુદ્ધ જ છે અને પર્યાયમાં વિકાર થાય છે તે પર્યાય નીતે સમયની યોગ્યતાથી ક્ષણિક વિકાર થાય છે. કર્મ થી વિકાર થતો નથી. કર્મનું નિમિત્તનું લક્ષ કરીને તે સમયની યોગ્યતાથી જ વિકાર થાય છે. વિકાર તે સમયનું સ્વતંત્ર પરિણમન છે. નિશ્ચયથી કે વ્યવહારથી આત્મા પરનું કરી શક્તો જ નથી. પરની ક્રિયા સ્વતંત્રપણે થાય છે તેનું જ્ઞાન કરવું અને તે વખતના નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે “આણે આર્યું એમ ઉપચાર થી માત્ર કહેવું તે વ્યવહાર છે. પણ જીવ પરનું વ્યવહાર કરી શકે છે એમ માનવું તે વ્યવહારનયનથી, તે તો મિથ્યાત્વ છે. શરીર અને રાગ એ બંન્ને તારા (આત્માના) નથી. શરીર તો એના કારણે ષટકારકથી સ્વતંત્ર પરિણમે છે અને રાગ પણ એના કારણે ષટકારકથી પરિણમે છે. તું તો એ બંન્નેનો જાણનાર છે. એક સમયમાં પર્યાયષટકારથી સ્વતંત્ર પરિણમે છે, દ્રવ્યના કારણે નહિ. પૂર્વ પર્યાયની કારણે ઉત્તરપર્યાય For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ મિશન પરિણમે છે એમ પણ નથી. દરેક પદાર્થની પર્યાય દરેક સમયે ફટકારથી સ્વતંત્રપણે જ પરિણમે છે. એ વસ્તુની સ્થિતિ છે. ભાઈ ! તારું તત્ત્વ તો આખું જ્ઞાયકભાવથી ભરેલું છે. એ જાણવા સિવાય શું કરે? એક પરમાણું સ્વતંત્ર છે, પોતે કર્તા થઈને પોતાના કાર્યને કરે છે. બીજા પરમાણુનો તેમાં અત્યંત અભાવ છે. પુદ્ગલદ્રવ્યની પર્યાય પર્યાયથી સ્વતંત્ર થાય છે, દ્રવ્યપણકારણ નહિ. ભાઈ! વીતરાગની વાત બહુ સૂક્ષ્મ છે. જે ન થઈ શકે તે કાર્ય કરવાની બુદ્ધિકરવી તે મૂર્ખતા છે. દેહ આદિના કાર્યો હું કરી શકું છું, હાથપગ આદિને હું હલાવી શકું છું, પરદ્રવ્યોના કાર્યોને હું કરી શકું છું એ માન્યતા મૂર્ખતા છે. હું પરજીવોને સુખી કે દુઃખી કરી શકું , પરજીવો મને સુખી કે દુઃખી કરી શકે છે, હું પરજીવોને બચાવીકે મારી શકું છું, દેશ-કુટુંબ આદિની સેવા હું કરી શકું છું એવી બુદ્ધિ તે મૂર્ખતા છે. જે પરદ્રવ્ય છે, તેના કાર્ય થઈ શકતા નથી. છતાં તેને કરવાની બુદ્ધિ તે મિથ્યાત્વભાવનાની મૂર્ખતા છે અને જે કાર્ય પોતાના સ્વભાવગત થઈ શકે છે એવા પોતાના સ્વરૂપની સાચી શ્રધ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ એ કરતો નથી, એ મૂર્ખતા છે. આ મૂર્ખતાનું પરિણામ અનંત દુઃખ છે. જે સ્વરૂપ સમજયા વિના પામ્યો દુ:ખ અનંત.” આવી પદાર્થોની સ્વતંત્રતા સમજવાથી લાભ શું? પદાર્થોની સ્વતંત્રતા સમજવાથી પોતાના પરિણામનો કર્તા પોતે છે બીજો નથી એમ સમજવાથી પરથી ખસીને પોતાના પરિણામ વાળીને આત્માનો અનુભવ કરવો એ લાભ થાય છે. પોતાનો સ્વભાવ જ્ઞાતા દષ્ટા છે એમ જાણીને જાણનાર દેખનાર રહેતો ચોરાશીના અવતારમાં રખડી રખડી ને કડનીકળી ગયો છે તે રખડવાનું ટળે અને મુક્તિ થાય એ લાભ થાય છે. પરથી પોતાનું કાર્ય થાય જ નહિ એમ નિર્ણય કરતાં એટલી પરાલંબી શ્રદ્ધા તો છૂટી જાય છે. એટલો એને લાભ થાય છે. હવે સ્વતરફએને વળવાનું રહ્યું, સ્વ આશ્રયનો પુરુષાર્થ કરવાથી સમ્યગ્દર્શન થાય છે. પરજીવોનું જીવન કે મરણ તેના કારણે થાય છે, હું તેનું કાઈ નહિં કરી શકું, હું તો માત્ર જાણનાર છું. એવી શ્રદ્ધા કરવાથી જીવના પરિણામ નિષ્ફર નહિ થઈ જાય? અરે ભાઈ! વસ્તુ સ્વભાવ જેમ છે તેમ તેની શ્રદ્ધા કરવાનું ફળ તો વીતરાગતા છે. ચેતન્યસ્વભાવની શ્રદ્ધાપૂર્વક જો દયાદિના પરિણામ છોડીને માત્ર જ્ઞાતા રહેશે તો વીતરાગ થશે. અજ્ઞાનીઓ કષાયના લક્ષે નિષ્ફર For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૭ લાગણી-હીને થાય છે. જયારે જ્ઞાનીઓ પોતાના ચેતન્ય સ્વભાવના લક્ષે એકાગ્ર થઈને વિકારી લાગણીઓ થી રહિત સિદ્ધ થાય છે. તેઓને તો વીતરાગી કહેવાય છે. જે જીવો વિકારી લાગણી કરે છે તે પરને માટે કરતા નથી પણ પોતાને તેજાતનોષાય હોવાથી તે લાગણી થાય છે. એ લાગણીને જે કરવા જેવી માને-ફરજ માને તે મિથ્યાષ્ટિ છે. કર્તકર્મ અધિકારઃ આલોકમાં હુંચેતન્યસ્વરૂપ આત્માતો એકર્તા છું અને ક્રોધાદિ ભાવો મારા કર્મ છે, એવી અજ્ઞાનીઓ ને જે કર્તા-કર્મ ની પ્રવૃત્તિ છે તેને બધી તરફથી શમાવતી (મટાડતી) જ્ઞાનજયોતિ સ્કુરાયમાન થાય છે. કેવી છે તે જ્ઞાન જયોતિ? જે પરમ ઉદાત્ત છે અર્થાત્ કોઈને આધીન નથી, જે અત્યંત ધીર છે અર્થાત્ કોઈ પ્રકારે આકુળતા રૂપ નથી અને પરની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી જે સમસ્ત લોકાલોકને સાક્ષાત કરે છે -પ્રત્યક્ષ જાણે છે. ભાવાર્થ: આવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે પરદ્રવ્ય, પરભાવોનાકર્તાપણારૂપ અજ્ઞાનને દુર કરીને પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. આ આત્મા જેમ પોતાના જ્ઞાનસ્વભાવરૂપ પરિણમે છે તેમ જયાં સુધી ક્રોધાદિરૂપ પણ પરિણમે છે, જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી, ત્યાં સુધી તેની ર્તા-કર્મની પ્રવૃત્તિ છે. ક્રોધાદિરૂપ પરિણમતોતે પોતેર્તા છે અને ક્રોધાદિ તેનું કર્મ છે. વળી અનાદિ અજ્ઞાનથી તોકર્તા-કર્મની પ્રવૃત્તિ છે, ર્તાકર્મની પ્રવૃત્તિથી બંધ થાય છે અને તે બંધના નિમિત્તથી અજ્ઞાન છે, એ પ્રમાણે અનાદિ પ્રવાહ છે. આ રીતે જ્યાં સુધી આત્માક્રોધાદિકર્મનોíથઈ પરિણમે છે ત્યાં સુધી કર્તા-કર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે. ર્તા એટલે થનારો. સ્વતંત્રપણે કરે તે ર્તા અને ર્તાનું ઈષ્ટ તે કર્મ જ્ઞાનીનું ઈષ્ટ જ્ઞાન છે અને અજ્ઞાનીનું ઈષ્ટ રાગ-દ્વેષ. આત્માકર્તા અને રાગ-દ્વેષાદિ વિકાર એનું કર્મ -એ વિભાવ એટલે સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે, અજ્ઞાન છે. હુંર્તા અને પર્યાયમાં જે રાગ-દ્વેષાદિ વિકાર થાય તેવેળા જે જ્ઞાનાવરણાદિ કર્મ બંધાય તે મારુ કર્મ-એ અજ્ઞાન છે. આવા અજ્ઞાનને દુર કરીને જે જ્ઞાન ભાવે પરિણમે તે રાગ-દ્વેષનો કર્તા મટીને શાતા થાય છે. પરમાણુંઓની કર્મભાવે પરિણમવાની જે તે સમયે યોગ્યતા અને જન્મક્ષણ છે તેથી સ્વયં જ્ઞાનાવરણાદિ કર્મભાવે પરિણમે છે For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ અને ત્યારે રાગાદિ ભાવ છે તે એમાં નિમિત્ત છે. રાગાદિથી જ્ઞાનાવરણાદિકર્મ બંધાય છે એમ કહેવું એતો નિમિત્તનું કથન છે. આ પ્રમાણે વસ્તુસ્વરૂપજેમ છે તેમ યથાર્થ સમજવું. જીવ અને અજીવ દ્રવ્યો સૌ સ્વતંત્ર અને ભિન્ન છે. જીવ અને અજીવ દ્રવ્યોની પર્યાયમાં (કર્તા-કર્મ સંબંધી) જે ભૂલ થાય છે તે સંસાર છે અને તે ભૂલ મટતાં, ભૂલનો અભાવ થતાં મોક્ષ પ્રાપ્ત થાય છે. આત્મા ત્રિકાળ એકરૂપ ચૈતન્યસ્વભાવમય ભગવાન છે. તે શું કરે? શું તે રાગાદિ વિકાર કરે? શું તે જ્ઞાનાવરણાદિ કર્મ કરે? અહાહા...જ્ઞાનસ્વરૂપી સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્મા રાગાદિ વિકાર કરે કે જ્ઞાનાવરણાદિકર્મ કરે એ વાત જૂઠી છે. માત્ર જાણવું, જાણવું, જાણવું એ જ જેનો સ્વભાવ છે તે રાગાદિ પરને જાણે એ તો ઠીક છે પણ તે રાગાદિ પરને કરે એ માન્યતા વિપરીત છે, અજ્ઞાન છે. ભાઈ! આ દયા, દાન આદિ જે ભાવ થાય તેનો હું કર્તા અને દયા, દાન આદિ ભાવતે મારું કર્મ તથા તે સમયે પુણ્યકર્મ બંધાય તે પણ મારું કર્મ એવી માન્યતા તે અજ્ઞાન છે. આત્મા પરમાર્થે ભાવકર્મ-દ્રવ્યકર્મનો નાશ કરતો નથી. પરંતુ જયાં સ્વયં શુદ્ધ એક ચિદ્રુપ જ્ઞાયકનાલ પરિણમ્યો અનેર્યો ત્યાં પોતે વીતરાગદશાને પામ્યો તથા રાગાદિ ઉત્પન્ન જ થયા નહિ અને દ્રવ્યકર્મ પણ અકર્મપણે પરિણમ્યાં તો એટલું દેખીને વ્યવહારથી એમ કહેવામાં આવે છે કે એણે ભાવકર્મ-દ્રવ્યર્મનો નાશર્યો. ‘ણમો અરિહંતાણં” નથી કહેતા?એટલે તે કર્મરૂપીવૈરીને ભગવાને હણ્યાં. પરમાર્થે ભગવાને જડર્મને તો હણ્યાં નથી પણ રાગાદિ ભાવકર્મને પણ હણ્યાં નથી. ભગવાન તો સ્વરૂપસ્ય થઈ પૂર્ણ વીતરાગતાને અને સર્વશતાને પામ્યાં છે, ત્યારે રાગાદિંભાવકર્મ ઉત્પન્ન જ થયાનહિ અને દ્રવ્યકર્મ અકર્મપણે પરિણમીગયા; તેથી ભગવાને ભાવકર્મદ્રવ્યકર્મનો નાશર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આવો વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ ! તેને સમજવા તત્ત્વષ્ટિ કેળવવી જોઈએ. નિર્મળાનંદનોનાથ ભગવાન આત્મા શુદ્ધ ચેતન્યનો દરિયો છે. તેને દ્રષ્ટિમાં ન લેતાં હું એક કર્તા છું અને અંદર જે પુણ્ય-પાપના ક્રોધાદિ વિકાર થાય છે તે મારું એકનું એક સ્વભાવી આત્માનું) કર્તવ્ય છે એવી જે માન્યતા છે તે અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે. દયા, દાન, વ્રત, તપ આદિ શુભભાવ (પરિણામ) અને હિંસાદિ અશુભ પરિણામ એમ શુભાશુભ પરિણામનો હું કર્તા છું અને તે મારાં કાર્ય છે, કર્તવ્ય છે એવી અજ્ઞાનીઓની કર્તા કર્મની પ્રવૃત્તિ છે. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૯ કર્તા-કર્મનો સ્વાંગ એટલે હું આત્મા કર્તા અને રાગાદિ ભાવતે મારું કર્મએમસ્વાંગ રચીને જીવ અજીવ પ્રવેશ કરે છે. એ સ્વાંગ જુઠો છેકેમકે આત્મા ચેતન્ય પ્રકાશનો પુંજ એકલા જ્ઞાનનો રસકંદ, પ્રભુ, તે દયા, દાન, આદિ વિકારી પરિણામને કેમ કરે? એતો સર્વને જાણે, બંધને જાણે, ઉદયને જાણે, નિર્જરાને જાણે અને મોક્ષને જાણે એવો જ્ઞાનસ્વરૂપી ભગવાન છે. તથાપિહું કર્તા અને રાગાદિ અચેતન વિકાર તે મારું કર્મ એમ અજ્ઞાનીને ભાસે છે. અહાહા! હું અખંડ એક શાયકસ્વભાવી આત્મા છું – એવો જે વિકલ્પ ઉઠે તેનોકર્તા અજ્ઞાની થાય છે જ્ઞાનીનહિ. શુભાશુભ બંન્ને ભાવનો અજ્ઞાની કર્તા થાય છે, જ્ઞાની નહિ. - હવે પ્રથમ તે સ્વાંગને જ્ઞાન યથાર્થ જાણી લે છે એટલે જે સમયે અવસ્થામાં રાગ છે તે સમયે જ્ઞાનની પર્યાયસ્વને સ્વપણે અને રાગને પરપણે જાણવા રૂપે જ પ્રગટ થાય છે. અહાહા....! રાગનો કર્તા તો જીવનથી પણ રાગ છે માટે રાગસંબંધીશાન થયું છે એમ પણ નથી. રાગનું જ્ઞાન એતોથન માત્ર છે. જ્ઞાનનું જ્ઞાન છે અને તે જ્ઞાન આત્માનું કર્મ છે, રાગ આત્માનું કર્મ નથી અને જ્ઞાન રાગનું કર્મ નથી. અહાહા.....! આમ સ્વાંગને યથાર્થ જાણનારું જ્ઞાન-તે જ્ઞાનના મહિમાની આ વાત છે. અહાહા...! આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય ઈત્યાદિ પર પદાર્થોની અવસ્થા તે મારા કાર્ય નથી પણ અંદર જે પુણ્ય-પાપના શુભાશુભ ભાવો થાય છે તે પણ મારા કાર્યકર્તવ્યનથી. એમસર્વપરભાવોથી ભિન્ન પડી જયાં નિર્દોષ, પવિત્ર ચેતન્યસ્વભાવમાં એકાગ્ર થયો ત્યાં કર્તા-કર્મની પ્રવૃત્તિને મટાડતી જ્ઞાનજયોતિ પ્રગટ થાય છે. જે ભાવે સ્વાર્થ સિદ્ધિનો ભવ મળે કે જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવ મારું-આત્માનું કાર્ય નથી. ભાઈ! સ્વભાવની દૃષ્ટિમાં સર્વશુભાશુભવિલ્પોનું સ્વામિત્વસહજ છૂટી જાય છે. અહાહા......! ઈન્દ્ર-અહમદ્રાદિપકકેચકવર્તીપદઈત્યાદિ બધું ધૂળ છે પરમાણુનું કાર્ય છે, આત્માનું નહિ. આમ બધીતરફથીર્તા-કર્મની પ્રવૃત્તિને મટાડતીજ્ઞાનજયોતિ પ્રગટ થાય છે. • આમ જ્ઞાની જ્ઞાનમાં પોતાને જાણતો કર્તા-કર્મની પ્રવૃતિ મટાડી દે છે. જ્ઞાનાનંદ સ્વભાવી આત્માનું જેને ભાન નથી એવો અજ્ઞાની કર્મને આધીન થઈને-વિકારી ભાવને પોતાનો માનીને રાગના વિકારનો કર્તા થાય છે. સ્વાધીનપણે વિકારનો નાશક મારો સ્વભાવ છે એનું એને ભાન નથી. • આ બધું કરવું, કરવું, કરવું એવો જે ભાવ છે તે રાગ છે અને રાગ મારો એ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ | ૦ ૦ માન્યતા મિથ્યાદર્શન છે. આ મિથ્યાદર્શન યુક્ત જે કર્તા-કર્મ ની પ્રવૃતિ છે તેને જ્ઞાનજયોતિ મટાડે છે. કેવી છે તે જ્ઞાનજયોતિ? ત્રિકાળી જ્ઞાનાનંદસ્વરૂપ સ્વરૂપલક્ષ્મી તે આત્મસ્વભાવ છે અને તે પરમ ઉદાત્ત છે. કોઈને આધીન નથી. આવા દ્રવ્ય સ્વભાવમાં અભેદ થઈ અર્થાત્ એમાં ઢળીને એકાગ્ર થઈને નિર્મળ જ્ઞાનપરિણતિ પ્રગટ થઈ તે એમ જાણે છે કે હું પરમ ઉદાત્ત છું, પૂર્ણાનંદનો નાથ, પરમ ઉત્કૃષ્ટ પદાર્થ છું. અહાહા....! જ્ઞાનીને પોતાની વર્તમાન અલ્પજ્ઞ દશામાં હું સર્વજ્ઞસ્વભાવી પરિપૂર્ણ આત્મદ્રવ્ય છું એમ જણાય છે અને એમને માને છે. અરે લોકોને આવી વાત સાંભળવા મળે નહિ એટલે બિચારા શું કરે? બહારની પ્રવૃત્તિ અને ક્રિયાકાંડના કર્તુત્વના ફંદમાં ફસાઈ જાય છે. દયારો, તપ કરો, ઈત્યાદિ કરો, કરો, કરો એમ કરવાના-કર્તુત્વના ફંદામાં ફસાઈ જાય છે. પરંતુ બાપુ! કરવું એ તો વસ્તુના સ્વરૂપમાં જ નથી. આત્માના સ્વરૂપમાં જ નથી. કેમ કે આત્માતોં સર્વશસ્વભાવી છે. અહાહા....! જેમાં બેહદ જ્ઞાન સ્વભાવ સર્વ પ્રદેશે ભર્યો પડ્યો છે એવો આનંદ, એવી શ્રદ્ધા, એવાર્તા-કર્મ-કરણ ઈત્યાદિ અનંત અપરિમતિ શક્તિઓનો જે ભંડાર છે તે પરમાનંદનોનાથ પ્રભુ આત્મા છે. આવા આત્માને અંતર્મુખથઈ અંદરથી પકડતાં- ગ્રહતાં જે જ્ઞાન જયોતિ પ્રગટ થઈ એમાં જ્ઞાનીએ જાણ્યું કે હું પરમ ઉદાત્ત છું, ઉદાર છું, સ્વાધીન છું, કોઈને આધીન નથી. અહાહા....! વસ્તુ (આત્મા) સ્વાધીન અને તેને ગ્રહનારી- જાણનારી જ્ઞાનજયોતિપણ(પરની અપેક્ષારહીત) સ્વાધીના આવું વસ્તુ સ્વરૂપ ભૂલીને રાગાદિ ક્રિયાનો જયાં સુધી કર્તા થાય ત્યાં સુધી જીવ અજ્ઞાની છે, મિથ્યાષ્ટિ છે. અજ્ઞાન ભાવે તે વિકારનો-દોષનો કર્તા છે. વિકારનો કર્તા કોઈ જડ કર્મ છે એમ નથી. પરંતુ વસ્તુસ્વરૂપના અભાનમાં અજ્ઞાનીજીવ વિકારનો કર્તા છે. આ બધી અજ્ઞાનમયકર્તા-કર્મની પ્રવૃત્તિને બધી તરફથી શમાવતી જે જ્ઞાનજયોતિ પ્રગટ થઈને પરમઉદાત્ત છે, સ્વાધીન છે. “તન જો નિજાનમાં, કતાં આપ સ્વભાવ વર્તે નહિ નિજાનમાં, કર્તા-કર્મ-પ્રભાવ.” કર્મ નું ર્તાપણુ આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદ્ગુરુ સમાધાન કરે છે. • વળી કેવી છે તે જ્ઞાનજયોતિ અત્યંત ધીર છે. અથાત્ કોઈ પ્રકારે આકુળતારૂપ નથી. અજ્ઞાનીઓ પરનાં કાર્યો કરવામાં અને પરનું પરિણમન બદલવાના વિકલ્પોમાં ઘણી બધી આકુળતા કરે છે. કુટુંબનું આકરું અને સમાજનું આ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ કરું- એમ કુટુંબના, સમાજના, દેશના કાર્યો કરવાના વિકલ્પોથી તેઓ ખૂબ આકુળ-વ્યાકુળ થતા હોય છે, પરંતુ ભાઈ ! એક રજકણ બદલવાનું તારું- આત્માનું સામર્થ્ય નથી. તારો તો જ્ઞાન- સ્વભાવ છે અને તેના આશ્રયે ઉભી થયેલી જ્ઞાનજયોતિ ધીર છે, અનાકુળ સ્વરૂપ છે, અત્યંત આનંદ રૂપ છે. ચૈતન્યમય જ્ઞાનજયોતિ સાથે અતિન્દ્રિય આનંદ પણ ભેગો જ છે. અહાહા...! આ જ્ઞાનજયોતિ અત્યંત ધીર છે. ગમે તેવા પ્રતિકૂળ સંજોગો હોય તો પણ એમાં મુંઝવણનથી, આકુળતા નથી. જ્ઞાનજયોતિ પ્રગટ થતાં ધર્મ જીવ એમ જાણે છે કે હું પરનું કાંઈ (પરિણમન) કરી રશકું નહિ તથા પર મારું કાંઈ (પરિણમન) કરી શકે નહિ. પ્રત્યેક પરિણમનને જાણવાનો મારો સ્વભાવ છે, બદલવાનો નહિ. આવી જ્ઞાનજયોતિ પ્રગટ થતાં અજ્ઞાન ભાવે જે કર્તા-કર્મની પ્રવૃતિ થતી હતી તે સહેજે દૂર થઈ જાય છે અને નિરાકુળ આનંદ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં એમ આવે છે કે જેટલું રાગનું પરિણમન થાય તેટલા પરિણમનનો હું કર્તા છું એમ જ્ઞાની જાણે છે. તો આ કેવી રીતે છે? ભાઈ ! એ જ્ઞાન પ્રધાન કથન છે. સમ્યજ્ઞાન થયા પછી ધર્મ જાણે છે કે જેટલું રાગનું પરિણમન છે, એ મારા પોતાના (પર્યાય રૂપ) અસ્તિત્ત્વમાં છે. અને તે મારે લઈને છે, એમાં પરની સાથે શું સંબંધ છે? આમ તે જ્ઞાનમા જાણે છે પરંતુ દૃષ્ટિ ના વિષયની અપેક્ષાએ રાગનું કર્તૃત્ત્વ ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ દ્રવ્યમાં છે જ નહિ. ત્રિકાળી દ્રવ્યસ્વભાવમાં રાગ કે રાગનું કર્તાપણું છે જ નહિ. આવા ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યને જાણનારી જ્ઞાનની પર્યાય, પર્યાયમાં અંશે રાગાદિ છે એને પણ જાણે છે અને તે પોતાનું કાર્ય છે, પરિણમન છે અને પોતે તેનો કર્તા છે એમ વ્યવહારે જાણે છે. નિશ્ચયથી વિકારનું કર્તા-કર્મપણું જ્ઞાનીને નથી. તથાપિ પર્યાય અપેક્ષાએ વ્યવહારથી તે વર્તમાન વિકારનો કર્તા ભોકતા છે. જયાં જે અપેક્ષાથી થન હોય તે અપેક્ષા લક્ષમાં લઈ તેનો ભાવ બરાબર સમજવો જોઈએ. પર્યાય માં પરિણમન છે. એ અપેક્ષાએ ત્યાં વ્યવહારથી કર્તા કહેવામાં આવે છે, પણ સ્વભાવ દ્દષ્ટિએ એનું સ્વામિસ્ત્વ જ્ઞાનીને નથી. એ અપેક્ષાએ જ્ઞાની રાગનો અકર્તા છે. આત્મામાં વિકારને – રાગને ન કરે એવો અક્ત નામનો ગુણ છે. દયા, દાન, વ્રત, ભકિત આદિના રાગને નકરે એવી આત્મામાં અકર્તૃત્ત્ત નામની શકિત છે. જ્ઞાનમાં જયાં જ્ઞાયક ભાવને પડયો ત્યાં શુભાશુભ વિકારભાવોનું For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ કર્તાપણું મટી જાય છે, આ અકર્તૃત્ત્વ શક્તિનું નિર્મળ પરિણમન છે. આ પ્રમાણે જ્ઞાયકના લક્ષે ઉત્પન્ન થયેલી જ્ઞાનજયોતિ અજ્ઞાનરૂપ કર્તા-કર્મની પ્રવૃત્તિને બધી તરફથી મટાડી દે તેવી ધીર છે, અનાકુળ છે. અંદર જ્યાં જ્ઞાનસ્વભાવી શુદ્ધ આત્માને ગ્રહ્યો ત્યાં જ્ઞાની-ધર્મી એમ જાણે છે કે હું અત્યંત ધીર છું, અનાકુળ આનંદરૂપ છું. આ જૈન ધર્મ છે. વળી તે જ્ઞાનજયોતિ પરની સહાય વિના જુઠાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી સમસ્ત લોકાલોકને સાક્ષાત્ કરે છે – પ્રત્યક્ષ જાણે છે. શું કહ્યું ? કે જ્ઞાતા સ્વભાવના આશ્રયે જે જ્ઞાનપર્યાય પ્રગટી તેનો સ્વભાવ જુઠાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો છે. જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ છે. એટલે જેટલા (અનંત) દ્રવ્ય -ગુણ-પર્યાય છે તે સર્વને ભિન્ન ભિન્ન પણે જાણે એવો એનો સ્વભાવ છે. કેવળ જ્ઞાનની પર્યાયમાં કે શ્રુતજ્ઞાનની પર્યાયમાં પરની સહાય વિના જુદાં જુદાંદ્રવ્યોને-દ્રવ્ય-ગુણ- પર્યાય- બધાને પ્રકાશવાનો સ્વભાવ છે. અહીં કહે છે કે અપરિમિત સ્વભાવથી ભરેલી શુદ્ધ ચૈતન્ય પ્રકાશમય વસ્તુ જે આત્મા-એમાં ઢળતાં જ્ઞાનમાં એવું સામર્થ્ય પ્રગટ થયું કે તે દ્રવ્યને, સ્વને જાણે અને લોકાલોકને પણ જાણે. જ્ઞાનની પર્યાયનો આવો સ્વ-પર પ્રકાશક સ્વભાવ પોતાથી છે. અહો! કરે નહિ કોઈનું (પરિણમન) અને જાણે સોને– લોકાલોકને એવો જ્ઞાનસ્વભાવી આત્મા છે. આવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે પરદ્રવ્ય તથા પર ભાવોનાકર્તાપણારૂપ અજ્ઞાનને દૂરકરીને પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. જુઓ શરીર, મન, વાણી, કુટુંબ, દેશ ઈત્યાદીનું હું કરું એ કર્તાપણાનું અજ્ઞાન છે. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા આવા અજ્ઞાનને દૂર કરીને પોતે પ્રગટ પ્રકારામાન થાય છે. પોતે એટલે પરની અપેક્ષા વિના, રાગની મંદતાની અપેક્ષા વિના, વ્યવહારની અપેક્ષા વિના, ભેઠના લક્ષ વિના અભેદ એક નિર્મળ જ્ઞાનસ્વભાવના લક્ષે જ્ઞાનજયોતિ પ્રગટ પ્રકાશમાન થાય છે. જડનાં કામ આત્મા કરે એ માન્યતા મૂઢ મિથ્યાદ્દષ્ટિની છે. જડના કાર્યો જડથી થાય, આત્માથી ત્રણ કાળમાં નહિ- આ વસ્તુસ્થિતિ છે. વિશ્વમાં અનંત પદાર્થો અનંતપણે એકબીજાથી પૃથક્ષણે રહેલા છે. તે એકબીજાનું કાર્ય કરે તો અનંતતા રહે નહિ, પૃથક્તા રહે નહિ. અનંત આત્મા, અનંત પુદ્ગલો આદિ વિશ્વમાં અનંત દ્રવ્યો છે. તે સૌ પોતપોતાથી છે. દ્રવ્યગુણ તો પોતાથી છે પણતેતે દ્રવ્યોની પર્યાયો પણ પોતાયી છે.ત્યારે જ તે અનંતપણે રહે છે. આત્મા અજ્ઞાનપણે રાગને કરે અને જ્ઞાનપણે જાણવાની ક્રિયા કરે. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ શરીર, વાણી, પિસા ઈત્યાદિ જડની ક્રિયા આત્મા કદીયનકરે-નકરી શકે. જ્ઞાન અને આત્માને જુદાંનહિ દેખતો જ્ઞાની નિઃશંકપણે જ્ઞાનમાં વર્તે છે. જ્ઞાન અને આત્મા એક છે, માટે જ્ઞાનમાં વર્તે છે તે આત્મામાં વર્તે છે. જાણવું, જાણવું, જાણવું એવો જે જ્ઞાનસ્વભાવ અને આત્મા બન્ને એક અભેદ છે. તેથી રાગનું લક્ષ છોડી દઈ જે જ્ઞાનમાં વર્તે છે તે આત્મામાં વર્તે છે, પોતામાં વર્તે છે. જ્ઞાન જ્ઞાનમાં ત્રિકાળી આત્મામાં એકાગ્ર થયું તે જ્ઞાનની ક્રિયા છે. જ્ઞાનતે હું એમ જે જ્ઞાનનું પરિણમન થયું તે જ્ઞાનની ક્રિયાનિષેધવામાં આવી નથી. પર્યાય સ્વદ્રવ્યતરફ ઢળતાં જે જ્ઞાનની ક્રિયા થઈતે ધર્મ-ક્રિયા છે અને તે નિષેધીનથી. પરંતુ પરલક્ષે જે રાગની ક્રિયા થઈ તે નિષેધી છે. • ત્રણ પ્રકારની ક્રિયા છે : (૧) શરીર, મન, વાણી, ધનાદિ જે જડપદ્રવ્ય છે તેની ક્યિાને જડની ક્રિયા. (૨) પર દ્રવ્યના લક્ષે ઉત્પન્ન રાગની ક્રિયા તે વિભાવરૂપ ક્રિયા. (૩) સ્વરૂપ ના લક્ષે ઉત્પન્ન જ્ઞાનની ક્રિયા તે સ્વભાવરૂપ ક્રિયા. જડની ક્રિયા આત્મા ત્રણે કાળમાં કરતો નથી, કરી શકતો નથી અને જ્ઞાનતે આત્મા-એમ જ્ઞાનમાં પોતાપણે નિઃશંકવર્તતોતેરાગની ક્રિયાને પણ કરતો નથી. જ્ઞાન તે આત્મા-એમ સ્વભાવ સન્મુખ થઈ સ્વાનુભવ કરતાં તે જ્ઞાન ક્રિયા કરે છે. આમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે સિદ્ધ થઈ ગયા. આ જાણવું, જાણવું, જાણવું એવો જેનો સ્વભાવ છે તે દ્રવ્ય આત્મા, જાણવું જે સ્વભાવ તે ગુણ. ગુણ અને ગુણી બે એક અભિન્ન છે-એમ જે સ્વલક્ષે પરિણમન થયું તે જ્ઞાનક્રિયા-પર્યાય. આ જ્ઞાન ક્રિયાતે ધર્મ છે, મોક્ષમાર્ગ છે. જ્ઞાન તે આત્મા-એમ સ્વ તરફ ઢળતાં જે સ્વાભપ્રતીતિ થઈ તે શ્રદ્ધાન, સ્વાત્મજ્ઞાન થયું તે જ્ઞાન અને સ્વાભસ્થિરતા થઈ તે ચારિત્ર. આ શ્રદ્ધાનજ્ઞાન-ચારિત્રની એકરૂપ પરિણતિ તે મોક્ષમાર્ગ છે અને તે સ્વભાવભૂત છે. જીવ અજ્ઞાનવશ શુભાશુભ વિકાર ભાવે પરિણમે છે ત્યારે તે વખતે કર્મપણે પરિણમવાની પોગલિકકર્મ-રજકણોની લાયકાત છે તેથી સ્વકાળેતે કર્મની અવસ્યા થાય છે. જીવના શુભાશુભ પરિણામને લઈને નવુ કર્મ બંધાય છેએમ નથી. શુભાશુભ પરિણામ તો બાહ્ય નિમિત્ત માત્ર છે. કર્મ રજકણો પોતાની મેળે સ્વતંત્ર પરિણમી જાય છે. - જીવ જ્ઞાનરૂપેન પરિણમતાં રાગરૂપે પરિણમ્યો- એ તેનો સ્વકાળ છે માટે રાગરૂપે પરિણમ્યો છે. કર્મને ઉદય છે માટે રાગરૂપે પરિણમ્યો એમ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦ ૪ નથી તથા જ્ઞાનરૂપે પરિણમતાં કર્મનો અભાવ થયો માટે કર્મનો અભાવ થયો તેથી જ્ઞાનરૂપે પરિણમ્યો એમ પણ નથી. જ્ઞાન અને આત્મા એક છે એમ જે જ્ઞાનમાં પોતાપણે વર્તતો પરિણમ્યો તે દર્શનમોહનો અભાવ છે માટે પરિણમ્યો છે એમ નથી તથા દર્શન મોહનો ઉદય છે માટે મોહભાવે પરિણમ્યો એમ પણનથી. (બંન્નેની પરિણમનધારા સ્વતંત્ર છે) નિમિત્ત છે, બસ એટલી વાત છે. પરમાણુંમાં કર્મરૂપ અવસ્થા થવાનો તેનો સ્વકાળ છે. તેથી પોતાની યોગ્યતાથી કર્મરૂપ પરિણમે છે. જીવના વિકારી ભાવને નિમિત્ત માત્ર કરીને કર્મ પોતે પોતથી જ પરિણમતું ત્યાં એકઠું થાય છે. આ રીતે જીવ અને પુદ્ગલનો પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે, એવા સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. અહીં ત્રણ પ્રકારના સંબંધ બતાવ્યા છે. * જ્ઞાન અને આત્માનો તાદાભ્યાસિદ્ધ સંબંધ. * રાગ અને આત્માનો સંયોગ સિદ્ધ સંબંધ. * કર્મ અને આત્માનો પરસ્પર અવગાહસિદ્ધ સંબંધ. • કે વસ્તુનો સ્વભાવ જ્ઞાન અને વસ્તુ ધ્રુવ આત્મા એ બેનો તાદામ્યસિદ્ધ સંબંધ છે અને તેમાં અભેદભાવે પરિણમવું તે ધર્મ છે. * રાગ અને આત્માનાં સંયોગસિદ્ધ સંબંધ છે છતાં બે ને એક માનીને પરિણમવું તે અજ્ઞાન છે. * કર્મ અને આત્માનો એક ક્ષેત્રાવગાહ સંબંધ છે. એટલે કે કર્મ અને આત્મા પરસ્પર એક ક્ષેત્રમાં વ્યાપીને સંનિકટ રહે એવા સંબંધરૂપ બંધ છે. જીવના પરિણામનું નિમિત્ત પામીને કર્મના પુદ્ગલો એક ક્ષેત્રે અવગાહીને રહે છે તોપણ ભાવથી તદ્ન જુદાં છે. એક ક્ષેત્રે રહે છે તેને પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ કહેવાય છે. • અનેકાત્મક હોવાછતાં અનાદિ એક પ્રવાહપણે હોવાથી જેમાંથી ઈતરેતરાશ્રય દોષ(આનાથી આ અને એનાથી એ) દુરથયો છે એવો તે બંધ, કર્તા-કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે. જીવનારાગ-પરિણામથી બંધ અને એ જ બંધથી રાગ-પરિણામ થાયતો ઈતરેતરાશ્રય દોષ કહેવાય. પરંતુ એમ નથી. અજ્ઞાની જીવ રાગદ્વેષરૂપે પરિણમે ત્યારે નવા કર્મ બંધાય અને તે અમુક સ્થિતિ સુધી એક્ષેત્રાવગાડે રહે; તથા જે રાગદ્વેષ રૂપે પરિણમે છે તેમાં પૂર્વના કર્મનો ઉદય નિમિત્ત હોય છે. આ પ્રમાણે જે પરિણામથી કર્મનો બંધ થયો તે બંધ વિકાર પરિણામનું For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ નિમિત્ત થતું નથી, પણ તે પરિણામમાં જુનાકર્મ નો ઉદય નિમિત્ત થાય છે. તથા જે વિકારી પરિણામ થયા તે નવીન કર્મબંધનું નિમિત્ત થાય છે. આ પ્રમાણે ઈતરેતરાશ્રય દોષ નથી. • પહેલાં આત્મા શુદ્ધ હતો અને પછી વિકારી થયો, પહેલાં કર્મબંધ નહોતો અને પછીથી કર્મ બંધાયાં એમ નથી. અર્થાત્ આત્માના વિકારી પરિણામથી કર્મ થયા અને કર્મથી વિકારી પરિણામ થયા એમ નથી. બંન્ને અનાદિથી સ્વતઃ સિદ્ધ છે. અનાદિકાળથીકર્મકર્મરૂપે અને આત્માના પરિણામવિકારરૂપે સ્વતંત્રપણે થતાં આવ્યા છે. કોઈથી કોઈ થયા છે એમ નથી. અનાદિથી પુરાણાં કર્મ ખરતાં જાય અને એનું નિમિત્ત પામીને જીવમાં નવા નવા વિકારી પરિણામ થતા જાય તથા એનું નિમિત્ત પામીને નવા કર્મ બંધાતા જાય એમ પ્રવાહ છે; આ પ્રમાણે અનાદિપ્રવાહપણાને લીધે જીવ-પુદ્ગલનો જે બંધ થાય છે એમાં ઈતરેતરાશ્રય દોષ નથી. અનાદિકાળથી આવો જે બંધ છેતેર્તા-કર્મની પ્રવૃતિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે. ર્તા-કર્મની પ્રવૃતિનું નિમિત્ત અજ્ઞાન છે અને અજ્ઞાનનું નિમિત્ત પૂર્વના જુનાં કર્મનો બંધ છે. અજ્ઞાન કાંઈ આત્માનો મૂળ સ્વભાવ નથી. અજ્ઞાન-પર્યાય સ્વયં ( અશુદ્ધ) ઉપાદાન છે અને તેનું નિમિત્ત પૂર્વનો કર્મબંધ છે. કર્મ છે તે કાંઈ અજ્ઞાન કરાવી દે છે એમ નથી, પરંતુ પોતે જયાં લગી રાગદ્વેષ-અજ્ઞાન ર્યા કરે છે ત્યાં લગી કર્મ નિમિત્ત થાય છે. નિજ ચૈતન્ય સ્વભાવના લક્ષે જેને અજ્ઞાન ટળી જાય છે તેને કર્તાકર્મ પ્રવૃતિ મટે છે અને કર્મબંધ પણ ટળી જાય છે. તથા જે સ્વભાવના લક્ષે પરિણમતો નથી તેને અજ્ઞાન છે, તેને તાકર્મની પ્રવૃત્તિ છે અને નવો નવો કર્મબંધ પણ છે. આવી વાત છે – જે ખરાબર સમજવી. - # કર્તા-કર્મ સંબંધ (સારભૂત) : આ અખંડ એકરૂપ ચૈતન્ય ભગવાન તે હું પોતાના અસ્તિત્વનો અજ્ઞાનીને સ્વીકાર નથી. એ તો ઠયા, દાન, વ્રતાદિના પરિણામ જે રાગ છે તે મારા છે એમ માને છે અને એમ માનીને રાગ ભાવે પરિણમતો તે રાગનો કર્તા થાય છે. જ્ઞાનસ્વરૂપી આત્મા અને ક્રોધ-માન-માયા-લોભરૂપ વિકારો એ બે ની ભિન્નતા જાણતો નથી ત્યાંસુધી જીવનેર્તાકર્મની પ્રવૃત્તિ છે. વિકારી પરિણામ તે મારું કર્તવ્ય અને હું તેનો કર્તા એમ અજ્ઞાની માને છે અને એમ પરિણમે છે. ♦ શરીર, મન, વાણી ઈત્યાદી પરદ્રવ્યની ક્રિયાનો કર્તા- એ વાત તો અહીં છે For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૭ તત્ત્વસ્વરૂપમાં જ (અર્થાત્ અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ હોય) અતઃસ્વરૂપમાં (અર્થાત્ જેમની સત્તા-સત્ત્વભિન્ન ભિન્ન છે. એવા પદાર્થોમાં) ન જ હોય. જયાં વ્યાપ્ય વ્યાપકભાવ હોય ત્યાં જ કર્તા-કર્મ ભાવ હોય; વ્યાપ્ય વ્યાપક ભાવ વિના કર્તા-કર્મ ભાવ ન હોય. આવું જ જાણે તે પુગલને અને આત્માને કર્તા કર્મ ભાવ નથી એમ જાણે છે. આમ જાણતા તે જ્ઞાની થાય છે, કર્તા-કર્મ ભાવરહિત થાય છે અને જ્ઞાતા દષ્ટા-જગતને સાક્ષીભૂત થાય છે. વ્યાપ્ય-વ્યાપકકેકર્તા-કર્મ ભાવ એકજ પદાર્થમાં લાગુ પડે છે; ભિન્ન ભિન્ન પદાર્થોમાં તે લાગુ પડી શકતો નથી. ખરેખર કોઈ બીજાનું ભલું બુર કરી શકે, કર્મ જીવને સંસારમાં રખડાવે, વગેરે માનવું તે અજ્ઞાનતા છે. નિમિત્ત વિના કાર્ય થાય નહિ, નિમિત્ત પામીને કાર્ય થાય એથનો વ્યવહારનયના છે. તેને નિશ્ચયનયનું કથન માનવું તે પણ અજ્ઞાનતા છે. જીવકર્મના ગુણોને કરતો નથી, તેમ જ કર્મ જીવના ગુણોને કરતું નથી; પરંતુ પરસ્પર નિમિત્તથી બંન્નેના પરિણામ જાણે. આ કારણે આત્મા પોતાના જ ભાવથી કર્તા છે. પરંતુ પુદ્ગલ કર્મથી કરવામાં આવેલા સર્વ ભાવોનો નથી. કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું ર્તા છે જ નહિ, પણ સર્વે દ્રવ્યો પોતપોતાના સ્વભાવરૂપ પરિણમે છે. માત્ર આ જીવ વ્યર્થ કષાયભાવ કરી વ્યાકુળ થાય છે. વળી કદાચિત્ પોતે ઈચ્છે તેમ જ પદાર્થ પરિણમે તો પણ તે પોતાનો પરિણમ્યો, તો પરિણમ્યો નથી, પણ જેમચાલતાગાડાને ધકેલી બાળક એમ માને કે આ ગાડાને હુંચલાવું છું એ પ્રમાણે તે અસત્ય માને છે. જીવના ભાવકર્મ અને દ્રવ્યકર્મ વચ્ચે ફક્ત નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, ર્તા-કર્મ ભાવ નથી કારણકે બન્ને વચ્ચે અત્યંતાભાવ છે. T કર્તા-કર્મપણું (સાર) જયાં સુધી સ્વરૂપનું ભેદ-શાન ન હોય ત્યાં સુધી તો તેને રાગાદિકનોપોતાના ચેતનરૂપ ભાવકર્મો નો-કર્તા માનો અને ભેદ-વિજ્ઞાન થયા પછી શુદ્ધ વિજ્ઞાનઘન, સમસ્તકર્તાપણાના ભાવથી રહિત, એક જ્ઞાતા જ માનો, આમ એક જ આત્મામાં કર્તાપણું અને અર્તાપણું –એ બંન્ને ભાવો વિવક્ષાવશસિદ્ધ થાય છે. આવો સ્યાદ્વાદમત જેનોનો છે... આવું (સ્યાદ્વાદ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અનુસાર) માનવાથી પુરુષને સંસાર -મોક્ષ આદિની સિદ્ધિ થાય છે. સર્વથા એકાંત માનવાથી સર્વ નિશ્ચય-વ્યવહારનો લોપ થાય છે. આત્માને રાગાદિક ઉપજે છે તે પોતાના જ અશુદ્ધપરિણામ છે. નિશ્ચયનયથી વિચારવામાં આવે તો અન્ય દ્રવ્ય રાગાદિકનું ઉપજાવનાર નથી અન્ય દ્રવ્ય, તેનું નિમિત્ત માત્ર છે; કારણકે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય-ગુણ-પર્યાય ઉપજાવતું નથી એ નિયમ છે. જેઓ એમ માને છે-એવો એકાંત કરે કે ‘પદ્રવ્ય જ મને રાગાદિક ઉપજાવે છે’, તેઓનયવિભાગને સમજયાં નથી, મિથ્યાદષ્ટિ છે. એરાગાદિક જીવનાસત્ત્વમાં ઉપજે છે, પરદ્રવ્યતા નિમિત્ત માત્ર છે- એમ માનવું તે સમ્યજ્ઞાન છે. વિકાર તે આત્મદ્રવ્યનો ત્રિકાળી સ્વભાવ નથી, પણ ક્ષણિક યોગ્યતારૂપ પર્યાયસ્વભાવ છે, તે ઉદયભાવ હોવાથી પર્યાય અપેક્ષાએ જીવનું સ્વતત્ત્વ છે. - “જડકર્મની સાથે જીવને અનાદિનો સંબંધ છે અને જીવ તેને વશ થાય છે. તેથી વિકાર થાય છે, પણ કર્મના કારણે વિકારભાવ થતો નથી. એમ દયિભાવ સાબિત કરે છે.” કોઈ નિમિત્ત વિકાર કરાવતું નથી પણ જીવ પોતે નિમિત્તાધીન થઈને વિકાર કરે છે. જીવ જયારે પારિણામિક ભાવરૂપ પોતાના સ્વભાવ તરફનું લક્ષ કરી સ્વાધીનપણું પ્રગટ કરે છે, ત્યારે નિમિત્તાધીનપણું ટળી શુદ્ધતા પ્રગટે છે. જીવવિકારો પોતાના દોષથી કરે છે તેથી તે સ્વકૃત છે પણ તે સ્વભાવદષ્ટિના પુરુષાર્થ વડે પોતાનામાંથીટાળી શકાય છે.... અશુદ્ધનિશ્ચયનયથીતેસ્વકૃત છે. અને ટાળી શકાય છે. માટે નિશ્ચયનયથીતે પરકૃત છે...પણતેપરકૃતાદિ થઈ જતા નથી, માત્ર પોતામાંથી તે ટાળી શકાય છે. પ્ર. એક જીવ બીજા જીવનો ઘાત કરી શકે? ઉ. ના, કારણકે * અસ્તિત્ત્વગુણનાકારણે જીવકે પદાર્થનોકદીનાશથતો નથી; તેથી કોઈ કોઈને મારી કે જીવાડી શકે નહિ. * સંયોગરૂપ જડ શરીર પણ સ્વતંત્ર પુદ્ગલ દ્રવ્ય છે. તેનો પણ કોઈનાશ કરી શકે નહિ. શરીરનો વિયોગ થાય તેનો વ્યવહારે ઘાત (નાશ) કહેવાય. જીવ અને શરીરનો વિયોગ પોતપોતાની યોગ્યતાથી થાય છે. તેમાં આયુર્મ પૂરું થયું તે નિમિત્ત છે. * ઘાત કરનાર જીવ બીજાને ઘાત કરવાનો કષાય ભાવ કરી પોતાના શુદ્ધ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ * - ⭑ જગતમાં છ એ દ્રવ્યે નિત્ય ટકીને પ્રત્યેક સમયે પોતાની અવસ્થાનો ઉત્પાદ વ્યય કર્યા કરે છે; એમ અનંત જડ – ચેતન દ્રવ્યેા એકબીજાથી સ્વતંત્ર છે; માટે ખરેખર કોઈનો નાશ થતો નથી, કોઈ નવા ઉત્પન્ન થતા નથી . તેમજ બીજા તેની રક્ષા કરી શકતા નથી; અર્થાત્ આ જગતમાં કોઈ પરને ઉપજાવવાવાળો, રક્ષા કરવાવાળો કે વિનાશ કરવાવાળો છે જ નહિ. * ૧૦૯ ચૈતન્યભાવનો જ ફક્ત ઘાત કરી શકે બીજું કંઈ કરી શકે નહિ. પરમાર્થે કોઈ દ્રવ્ય કોઈનું કર્તા- હર્તા થઈ શકતું નથી ⭑ સુખી-દુઃખી થવું ઈચ્છાના અનુસાર જાણવું પણ બાહ્ય કારણોને આધીનનથી....ઈચ્છાથાય છે તેમિથ્યાત્ત્વ, અજ્ઞાન, અસંયમથી થાય છે તથા ઈચ્છામાત્ર આકુળતામય છે અને આકુળતા એ જ દુઃખ છે. મોહના સર્વથા અભાવથી જયારે ઈચ્છાનો સર્વથા અભાવ થાય છે ત્યારે સર્વ દુ:ખ મટી સત્ય સુખ પ્રગટે છે. * જ્ઞાની પોતાના ધ્રુવસ્વભાવના દૃષ્ટિના બળે દુઃખનો સ્વામી થતો નથી પણરાગ-દ્વેષટળતો જાય છે અને જેમ જેમકષાયનો અભાવથતો જાય છે તેમ તેમ તેને સુખનો અનુભવ નિરંતર વર્તતો રહે છે. તત્ત્વનો નિર્ણય કરવો એ જ મુદ્દાની વાત છે. જ જીવ પર જીવોને દુઃખી-સુખી આદિ કરવાની બુદ્ધિ કરે છે પરંતુ પર જીવો તેનાકર્યાં દુ: ખી – સુખી થતાં નથી; તેથી તે બુદ્ધિ નિરર્થક હોવાથી મિથ્યા છે, ખોટી છે. For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮ કર્મનો સિદ્ધાંત ૧૧૦ કર્મ-શાસ્ત્ર ભૂમિકા અધ્યાત્મ-શાસ્ત્ર નો ઉદ્દેશ્ય, આત્મા સંબંધી વિષયો પર વિચાર કરવાનો છે. તેથી તેને આત્માના પારમાર્થિક સ્વરૂપનું નિરૂપણકરતા પહેલાં જ તેના વ્યવહારિક સ્વરૂપનું પણ થન કરવું પડે છે. જો એમ કરવામાં ન આવે તો એ પ્રશ્ન સહજ ઉઠરશે કે મનુષ્ય, પશુ-પંખી, સુખી-દુઃખી આદિ આત્માની દૃશ્યમાન અવસ્થાઓનું સ્વરૂપ ખરાખર જાણ્યા વગર જ તેની પેલી પારનું સ્વરૂપ જાણવાની યોગ્યતા અગર દ્દષ્ટિ કેવી રીતે પામી શકાય? તે સિવાય એક એ પણ પ્રશ્ન થાય એમ છે કે દૃષ્યમાન વર્તમાન અવસ્થાઓ જ આત્માનો સ્વભાવકેમન હોઈ શકે? તેથી અધ્યાત્મશાસ્ત્ર માટે આવશ્યક છે કે તે પહેલાં આત્માના દ્રશ્યમાન વર્તમાન સ્વરૂપની ઉત્પતિ બતાવીને પછી જ આગળવધે. આકાર્યકર્મ-શાસ્ત્રર્યું છે. તે દૃશ્યમાન સર્વ અવસ્થાઓને કર્મજન્ય બતાવીને તેમાંથી આત્માના સ્વભાવની જુદાઈ સુચવે છે. આત્માનું તથા કર્મનું સ્વરૂપ અર્થાત્ ગુણ ધર્મ ને જાણવાથી એક વાતની શ્રદ્ધા પાકી થઈ જાય છે કે બંન્ને તત્ત્વો અલગ છે અને બંન્ને સ્વતંત્રદ્રવ્ય છે પરંતુ સંયોગ સંબંધથી સાથે રહે છે. અવિનાભાવ સંબંધથી નહિ. કર્મ અને આત્માના સ્વરૂપને જાણ્યા વગરજીવને ભેદ વિજ્ઞાન થઈ શકે નહિ ભેઠવિજ્ઞાન વગર સમતિ નહિ અને સમતિ વગર મોક્ષનહિ, આ દૃષ્ટિથી કર્મ-શાસ્ત્ર અધ્યાત્મ શાસ્ત્ર નો જ એક અંશ છે. જ્યાં સુધી અનુભવમાં આવનારી વર્તમાન અવસ્થાઓની સાથે આત્મા સંબંધી સાચા ખુલાસાઓ ન થાય ત્યાં સુધી દ્દષ્ટિ આગળ ન વધે. જયારે આ વાતનું જ્ઞાન થઈ જાય છે કે ઉપરના બધા જ રૂપ માયિક અથવા વૈભાવિક છે, ત્યારે સ્વયંમેવ જિજ્ઞાસા થાય છે કે આત્માનું સાચું સ્વરૂપ શું છે? આવી જિજ્ઞાસા થયા પછી જ આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રતિપાદન કરવું તે સાર્થક ગણાય છે. જીવ પરમાત્માના અંશ છે એમ કહેવાનો આશય કર્મ- શાસ્ત્રની દૃષ્ટિએ એ છે કે જીવમાં જેટલી જ્ઞાન-કળા-શકિત વ્યકત ખૂલી છે અર્થાત દેખાય છે તે ઢંકાયેલા પરિપૂર્ણ વળજ્ઞાનરૂપી ચંદ્રની એક કળા છે. અર્થાત્ અવ્યકત ચેતના ચંદ્રિકાનો એક અંશ માત્ર છે. પરંતુ કર્મનું આવરણ હટી જવાથીચેતના પરિપૂર્ણરૂપે પ્રગટ થાય છે. કર્મશાસ્ત્ર અનેક પ્રકારના આધ્યાત્મિક For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ શાસ્ત્રીય વિચારોની ખાણ છે. તે જ તેનું મહત્વ છે. કર્મ શબ્દનો અર્થ તેનું સ્વરૂપ આદિ વિષયથી પરિચિત થઈ – આત્મતત્ત્વ સ્વતંત્ર છે એ જાણી લેવું. કર્મ શબ્દનો અર્થ : ખાવું, પીવું, હાલવું, ચાલવું, આદિ કોઈપણ પ્રકારની હલનચલન માટેની વાત છે. જીવકે અજીવ હોય સર્વના કાર્ય અને ક્રિયા માટે કર્મ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ જૈન શાસ્ત્રમાં મિથ્યાત્ત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગથી જીવ દ્વારા જે કાંઈ કરવામાં આવે છે તેને કર્મ કહે છે. આત્માના વિકારી ભાવો-રાગ-દ્વેષાત્મક ક્રિયાથી જેટલા આકાશ પ્રદેશ જીવે અવગાહયા હોયતે આકારા પ્રદેશમાં વિદ્યમાન અનંતાનંતર્મના સૂક્ષ્મ પુદ્ગલો લોહચુંબકની માફક આકર્ષિત થઈને આત્માના પ્રદેશો સાથે ચીટકી જાય છે તેને કર્મકહે છે. કર્મ એક પાગલીક ચીજ છે. જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોય તેને પુદ્ગલ કહેવાય છે. કર્મ બનવા યોગ્ય પુદ્ગલો જયારે જીવ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તેને કર્મ કહેવાય છે. જીવ અને કર્મ નો સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. કર્મ બે પ્રકારના છે. દ્રવ્ય અને ભાવ. જ્ઞાનાવરણ આદિરૂપ પાગલીક પરમાણુઓના પીંડ તે દ્રવ્યકર્મ અને તેની શક્તિથી ઉત્પન્ન થયેલ અન્નાનાદિ તથા રાગાદિ ભાવોને ભાવકર્મ કહે છે. કષાય જ કર્મ બંધનું કારણ છે. રાગ અને દ્વેષ એ બે પ્રકાર કર્મનો બંધ ચાર પ્રકારે થાય છે. * પ્રકૃતિબંધ (સ્વભાવ) * સ્થિતિબંધ (કાળ) * રસબંધ (ઓછી-વધી શકિત) * પ્રદેશબંધ (આત્માના પ્રદેશો સાથે વિસ્તાર અને સંખ્યા) કર્મની મૂળ પ્રકૃત્તિઓના આઠ ભેઠ છે. ૧. જ્ઞાનાવરણીય ૨. દર્શનાવરણીય ૩. મોહનીય ૪. અંતરાય ૫. નામ ૬. ગોત્ર ૭. આયુષ્ય ૮. વેઠનીય જીવમાં જ્ઞાન-દર્શન-વીર્ય- સુખ આદિ જે અનંત ગુણો વિદ્યમાન છે તે અનંત ગુણોને આવૃત કરવાની સાથોસાથ જન્મ-મરણ કરાવવામાં તથા ઉંચ-નીચ આદિ કહેવરાવવામાં નિમિત્ત કારણ કર્મ બને છે. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ૧ ૨ આત્મામાં ઉપાદાન છે : જ્ઞાન, દર્શન, આનંદ અને શક્તિ. આત્માનું મૌલિક સ્વરૂપ છેજ્ઞાન, દર્શન, આનંદ અને શક્તિ. આત્માના આ જ મૌલિક ઉપાદાન છે તે કદી બદલાતા નથી. કેટલાક કર્મપરમાણુ ચેતના પર લાગી જાય, તો ય તે તેમાં ફેરફાર કરી નથી શક્તા. તેના અસ્તિત્વમાં કોઈ જ પરિવર્તન નથી કરી શકતાં. પુગલના ચાર ઉપાદાન છેઃ વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ.' આત્માને કેટલાયનિમિત્ત મળે તો પણ પુદ્ગલનોવર્ણકદીનથી જતો, તેની ગંધ ઉડી જતી નથી, તેનો રસ ખલાસ નથી થતો, તેનો સ્પર્શ નાશ પામતો નથી. આત્માતેમાં કશું જ પરિવર્તન કરી નથી રાકતો. આત્માના નિમિત્તથી આ ઉપાદનોમાં તસુ પણ ફરક પડતો નથી. પરિવર્તન સ્વભાવગત હોય છે. કર્તૃત્ત્વ ઉપાદાનગત હોય છે. ચેતનાનું પોતાનું ઉપાદાન છે અને કર્મ પુદ્ગલોનું પોતાનું ઉપાદાન છે. ઉપાદાનમાં કોઈ પરિવર્તન લાવી નથી શકતું.ચેતનામાં કર્મ પરિવર્તન નથી કરી શકતું અને કર્મના ઉપાદાનમાં પોલીક તત્ત્વના ઉપાદાનમાં ચેતના કાંઈ પરિવર્તન કરી શકતી નથી. આત્માની સાથે ભાવકર્મનો સહયોગ છે. ભાવકર્મ એટલે કર્મનું ચિત્ત. એક છે ભાવકર્મ અને બીજાં છે દ્રવ્યકર્મ. દ્રવ્યકર્મભાવકર્મનું પ્રતિબિમ્બ છે. ચિત્તનું જેવું નિર્માણ થાય છે તેવું જ પુદ્ગલનું નિર્માણ થાય છે. - આ એક શૃંખલા છે: ભાવચિત્તનું સંવાદી હોય છે પોદ્ગલિક ચિત્ત અને પીઠગાલિક ચિત્તનું સંવાદી હોય છે સ્થૂળ શરીર. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને ભાવશરીર (કર્મ શરીર) આ ત્રણમાં પરસ્પર સંવાદિતા છે. એક જેવું હોય છે તેવું બીજું.બીજુ જેવું હોય છે તેવું ત્રીજું પણ હોય છે. આપણે આ યાદ રાખીએ કે સૂક્ષ્મ જગતમાં જે પ્રકારના આપણા ચિત્તનું નિર્માણ થાય છે, જે પ્રકારનું ભાવકર્મ હોય છે, તેવું જ પૌદ્ગલીક કર્મ હોય છે. આત્મા ક્યારેય પુદ્ગલને આકર્ષતો નથી. કારણ આત્મા પાસે પુદ્ગલને આકર્ષવાની કોઈ શક્તિ નથી. પરંતુ તેની પાસે એક માધ્યમ છે કે જેના દ્વારા એ પુદ્દગલને આકર્ષે છે. આ માધ્યમ છે ભાવ” કે આસવ. આસવ પાંચ છે. ૧. મિથ્યાત્વ ૨. અવિરતી ૩. પ્રમાદ ૪. કષાય ૫.યોગ. પુગલોને ખેંચનારી આ પાંચ શક્તિ છે. રાગદ્વેષની પ્રત્યેક પળ કર્મઆકર્ષણની કે કર્મ બંધની પળ છે. રાગ-દ્વેષની અક્ષણ એ જ તટસ્થતાની ક્ષણ છે, ધ્યાનની ક્ષણ છે. આત્મધ્યાનની તેનાથી જ કર્મ બંધન અટકે અને નિર્જરા થાય. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૩ - જૈન દષ્ટિએ કર્મ જેનદર્શન અનુસારકર્મનો એક અર્થ છે ક્રિયા, પ્રવૃત્તિ. બીજો અર્થ છે જીવની પ્રવૃત્તિ દ્વારા જે સૂક્ષ્મ પુદ્ગલો (કર્મ વર્ગણા) જીવ તરફ આકર્ષાઈને તેને ચેટ છે (તેના પ્રદેશોને) તે પુગલોને કર્મ કહેવામાં આવે છે. આમ કર્મ પૌદ્ગલીક દ્રવ્યરૂપ છે. પુદ્ગલનો અર્થ પદાર્થ (Matter) છે. કર્મ મૂર્તિ છે – આત્મા અમૂર્તિ છે. તો પ્રશ્ન એ છે કે તો આત્માનો કર્મની સાથે સંબંધ કેવી રીતે થઈ શકે? જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે.જે પુગલપરમાણુંઓકર્મરૂપે પરિણીત થાય છે તેને કર્મવર્ગણા કહે છે અને શરીર જે રૂપે પરિણિત થાય છે તેમને નોકર્મ વર્ગણા કહે છે. લોક આ બન્ને પ્રકારના પરમાણુઓથી ભરપુર છે. જીવ પોતાની મન, વચન, કાયાની પ્રવૃત્તિથી આ પરમાણુંઓને પોતાની તરફ આકર્ષતો રહે છે. મન, વચન, કાયાની પ્રવૃત્તિ ત્યારે જ થાય છે, જયારે જીવની સાથે કર્મ સંબંધ હોય અને જીવની સાથે કર્મનો ત્યારે જ સંબંધ થાય છે જયારે મન, વચન, કાયાની પ્રવૃત્તિ હોય. આ પ્રકારે કર્મથી પ્રવૃત્તિ અને પ્રવૃત્તિથી કર્મ પરંપરા અનાદિથી છે. કર્મ અને પ્રવૃત્તિના કાર્યકારણ ભાવને નજર સમક્ષ રાખી પુગલ પરમાણુંઓના પિંડરૂપ કર્મને દ્રવ્ય કર્મ અને રાગ-દ્વેષ આદિરૂપકર્મને ભાવકર્મકહેવામાં આવે છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મનો કાર્ય-કારણ ભાવ મરઘી અને ઈડાની માફક અનાદિ છે. જ્યારે રાગાદિ ભાવોનો ક્ષય થાય છે ત્યારે આત્માનો કર્મ પુદ્ગલો સાથેનો સંબંધ છૂટી જાય છે. આમ આત્માનો આત્માના કર્મ સાથેના સંબંધને લઈને આત્માની ચાર પ્રકારની મુખ્ય અવસ્થાઓ બતાવવામાં આવી છે. * ઔદયિક . - કર્મના ઉદયથી પેદા થનાર. * ઔપશમિક - કર્મના ઉપશમથી ઉત્પન્ન થનાર. * ક્ષાયોપથમિક - કર્મના ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન થનાર. કક્ષાયિક - કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર. તે ઉપરાંત પાંચમો ભાવ પરિણામિક ભાવ છે જે આત્માનું સ્વાભાવિક પરિણમન છે. કર્મનું જીવ ભણી આવવું (આમ્રવનું) કારણ છે મન, વચન, કાયાની પ્રવૃત્તિ, જેને યોગ કહે છે. તે કર્મોનો આત્મા સાથે સંબંધ કરાવનાર છે – આ સંબંધ તે બંધ છે. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આસવના કારણમાં ૧. મિથ્યાત્વ ૨. અવિરતી ૩. પ્રમાદ ૪. કષાય ૫. યોગ મુખ્ય છે. આત્માને લાગેલા કર્મો આત્માની અમુક શક્તિઓને ઢાંકે છે, અમુક વખતે ઢાંકે છે, જુદી જુદી તીવ્રતાવાળા ફળો આપે છે અને અમુક જથ્થામાં આત્માને લાગે છે. આ બધાનું પ્રમાણ અને નિયમ શું? ૧. પ્રકૃતિ ૨. સ્થિતિ ૩. રસ ૪. પ્રદેશ કર્મોને આત્મા ભણી લાવવામાં કારણભૂત આત્માની પ્રવૃત્તિ છે અને તે વખતે આત્માના શું ભાવ છે, એ આત્માની શક્તિને કેવી રીતે ઢાંકશે. એ નક્કી કરે છે. આ પ્રવૃત્તિ વખતે ક્યાયની તીવ્રતા મંતા પરતેનો આધાર છે. કષાય ચાર પ્રકારના છે. ૧. ક્રોધ ૨. માન ૩. માયા ૪. લોભ. હકીકતે આ બધા રાગ-દ્વેષનો જ વિસ્તાર છે. કષાય એ જ ખરી જડ છે. કર્મની દશ અવસ્થાઓ :૧. બંધ : કર્મ પુદ્ગલોને આત્માની સાથે નીરક્ષીર સંબંધ. ૨. સત્તા ઃ કર્મ પુદ્ગલો પોતાનું ફળ ન આપતા કેવળ સત્તા રૂપે રહે. ૩. ઉદય ઃ કર્મ પુદ્ગલો પોતાનું ફળ આપવા તત્પર થાય. ૪. ઉદીરણા : ખાસ પ્રયત્નથી તેના નિયત સમય પહેલા ફળ આપે. ૫. સંક્રમણ : એક પ્રકૃતિનું- બીજી સજાતીય કર્મ પ્રકૃત્તિમાં સંક્રમણ. ૬. ઉદવર્તન : સ્થિતિ અને રસમાં વધારો થાય. ૭. અપવર્તના: સ્થિતિ અને રસમાં ઘટાડો થાય. ૮. ઉપશમતા : ઉતકર્મને શાંત કરવામાં આવે. ૯. નિઘતિ : ઉદીરણા અને સંક્રમણના સંભવનાનો અભાવ. ૧૦.નિકાચના : ઉદ્વર્તના-અપવર્તના સંભવવાનો બિલકુલ અભાવ. કર્મનો ઉદય થાય ત્યારે તેના ફળને ભોગવવા દરેક જીવને સ્વતંત્રતા છે. અજ્ઞાની એમને આસક્તિ અને વિહવળતાથી ભોગવે છે. જ્ઞાની એને ઘેર્ય અને સમતાથી ભોગવે છે. સમતાથી ભોગવવામાંડહાપણ છે. એ એવી રીતે ભોગવી લેવાથી નવાકર્મનોબંધનથી તો તેને સંવરકહેવાય છે અને ઉદયમાં આવેલું એ કર્મનું ખરી જવું તેને નિર્જરા કહે છે. બધા જ કર્મો ના ક્ષયની અવસ્થાને મોક્ષ કહે છે. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ પ્રાસ્તાવિક કર્મનો સિદ્ધાંતઃ કોઈ પણ ક્રિયાની પાછળ કારણ હોય છે અને નીચે મુજબ પાંચ કારણો મળે ત્યારે જ કોઈપણ કાર્ય નિપજે છે. એમાંથી એકપણ ઓછું હોય તો કાર્ય નિપજી શકતું નથી. ૧. કાળ - દરેક વસ્તુ એના નિયત સમયે થાય છે ૨. સ્વભાવ-ગુણધર્મ - દરેક વસ્તુને પોતાનો સ્વભાવ હોય છે. ૩. ભવિતવ્યતા (નિયતી) - દરેક વસ્તુ બનાવવાનો આધાર હોનહાર છે. ૪. કર્મ-નસીબ-નિમિત્ત - દરેક વસ્તુ પોતાના કરેલા કર્મનું ફળ હોય છે. ૫. ઉધમ પુરુષાર્થ - દરેક વસ્તુને કંઈક બનવાઉઘમકરવો પડે છે. આપાંચેકારણોના સમવાયની જરૂર છે. એ પૈકીકર્મને ઓળખવા પ્રયત્ન કરીએ. આપણામાં પલટો પામતાં ધર્મો ક્ષણે ક્ષણે ફરતા રહે છે. એમને પર્યાય કહેવામાં આવે છે. અમુકધર્મો સ્થાયી રહે છે તેને ગુણ કહેવામાં આવે છે. આ ગુણ અને પર્યાય જેને હોય તેને આત્મા કહેવામાં આવે છે. વ્યવહાર દષ્ટિથી શુભ-અશુભ કર્મોનો કરનાર, એને ભોગવનાર અને એનો ક્ષય કરનાર આત્મા છે. - નિશ્ચય દ્રષ્ટિથી જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપયોગ વગેરે પોતાના અનંત ગુણોનો કર્તા અને ભોકતા આત્મા છે. જે સુખ સ્વરૂપ જ્ઞાનોપયોગ લક્ષણવાળો અને ચેતના સહીત હોય છે અને જે પ્રાણ ધારણ કરે તે આત્મા કહેવાય. વ્યવહારનજરે જીવને ઓળખવા માટે તેને દશ પ્રાણધારણ કરનાર કહ્યો. પાંચ ઈન્દ્રિય, મન, વચન, કાયા એ ત્રણ બળ,શ્વાસોચ્છવાસ અને આયુષ્યસમજાય તેવા છે. આ પ્રાણને ધારણ કરનાર અને તેનજરે એને જીવ તરીકે ઓળખવામાં આવે છે. આત્મા પોતે શુદ્ધ છે, અનંતગુણોમાં રમણ કરનાર છે. એને જયારે કર્મો લાગે ત્યારે મૂળ ગુણ પર આવરણ આવે છે. કર્મ પોતે પૌદ્ગલીક ચીજ છે. એ પુલ પરમાણું કરતાં પણ વધારે સૂક્ષ્મવર્ગણા છે. હેતુકારણ પ્રાપ્ત થાય છે ત્યારે એ જીવ સાથે મળી-ચોંટી-લાગી જાય છે અને પોતાનું ફળ આપે ત્યારે જ ખસે છે. આ જીવો પૈકી પુગલના પરમાણું છુટા હોય ત્યારે તેમને અણુ કહેવામાં આવે છે. અને પરસ્પર મળેલા હોય ત્યારે તેમને પ્રદેશ કહેવામાં આવે છે. આત્માનો અને કર્મનો સંબંધ થવાને પરિણામે આખો સંસાર છે. - For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ 1. ૧૬ કર્મ શું છે? વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંત દર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જીવો સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યગ્ગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના આત્માને શુદ્ધબુદ્ધ બનાવે છે. અનંતકાળથી મલિન થયેલો આત્મા નિર્મળ બને છે. એ જ સિદ્ધિ છે. આત્માનું જે મુળભૂત સ્વરૂપ છે તે પામી જવાનું છે. આત્માશાશ્વત છે, નિત્ય છે, અનંતજ્ઞાન, અનંતદર્શન,અનંતચારિત્રઅનંત વીર્યનો (શક્તિ) ધણી છે. આરાધના આત્માની અનંત શાશ્વત શક્તિઓને જાગૃત કરે છે. શક્તિ એટલે ગુણ. સર્વપ્રથમહું આત્મા છું એ જાણે, એ અનુભવે અને પછી એ માણે. આત્માના ગુણધર્મ એ જ મારો સ્વભાવ. આત્મા દ્રવ્યથી-સ્વતંત્ર છે. જગતનો કોઈપણ પરમાણુ-પદાર્થ એનો નથી. ક્ષેત્રથી-રબર જેવો-સૂક્ષ્મમાં સૂક્ષ્મ-બ્રહ્યાડમાં પ્રસરી શકે વિશાળ એવો. કાળથી-અનાદિ-અનંત-ત્રણે કાળમાં અસ્તિત્ત્વ છે. એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી એ તમારો નથી. ફક્ત ભાવથી એ તમારો છે. ૧. સ્વભાવ ૨.પરભાવ-જીવની બે દશા - વિભાવ દશા અને સ્વભાવ દશા. જીવને વૈભાવિક પરિણમનો થયા કરે તે સ્થૂલ પર્યાય હોયતો પણ લાંબા કાળ સુધી ટકે નહિ. તેનો નાશ થઈ જ જાય જ્યારે આત્માના સ્વાભાવિક પર્યાયે પરિણમતો આત્માવિકાસક્રમમાં આગળ વધે ત્યારે જ્યાં સુધી પરિપૂર્ણ વિકાસ દશા સુધી નથી પહોંચ્યો, ત્યાં સુધી હીયમાન અને વર્ધમાન બંન્ને પરિણામો થયા કરે. તે છેક અગિયારમાં ગુણસ્થાન સુધી, પણ જો આગળ વધી ગયો અને સંપૂર્ણ સ્વાભાવિક દશારૂપ વીતરાગને પામી ગયો, તો પછી અસ્થિરતાનહિ, હીયમાન પરિણામ નહિ; પછીતો સદાતેમાં જ સ્થિર આમ સ્વાભાવિક દશા પણ નિત્ય છે. હવે મોક્ષ માર્ગમાં વિઘ્નકરનાર અંતરાયરૂપ આઠ કર્મો છે. આત્મા મૂળ સ્વરૂપે તે સિદ્ધ સમાન જ છે. પરંતુ તેના પ્રદેશો ઉપરકમ્મરૂપ મેલચઢી જાય છે ત્યારે મેલો બની જાય છે. આવો મેલ કેવી રીતે લાગે છે તે રીતો ર્મો બાંધવાની પ્રકૃતિઓ છે. કર્મો-કાશ્મણવર્ગણાના પુગલ પોતાની રીતે સ્વતંત્ર છે. પણ આત્માનારાગાદિ ભાવોને લીધે આત્માની સાથે બંધાય છે. પછી એ કર્મો સત્તાની પ્રકૃતિએ રહે છે અને જેવા રસે કર્મો બંધાય છે એવા રસે તીવ્રકે મંદ પણકર્મો ભોગવવા પડે છે. બાંધવામાં જીવસ્વતંત્ર છે – પરંતુ અજ્ઞાન અને મોહવશ કર્મો બંધાઈ જાય છે ત્યારે પરવશપણે પણ તે કર્મો For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૭. ભોગવવા પડે છે. ચેતને પ્રેરણા કરે તો જ કર્મ થાય અને જો કાંઈ ન કરે તો કર્મ થાય જ નહિ. બહુ સીધો હિસાબ છે.રાગ-દ્વેષ જીવનો સ્વભાવ નથી છતાં વિભાવમાં જઈ એ ર્યા જ કરે છે અને તેથી કર્મો આવ્યા જ કરે છે. રાગાદિ ભાવો કરવાનું જીવ છોડી દે, પછી કર્મ નહિ આવે. આઠે કર્મની મૂળ પ્રકૃત્તિઓ જોઈએ. બાંધવાની સત્તાની ભોગવવાની પ્રકૃત્તિ પ્રકૃત્તિ પ્રકૃત્તિ ૧. જ્ઞાનાવરણીય કર્મ ૧૦ (આંખના પાટા સમાન છે) ૨. દર્શનાવરણીય કર્મ (રાજાના પટાવાળા સમાન છે) ૩. વેદનીય કર્મ (મધ તથા અફિણે ખડયા ખડગ સમાન છે.) ૪. મોહનીય કર્મ (દારૂના કેફ સમાન છે.) ૫. આયુષ્યકર્મ (જેલ સમાન છે.) ૬. નામકર્મ (ચિત્રકાર સમાન છે.) ૭. ગોત્રમ્ (કુંભારના ચકરડા સમાન છે.) ૮. અંતરાયર્મ (રાજાના ભંડારી સમાન છે.) ટોટલઃ ૮૫ ૧૪૮ ૯૩ આ જે ૧૪૮ જુદી જુદી સત્તાની પ્રકૃત્તિ બતાવી એ પરભાવ. આપણે હંમેશાફરીયાદ કરીએ છીએ કે કર્મો આગળ આપણે લાચાર છીએ. કર્મો જો બાંધ્યા છે તો સત્તા ઉદયમાં આવતા ભોગવવા પડશે. કર્મ બાંધનાર પણ આત્મા છે -કર્મ તોડનાર પણ આત્મા છે. આત્માની શક્તિ અસીમિત છે – આપણને એનો અંદાજ નથી. જ્યારે કર્મનો ઉદય થાય ત્યારે શું કરવું? મહાવીરનો દાખલોલો-જયારે સાડાબાર વર્ષ સાધનામાં હતા ત્યારે....કર્મના ઉદય વખતે કોઈ પ્રતિકાર નહિ, કોઈ પ્રતિભાવ નહિ, કોઈ પ્રતિબંધ નહિફકત પોતાના સ્વભાવમાં જ રહ્યા- કોઈપણ પ્રકારનો રાગ-દ્વેષ ર્યો નહિ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ -કર્મના ઉદય સાથે જોડાયા નહિ, ઉદય વખતે રાગાદિ કારણે જે એમાં જોડાય એ મારો વિભાવ...વિભાવથી ફરી કર્મ બંધન-ફરી સત્તા-ફરી ભોગવવાનું-આક્રમ ચાલુ જ છે -જો તોડવું હોય તો સ્વભાવને- આત્માની શકિતને સમજો - એનો પ્રગટાવો- ઉપયોગ કરો-કર્મની તાકાત નથી કંઈ કરી શકે. કર્મો ઉદયમાં આવે તે પહેલા આરાધનાથી તેની નિર્જરા કરો... જ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારે સત્તામાં રહે છે. ૧. મતિ જ્ઞાનાવરણીય - બુદ્ધિમાં ખામી હોય. ૨. શ્રુત જ્ઞાનાવરણીય - સૂત્ર ભણવામાં ખામી. ૩. અવધિ જ્ઞાનાવરણીય - અવધિજ્ઞાનમાં ખામી. ૪. મન:પર્યાય જ્ઞાનાવરણીય - મન:પર્યવજ્ઞાન પુરેપુરું નહિ. ૫. કેવળ જ્ઞાનાવરણીય - તે કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી. દરનાવરણીય કર્મ નવ પ્રકારે સત્તામાં રહે છે. ૧. ચક્ષુદર્શનાવરણીય - ચક્ષુ હોય નહિ અથવા આંખમાં ખામી. ૨. અચક્ષુ દર્શનાવરણીય - બાકીની ચાર ઈદ્રિયો અને મનની શકિતની ખામી. ૩. અવધિ દર્શનાવરણીય - અવધિ દર્શનમાં ખામી. ૪. કેવળ દર્શનાવરણીય - જ્વળ દર્શન થાય નહિ એવી સ્થિતિ. ૫. નિદ્રા - સુખે સુવે અને સુખ પુર્વક જાગી જાય. ૬. નિદ્રા-નિદ્રા - તે ગાઢ નિદ્રા-મુકેલીએ જાગે. ૭. પ્રચલા - તે બેઠા બેઠા ઊંઘ આવે. ૮. પ્રચલા પ્રચલા - તે ઉભા ઉભા ઊંધે. ૯. થીણદ્ધિ નિદ્રા - તે છ માસ સુધી ઊંધે. વેદનીય કર્મ સત્તામાં બે પ્રકારે રહે છે. ૧. શાતા વેદનીય ૨. અશાતા વેદનીય મોહનીય કર્મ આઠાવીસ પ્રકારે સત્તામાં રહે છે. (દર્શન મોહનીય ના ત્રણ પ્રકાર) ૧. મિથ્યાત્વ મેહનીય - વીતરાગ માર્ગ પ્રત્યે દ્વેષ ૨. મિશ્ર મોહનીય - બધા ધર્મને સરખા માનવા ૩. સમકિત મોહનીય - વીતરાગ ધર્મ સાચો પણ રાગ-દ્વેષ વધે એવા For & LH Rivate Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ નામ ૬૮. નામ ૮૩. ૮Y ૮૬. ૭૩. ૮૮. નામ هم له ૬૬. અગુરુલઘુ નામ સૌભાગ્ય ૬૭. ઉચ્છવાસ નામ સુસ્વર નામ ઉપઘાત નામ આદેય ૬૯. પરાઘાત નામ જશો કીર્તિ નામ આતાપ નામ સ્થાવર નામ ઉદ્યોત નામ ૮૫. સૂક્ષ્મ નામ ૭૨. તીર્થંકર નામ સાધારણ : નામ નિર્માણ નામ ૮૭. અપર્યાપ્ત નામ ૭૪. ત્રસ નામ અસ્થિર નામ ૭૫. બાકર નામ ૮૯. અશુભ ૭૬. પર્યાપ્તા નામ ૯૦. દુર્ભાગ્ય નામ ૭૭. પ્રત્યેક નામ દુસ્વર નામ ૭૮. સ્થિર નામ અનાદેય નામ ૭૯. શુભ નામ ૯૩. અજશોકીર્તિ નામ ગૌત્રકમ બે પ્રકારે સત્તામાં રહે છે. ૧. ઉચ્ચ ૨. નીચ અંતરાય કર્મ પાંચ પ્રકારે સત્તામાં રહે છે ૧. દાનાંતરાય - પાસે હોવા છતાં મનમાં દેવાના ભાવ ન જાગે. ૨. લાભાંતરાય - લાભ મળતો હોય તો લેવાની ઈચ્છા ન હોય. ૩. ભોગાંતરાય - ઘરમાં વસ્તુ હોય છતાં ભોગવવાની રૂચિ ન હોય. ૪. ઉપભોગાંતરાય - પૈસા હોય પણ જરૂરી ચીજોમાં કરકસર ૫. વીયતરાય - ધર્મ ધ્યાન-તપ વગેરે કરવાનો મનમાં ઉત્સાહન આવે આત્મા અને કર્મ આ જીવને (આત્માને) કર્મબંધન અનાદિકાળથી છે, તે બંધન વડે દુઃખી થઈ રહ્યો છે. દુઃખ દૂર કરવાનો જ નિરંતર ઉપાય પણ રહે છે, પરંતુ ખરો ઉપાય પામ્યા For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ વિનાતેદુઃખદુરથતુનથી તથા સહ્યું પણ જતું નથી અને તેથી આજીવવ્યાકુળ થઈ રહ્યો છે. એ પ્રમાણે જીવને સમસ્તદુઃખનું મૂળ કારણકર્મબંધન છે. તેના અભાવરૂપ મોક્ષ છે અને એ જ કર્તવ્ય છે. કર્મબંધન સહીત અવસ્થાનું નામ સંસાર અવસ્થા છે. સંસારમાં એક જીવદ્રવ્ય તથા અનંતા કર્મરૂપ પુદ્ગલ પરમાણું એ બન્ને અનાદિકાળથી એક બંધનરૂપ છે. તેમાંથી કોઈ પરમાણું જુદા પડે છે તથા કોઈનવામળે છે. એ પ્રમાણે મળવું-વિખરાવું થયા કરે છે. જેમમૂળથી જળ અને દૂધનો, સુવર્ણ અને દિકનો, તુષ અને કણનો તથા તલ અને તેલનો અનાદિ સંબંધ જોવામાં આવે છે. તેનોનવીન મેળાપ થયો નથી. રાગાદિકનું કારણ દ્રવ્યકર્મ છે અને દ્રવ્યકર્મનું કારણ રાગાદિક છે. અનાદિનો આ સ્વયંસિદ્ધ સંબંધ છે. હવે જીવદ્રવ્યતો દેખવા જાણવા રૂપચતચગુણનું ધારક છે; ઈન્દ્રિયગમ્યન હોવાયોગ્ય અમૂર્તિક છે તથાસંકોચ-વિસ્તાર શકિત સહિત અસંખ્ય પ્રદેશી એક દ્રવ્ય છે તથા કર્મ ચેતનાગુણરહિત, જડ, મૂર્તિક અને અનંત પુદ્ગલ પરમાણુંઓનો પૂંજ છે. માટે તે એક દ્રવ્ય નથી. એ પ્રમાણે એ જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે. તો પણ જીવનો કોઈ પ્રદેશ કાર્મરૂપ થતો નથી તથા કર્મનો કોઈ પરમાણું જીવરૂપ થતો નથી. પણ પોતપોતાના લક્ષણને ધરી બંન્ને જુદાં જુદાં જ રહે છે. દા.ત. સુવર્ણ અને રૂપાનો એક સ્કંધ હોવા છતાં પીતાદિ ગુણોથી ધરી સુવર્ણ જુદું રહે છે તથા શ્વેતાદિ ગુણોને ધરી રૂપું જુદું જ રહે છે. તેમ એ.બન્ને જુદાં જ જાણવા. ઈન્દ્રિયગમ્યનહોવા યોગ્ય અમૂર્તિક આત્માતથા ઈન્દ્રિયગમ્યહોવાયોગ્ય મૂર્તિક કર્મો- એ બંન્નેનું પણ બંધન છે એમ માનવું. વળી એ બંધનમાં કોઈ કોઈનો કર્તા તો છે નહિ, જયાં સુધી બંધન છે ત્યાં સુધી એ બંન્નેનો સાથ રહે, પણ છુટા પડે નહિ, તથા પરસ્પરકાર્ય-કારણપણું તેઓને બન્યું રહે. એટલું જ અહીં બંધન જાણવું. મૂર્તિક અમૂર્તિકનું એ પ્રમાણે બંધન થવામાં કોઈ વિરોધ નથી. કર્મ અનંત છે, પણ સમજવા માટે કર્મ મુખ્ય આઠ પ્રકારના છે. ચાર ઘાતિ કર્મ અને ચાર અઘાતિકર્મ. ચાર ઘાતિ કર્મોના નિમિત્તથી તો જીવના સ્વભાવનો ઘાત થાય છે. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૧/૨.જ્ઞાનાવરણ - દર્શનાવરણ વડે જીવના જ્ઞાન દર્શન સ્વભાવી વ્યક્તતા થતી નથી. પણ એ કર્મોના ક્ષયોપશમ અનુસાર કિંચિત જ્ઞાન દર્શનની વ્યકતતા રહે છે. ૩. મોહનીય વડે જીવના સ્વભાવ નહિ એવા મિથ્યાશ્રદ્ધાન અથવા ક્રોધ, માન, માયા, અને લોભ કષાયોની વ્યકતતા થાય છે. (દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એ બે ભેદ છે. ૪. અંતરાય વડે જીવનો સ્વભાવ દીક્ષા લેવાના સામર્થ્યરૂપ જે વીર્ય તેની વ્યતતા થતી નથી પણ તેના ક્ષયોપશમ અનુસાર કિંચિત શક્તિ રહે ચાર અઘાતી કર્મો ના નિમિત્તથી આત્માને બાહ્ય સામગ્રીનો સંબંધ બને છે. ૧. વેદનીય વડે શરીરમાં વા શરીરની બાહ્ય નાના પ્રકારના સુખ દુઃખના કારણરૂપ પરદ્રવ્યોનો સંયોગ જોડાય છે. (શાતા-અશાતા વેદનીય) ૨. આયુકર્મ વડે પોતાની સ્થિતિ સુધી પ્રાપ્ત થયેલા શરીરનો સંબંધ છૂટી શકતો નથી. ૩. નામકર્મ વડે ગતિ, જાતિ અને શરીરાદિક નીપજે છે. ૪. ગાત્ર કર્મ વડે ઉચ-નીચ કુળની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે અઘાતિકર્મ વડે બાહ્ય સામગ્રી એકઠી થાય છે જે વડે મોહના ઉદયનો સાથ મળતાં આ જીવને સુખ- દુઃખ થાય છે. • આ જીવ અને કર્મનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. જયારે તે કર્મનો ઉદય કાળ હોય ત્યારે આત્મા પોતે જ સ્વભાવરૂપ પરિણમન કરતો નથીવિભાવરૂપ પરિણમન કરે છે–તથા જે અન્ય દ્રવ્યો છે તે તે જ પ્રમાણે સંબંધરૂપ થઈ પરિણમે છે. જેમ સૂર્યનો પ્રકાશ છે તેમ મેઘપટલથી જેટલો પ્રકાશ વ્યકતનથી તેટલો તો તે કાળમાં તેનો અભાવ છે તથા મેઘપટલના મંડપણાથી જેટલો પ્રકાશ પ્રગટ છે તે એ સૂર્યના સ્વભાવનો અંશ છે. પણ મેઘપટલ જનિત નથી. તેમજીવનો જ્ઞાન-દર્શન-વીર્ય સ્વભાવ છે, તે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયના નિમિત્ત થી જેટલો પ્રગટ નથી તેટલો તો તે કાળમાં અભાવ છે. તથા એ કર્મોનો ક્ષયોપશમથી જેટલો જ્ઞાન, દર્શન અને વીર્ય સ્વભાવ પ્રગટ વર્તે છે તે જીવના સ્વભાવનો અંશ જ છે. કર્મોદયજન્ય ઔપાધિક ભાવનથી–હવે એ પ્રમાણે સ્વભાવના અંશનો અનાદિથી માંડી કદીપણ અભાવ થતો નથી. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ • ૧૨૩ અને એ વડે જ જીવના જીવન્ત્યનો નિશ્ચય કરી શકાય છે. આ જ દેખવાજાણવાની શક્તિને ધારક કરનાર જે વસ્તુ છે તે જ આત્મા છે. વળી એ સ્વભાવ વડે નવીન કર્મોનો બંધ થતો નથી, કારણકે નિજ સ્વભાવ જો બંધનું કારણ હોય તો બંધથી છૂટવું કેમ થાય ? માટે એમના નિમિત્તથી ઉપજેલા ભાવો નવીનબંધના કારણરૂપ નથી. હવે જાણવા જેવું તો આ સિદ્ધ થાય છે કે આત્મા છે, આત્માનું પરિણમન (અવસ્થા) છે, તે પરિણમનમાં ભૂલ છે, ભૂલમાં કર્મ નિમિત્ત છે, પરિણમનમાં જે ભૂલ છે તે ક્ષણિક છે, આત્માનો ત્રિકાળ સ્વભાવ શુદ્ધ પરિપૂર્ણ છે, તેમાં ભૂલ નથી, તે સ્વભાવના ભાનથી ભૂલટળી શકે છે, તે ભૂલ ટાળવામાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્ત છે. ભૂલ ટળતાં કર્મનો સંયોગ પણસ્વયંટળી જાય છે. વર્તમાન પરિણામમાં જે ભૂલ છે તે જાણવી જોઈએકર્મ ભૂલ કરાવે છે એમ માને તો તે ભૂલ કેમ ટળે ? ભૂલનું નિમિત્ત કર્મ છે, પણ કર્મ ભૂલ કરાવતું નથી. મોહનીય કર્મના ઉદય વડે જીવને અયથાર્થ શ્રદ્ધાનરૂપ મિથ્યાત્ત્વ ભાવ થાય છે તથા ક્રોધ, માન, માયા અને લોભાદિક કષાય ભાવ થાય છે. તે જો કે જીવના અસ્તિત્ત્વમય છે, જીવથી જુઠા નથી, જીવ જ તેનો કર્તા છે અને જીવના પરિણમનરૂપ જ એ કાર્ય થાય છે તો પણ એનું હોવું મોહકર્મના નિમિત્તથી જ છે પણ કર્મ નિમિત્ત દુર થતાં જ તેનો અભાવ જ થાય છે. માટે એ જીવનો નિજ સ્વભાવ નથી પણ ઔપાધિક ભાવ છે તથા એ ભાવો વડે નવીન બંધ થાય છે. માટે મોહના ઉદયથી ઉત્પન્ન થયેલા ભાવો બંધના કારણભૂત છે. અનાદિ સંસારી જીવને અનંતાનુબંધી આદિ ચારે પ્રકારના કષાય નિરંતર વર્તે છે. અજ્ઞાનીને ઉંચાશુભભાવ હોય ત્યારે પણતેને તે ચાર પ્રકારના કષાય હોય છે. કારણ કે તીવ્ર-મંદતાની અપેક્ષાએ તે અનંતાનુબંધી આદિ ભેદ નથી પણ જીવના સમ્યગ્દર્શનાદિ નિર્મળ ભાવોને ઘાતવાની અપેક્ષાએ તે ભેઠ છે. જીવ જયારે સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગ પ્રગટ કરે છે ત્યારે તે કષાયોનો ક્રમે ક્રમે અભાવ થાય છે. અઘાતિકર્મના ઉદયથી બાહ્યસામગ્રી મળી આવે છે તેમાં શરીરાદિક તોજીવના પ્રદેશોથી એકક્ષેત્રાવગાહી થઈ અમ્બંધરૂપ જ હોય છે. તથાધનકુટુંબાદિક આત્માથી ભિન્નરૂપ છે તેથી એ બધા બંધના કારણનથી, કારણકે પદ્રવ્ય કાંઈ બંધનું કારણ હોય નહિ, પણ તેમાં આત્માના મમત્ત્વાદિરૂપ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ મિથ્યાત્ત્વાદિ ભાવ ( અહં બુદ્ધિ, મમત્વબુદ્ધિ, કર્તૃત્ત્વબુદ્ધિ, ભોક્નતત્વ બુદ્ધિ અને શેય બુદ્ધિ) થાય છે તે જ બંધના કારણભૂત જાણવા. આ જગતમાં અનંત આત્માઓ છે, તે દરેક સ્વતંત્ર છે પોતાના શુદ્ધસ્વરૂપપણે નિત્યટકીને તે અવસ્થારૂપે પરિણમે છે, અવસ્થામાં પોતાના દોષથી વિકાર થાય છે અને તે વિકારમાં ર્મો નિમિત્ત છે. સંસારી જીવને અનાદિથીકષાયરૂપપરિણમન થાય છે, તેથી જીવને દુઃખ થાય છે માટે હે ભવ્ય! તારે તે સર્વે કષાય ટાળવા યોગ્ય છે. • વિશેષમાં એમ જાણવું કે નામકર્મના ઉદયથી શરીર, વચનવામન ઉપજે છે, તેની ચેષ્ટાના નિમિત્તથી આત્મપ્રદેશનું ચંચળપણું થાય છે તે વડે આત્માને પુગલ વર્ગણાઓથી એકબંધારૂપ હોવાની શકિત થાય છે, તેને યોગ કહે છે. તેના નિમિત્તથી સમયે સમયે કર્મરૂપ હોવા યોગ્ય અનંત પરમાણુઓનું ગ્રહણ થાય છે. ત્યાં અલ્પયોગ હોય તો થોડા પરમાણુંઓનું તથા ઘણો યોગ હોય તો ઘણાં પરમાણુઓનું ગ્રહણ થાય છે. એક સમયમાં ગ્રહણ થયેલા પુગલ પરમાણુંઓ જ્ઞાનાવરણાદિ મૂલ પ્રકૃતિ વાતેની ઉત્તર પ્રવૃતિઓમાં સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે સ્વયં વહેંચાઈ જાય છે અને તે વહેંચણી અનુસાર પરમાણુઓ તે તે પ્રકૃતિઓરૂપ પોતે જ પરિણમી જાય છે. વિશેષ એ છે કે યોગ બે પ્રકારના છે. શુભયોગ અને અશુભયોગ. ત્યાં ધર્મના અંગોમાં મન-વચન-કાયાની પ્રવૃતિ થતાં તો શુભયોગ હોય છે તથા અધર્મના અંગોમાં તેની પ્રવૃત્તિથતાં અશુભયોગ હોય છે. હવે શુભયોગ હોવા અશુભયોગ હો, પરંતુ સમ્યકત્વ પામ્યા વિના ઘાતિયાકર્મોનીતો સર્વ પ્રકૃતિઓનો નિરંતર બંધ થયા જ કરે છે. કોઈપણ સમય કોઈપણ પ્રકૃતિનો બંધ થયા વિના રહેતો જ નથી. પરંતુ એટલું સમજવાનું કે મોહનીયના હાસ્ય અને શોક યુગલમાં, રતિ અને અરતિ યુગલમાં અને ત્રણ પ્રકારના વેઠમાંથી એક કાળમાં કોઈ એક પ્રકૃતિનો જ બંધ થાય છે. કર્મબંધનકેવીરીતે થાય છે તે આ પ્રમાણે પણ સમજવું. આત્માના શુભાશુભ ઉપયોગ રૂ૫ ભાવકર્મ છે તેથી જીવનું વીર્ય સ્લરમાન થઈને યોગ ચંચળ થાય છે. રાગ-દ્વેષ સહિત પરમાં પરિણમવું તે ભાવકર્મ છે તે આત્માની સવિકલ્પ દશા હોવાથી ચેતનના વિભાવપરિણામ છે, તેથી જીવનું વીર્યસ્તુરે છે. તેથી મન, વચન, કાયાનાયોગચંચળથતાં જીવના પ્રદેશો પણ કંપે છે અને તેથી કાશ્મણ વર્ગણા કર્મરૂપે પરિણમીને આત્માના પ્રદેશોમાં જોડાય છે. તે બીજરૂપ હોઈ કાળ પાયે વિચિત્ર ફળ આપે છે. યોગ અને For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ * ૧૨૫ ૧૨૫. ઉપયોગથી આત્મા બધુ કરે છે. ભાવકર્મ જીવને પોતાની ભ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવ વીર્ય સ્કુરાયમાન થાય છે. અઘાતિ પ્રકૃતિઓમાં શુભ યોગ હોય તો જ્ઞાતા વેદનીય આદિ પુણ્ય પ્રકૃતિનો, અશુભ યોગ હોય તો અશાતા વેદનીયાદિક પાપ પ્રકૃતિનો તથા મિશ્રયોગ હોય તો કોઈ પુણ્ય પ્રકૃતિઓનો તથા કેઈ પાપ પ્રકૃતિઓનો બંધ થાય છે. એ પ્રમાણે યોગના નિમિત્ત થી કર્મનું આગમન થાય છે. માટે યોગ છે તે આસવ છે એમ કહ્યું છે. વળી એ યોગ દ્વારા ગ્રહણ થયેલાં કર્મ પરમાણુંઓનું નામ પ્રદેશ છે. તેઓનો બંધ થયો અને તેમાં ભૂલ ઉત્તર પ્રકૃતિઓનો વિભાગ થયો તેથી યોગ વડે પ્રદેશ બંધ વા પ્રકૃતિબંધ થાય છે એમ સમજવું. વળી મોહના ઉદયથી મિથ્યાત્વ-ક્રોધાદિરૂપ ભાવ થાય છે તે સર્વેનું સામાન્ય પણે કષાય એ નામ છે. તેનાથી કર્મ પ્રકૃતિઓની સ્થિતિ બંધાય છે. ત્યાં જેટલી સ્થિતિ બાધી હોય તેમાં અબાધાકાળ છોડીને પછી જયાં સુધી બંધ સ્થિતિ પૂર્ણ થાય ત્યાં સુધી સમયે સમયે તે પ્રકૃતિઓના ઉદય આવ્યા જ કરે છે. ત્યાં દેવ, મનુષ્ય, તિર્યંચ આયુ વિના બાકીની સર્વ ઘાતિ અઘાતિ કર્મ પ્રકૃતિઓનો અલ્પ કષાય હોય તો થોડો સ્થિતિબંધ તથા ઘણોષાય હોય તો ઘણો સ્થિતિબંધ થાય છે. તથાદેવ, મનુષ્ય અને તિર્યંચ એત્રણે આયુનો અલ્પકષાયથી ઘણો અને ઘણા કષાય હોય તો થોડો સ્થિતિબંધ થાય છે. • વળી એ કષાય વડે જ તે કર્મપ્રકૃતિઓ માં અનુભાગ શક્તિના (ફળદાન શકિતના) ભેદો થાય છે. ત્યાં જેવો અનુભાગબંધ થાય તેવો જ ઉદયકાળમાં એ પ્રકૃતિઓનું ઘણું વા થોડું ફળ નીપજે છે. એ પ્રમાણે કષાયો વડે કર્મપ્રકૃતિઓના સ્થિતિ-અનુભાગ ભેદો પડે છે. તેથી કષાયો વડે સ્થિતિ બંધ અને અનુભાગ બંધ થાય છે. કષાયો વડે સ્થિતિબંધ- અનુભાગબંધ જ બળવાન છે. એટલા માટે મુખ્ય પણે કષાયો વડે કરેલો સ્થિતિબંધ અને અનુભાગબંધ બળવાન છે એટલા માટે મુખ્ય પણે કષાય જ બંધનું કારણ જાણવું જેઓએ બંધન કરવો હોય તેઓ કષાય ન કરે. દ્રવ્યકર્મ કર્મ છે તે પરમાણુરૂપ અનંત પુદ્ગલદ્રવ્યોથી નિપજાવેલું કાર્ય છે તેથી તેનું નામ દ્રવ્યકર્મ છે. ભાવકર્મ મોહના નિમિત્ત થી મિથ્યાત્વ-ક્રોધાદિરૂપ જીવના પરિણામ છે તે અશુભ ભાવથી નિપજાવેલું કાર્ય છે તેથી તેનું નામ ભાવકર્મ છે. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ - ૧ ૨૬ નોકર્મ દ્રવ્યકર્મના નિમિત્ત થી ભાવકર્મ થાય છે તથા ભાવકર્મ ના નિમિત્ત થી દ્રવ્યકર્મોનો બંધ થાય છે. ફરી પાછો દ્રવ્યકર્મ થી ભાવકર્મ અને ભાવકર્મ થી દ્રવ્યર્મો એ જ પ્રમાણે પરસ્પર કારણ-કાર્યભાવ વડે સંસાર પરિભ્રમણ થાય છે . વળીનામકર્મના ઉદયથી શરીથાય છે તેદ્રવ્યકર્મવત્ કિંચિત સુખ- દુઃખનું કારણ છે, માટે શરીરને નોકર્મ કહીએ છીએ. અહીંનો નો શબ્દ અલ્પતા વાચક છે. હવે શરીર તો પુદ્ગલ પરમાણુઓનો પિંડ છે તથા દ્રવ્ય ઈન્દ્રિય, દ્રવ્યમન, શ્વાસોચ્છાવાસ અને વચન એ શરીરના જ અંગ છે તેથી એને પણ પુદ્ગલ પરમાણુનાપિંડ જાણવા. એ પ્રમાણે શરીર તથા દ્રવ્યકર્મ સંબંધ સહીત જીવને એક ક્ષેત્રાવગાહરૂપ બંધાન થાય છે. જે શરીરના જન્મ સમયથી માંડી જેટલી આયુની સ્થિતિ હોય તેટલા કાળશરીરનો સંબંધ રહે છે - આયુપૂર્ણ થતાં મરણ થાય છે ત્યારે શરીરનો સંબંધ છૂટે છે. શરીર અને આત્મા જુદાં થઈ જાય છે. જીવનારાગ, દ્વેષાદિક પરિણામોનાનિમિત્તથી કાશ્મણવર્ગણારૂપ જે પુગલ સ્કંધ જીવની સાથે બંધને પ્રાપ્ત થાય છે. તેને કર્મ કર્મ ઉદય ઉદીરણા સ્થિતિને પૂરી કરીને કર્મોના ફળ આપવાને ઉદય કહે છે. સ્થિતિ પૂરી કર્યા વિના જ કર્મના ફળ આપવાને ઉદીરણા કહે ઉપશમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના નિમિત્ત થી કર્મ ની શક્તિની અનુભૂતિને ઉપશમ કહે છે. ક્ષયઃ કર્મની આત્યન્તિક નિવૃત્તિને ક્ષય કહે છે. ઉત્કર્ષણા કર્મોની સ્થિતિ તથા અનુભાગ વધી જવાને ઉત્કર્ષણ કહે છે. અપકર્ષણ કર્મોની સ્થિતિ તથા અનુભાગ ઘટી જવાને અપકર્ષણ કહે છે. સંમણઃ કોઈપણ કર્મ ના સજાતીય એક ભેદને બીજાભેદરૂપ થઈ જવાને સંક્રમણ કહે છે. , સાર? જીવને અવસ્થામાં વિકારરૂપી રોગ છે, કેમ કે જીવને જો રોગ ભાસે તો તેનાથી છૂટવાનો ઉપાય કરે. આત્માનો શુદ્ધસ્વભાવ છે એમ જણાવ્યું છે; For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૭ તેમાં દ્રવ્યદૃષ્ટિથી કહે છે કે વિકાર આત્મામાં છે જ નહિ, વિકારનો કર્તા આત્મા નથી, આત્માના સ્વરૂપમાં વિકાર છે જ નહિ. એ સમજાવીને જીવને પર્યાયમૂઢતા છોડાવીને દ્રવ્યદૃષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. કેમકે જો જીવ પોતાને વિકાર જેટલો જ માને અને વિકાર રહીત સ્વભાવને ઓળખે નહિ; તો કોના લક્ષે વિકાર ટાળે ? એ રીતે, પોતાનો શુદ્ધ સ્વભાવ અને અવસ્થાનો વિકાર એ બંન્નેને જાણીને પોતાના જ્ઞાનમાં શુદ્ધ સ્વભાવની મુખ્યતા અને અવસ્થાની ગૌણતાકરતાં જીવને સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાન થાય છે, એને જ નિશ્ચયનયનો અવલંબન કહેવામાં આવે છે અને એ જ ઉપાય વડે જીવનો સંસાર રોગ મટે છે. ભૂલ ક્યારે ટળે ? ૧. આત્માને માને પણ તેના પરિણમનને ન માને તો તેની ભૂલ ટળે નહિ. ૨. આત્માને માને અને તેના પરિણમનને પણ માને, પણ પરિણમનમાં ભૂલ છે એમ ન માને તો પણ ભૂલ ન ટળે. ૩. આત્મામાં માને, તેના પરિણમનને માને અને તેના પરિણમનમાં ભૂલ છે એમ પણમાને, પરંતુ ભૂલ રહીત શુદ્ધસ્વરૂપને ન માનેતોપણ ભૂલનટળે. ૪. આત્માને માને, તેના પરિણમનને માને, તેના પરિણમનમાં ભૂલ છે એમ માને, અને તેના ત્રિકાળ શુદ્ધસ્વરૂપમાં ભૂલ નથી એમ જાણીને જો ત્રિકાળી શુદ્ધસ્વરૂપનું અવલંબન કરે તો ભૂલ ટળે, પ. દરેક આત્મા સ્વતંત્ર, સ્વાધીન છે અને પોતાના શુદ્ધસ્વરૂપપણે નિત્ય ટકીને તે અવસ્થારૂપે પરિણમે છે, અવસ્થામાં પોતાના દોષથી વિકાર થાય છે અને તે વિકારમાં કર્મો નિમિત્ત છે. ઈષ્ટ અને અનિષ્ટ શું? વસ્તુ તો વસ્તુના ભાવમાં જ છે, કોઈ વસ્તુ ઈષ્ટ કે અનિષ્ટ નથી. જો વસ્તુ ના સ્વભાવમાં ઈષ્ટ- અનિષ્ટપણું હોય તો તે વસ્તુ જ રાગ-દ્વેષનું કારણ ઠરે, અને કેવળી ભગવાનને ઘણાં રાગ-દ્વેષ થાય કેમકે તેઓ બધી વસ્તુને જાણે છે. કોઈ વસ્તુ પરદ્રવ્ય ઈષ્ટ-અનિષ્ટ નથી. સર્વ વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં છે તેમાં કોને ઈષ્ટ કહેવી અને કોને અનિષ્ટ કહેવી? પર વસ્તુ ને જે ઇષ્ટ- અનિષ્ટ માને તેને અનંત પરદ્રવ્યો પ્રત્યેના રાગ-દ્વેષકદી ળેજ નહિ, તે મિથ્યાદ્દષ્ટિ છે. દેવ-ગુરુ-શાસ્ત્ર ખરેખર આ આત્માને ઇષ્ટ નથી અને શરીર કાપી નાખનાર અનિષ્ટ નથી – આવું ભાન કરે For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ તો વીતરાગી દષ્ટિ થઈ જાય અને કોઈપણ પ્રત્યે રાગ-દ્વેષ કરવાનો અભિપ્રાયટળી જાય-એ જ અનંતસમભાવ છે. જીવને પોતાના વિકાર ભાવ અનિષ્ટ છે અને વિકાર રહીત સ્વભાવ ઈષ્ટ છે. વસ્તુ પોતાના સ્વભાવથી જ દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ છે, દ્રવ્યગુણ-પર્યાય ત્રિકાળસ્વતંત્ર છે, જે જે સમયે જે પર્યાય થાય તે તે સમયનું વસ્તુ જ સ્વતંત્ર પરિણમન છે. તેથી જે જીવ પરવસ્તુની પર્યાયને ઈષ્ટ કે અનિષ્ટ માને છે તે જીવ પરવસ્તુના સ્વભાવને જ ઈષ્ટ કે અનિષ્ટ માને છે, કારણ કે પરિણમન તે વસ્તુ નો સ્વભાવ છે. દષ્ટિ અપેક્ષાએ તો પોતાની પર્યાય પણ ઈષ્ટ અનિષ્ટ નથી કેમ કે પરવસ્તુના સ્વભાવને ઈષ્ટ અનિષ્ટ માનવો તે મિથ્યાત્વ છે. ખરેખર દૃષ્ટિમાં પર્યાય ભેદનો સ્વીકાર નથી. જ્ઞાની એમ જાણે છે કે દરેક પદાર્થ સ્વતંત્ર છે, કોઈપણ પદાર્થને ફેરવવા હું સમર્થનથી. આમ હોવાથી તેઓ કોઈ વસ્તુને ઈષ્ટ અનિષ્ટ માનતા નથી અને તેનો સંયોગવિયોગહું કરી શકું છું એમ માનતા નથી. પરવસ્તુઓનું પરિણમન ગમે તેવું થાય તે રાગ-દ્વેષનું કારણ નથી, આથી પુરુષાર્થની જાગૃતિ વડે રાગ-દ્વેષ ટળી જાય છે. ' પોતાની પ્રભુતા પોતામાં જ છે અને પોતાની પ્રભુતાનું ભાનક્યુએજ પ્રભુતા પ્રગટવાનો ઉપાય છે. ચારિત્રમોહનામની એકકર્મ પ્રકૃતિ છે, તેતો જડ છે, પણ અજ્ઞાની જીવ સ્વભાવને ભૂલીને તે પ્રકૃતિના ઉદયમાં જોડાતા પર વસ્તુને ઈષ્ટઅનિષ્ટ માનીને રાગ-દ્વેષ કરે છે. આત્માસ્વતંત્ર પદાર્થ છે, પરથી જુદો છે, આત્માનું સુખ આત્મામાં જ છે, આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેના જ્ઞાનમાં સર્વ પદાર્થો જણાવા યોગ્ય છે પણ જ્ઞાનને કોઈ પદાર્થ ઈષ્ટ કે અનિષ્ટ નથી. આવો જ્ઞાનસ્વભાવ જ ઈષ્ટ છે તે ભૂલીને કષાય પાતળો પાડે તો પુણ્ય બાંધે એટલે કે પુણ્યબંધથી આત્મા બંધાય પણ તેને આત્માનો ધર્મ પ્રગટે નહિ જો જીવ પોતાના સ્વાધીન પુરુષાર્થને સ્વીકારે તો પરતરફના લક્ષને છોડીને સ્વભાવનું લક્ષ કરવાનો પ્રયત્ન કરે અને તે સ્વતંત્ર પુરુષાર્થથી જ કાર્ય થાય. હું એક આત્મા પરિપૂર્ણ વસ્તુછું, મારો સ્વભાવનિર્વિકાર અસંયોગી સિદ્ધ સમાન છે. જીવ જ્યારે પોતાના પરિપૂર્ણ નિર્વિકાર અસંયોગી ચૈતન્ય સ્વભાવને ભૂલ્યો ત્યારે આઠ જડ કર્મના નિમિત્તે થતી અપૂર્ણ અવસ્થા, વિકાર અને પર સંયોગો તરફ તેની દ્રષ્ટિ ગઈ અને ત્યાં જ પોતાપણું માન્યું. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ જ્ઞાનાવરણ - દર્શનાવરણ-અંતરાયકર્મના કારણે જ્ઞાન-દર્શન અને વીર્યમાં અપૂર્ણતા, મોહનીયને કારણે શ્રદ્ધા અને ચારિત્રમાં ઉધાઈ અને ચાર અઘાતિ કર્મોના કારણે પર સામગ્રીનો સંયોગ એ રીતે અપૂર્ણતા વિકાસ અને સામગ્રી ઉપરની દૃષ્ટિએ જ મિથ્યાષ્ટિ છે; અને ચૈતન્ય સ્વભાવ પોતાથી પરિપૂર્ણ, નિર્વિકાર અને પરસંયોગ રહીત છે એની શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર તે જ સુખનો ઉપાય છે. જીવ પોતાના શુદ્ધ સ્વભાવને ભૂલ્યો તેમાં જ આઠે પ્રકારના ભાવકર્મ આવી જાય છે. એ ભાવકર્મજ આત્માને દુઃખનું કારણ છે. જડકર્મો તો નિમિત્ત છે. જ્ઞાનમાં પોતાના સ્વભાવની કિંમત આવ્યા વગર ગમે તેટલા ઉપાય કરે તે બધાય ખોટા છે. તારા શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા-જ્ઞાન વડે અનાદિની ભૂલ ટાળવાનો ઉપાય કર એમ કરવાથી તારું કલ્યાણ થશે. 0 જ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૯ી નયચક અનુકમ . સામાન્ય પરિચય " નયોના જ્ઞાનની આવશ્યકતા . નયોનું સામાન્ય સ્વરૂપ અને પ્રામાણિક્તા I નયોના મુખ્ય પ્રકાર – વ્યવહાર -નિશ્ચય . નિશ્ચય નય - ભેદ-પ્રભેદ વ્યવહાર નય -ભેદ-પ્રભેદ દ્રવ્યાર્થિક - પર્યાયાયિક સ્વરૂપ અને વિષય વસ્તુ . દ્રવ્યાર્થિક - પર્યાયાર્થિક નય ભેદ-પ્રભેદ નૈગમ આદિ સાત નય . ૪૭ નય સપ્તભંગી . અનેકાન્ત અને સ્યાદ્વાદ શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ . નિશ્ચય- વ્યવહારાભાસ અવલંબીઓનું નિરૂપણ.... • નિશ્ચય – વ્યવહારનું સ્વરૂપ (સાર) સામાન્ય પરિચય : જૈન શાસ્ત્રોના અર્થ સમજવાની મુખ્ય પાંચ રીત છે. -શબ્દાર્થ •નવાર્થ મતાર્થ આગમાર્થ ભાવાર્થ. • શબ્દાર્થ:- પ્રકરણ અનુસાર વાક્ય કે શબ્દનો યોગ્ય અર્થ સમજવો. •નયાર્થ:- ક્યા નયનું કથન છે? તેમાં ભેદનિમિત્તાદિનો ઉપચાર બતાવનારવ્યવહારનયનું કથન છે કે વસ્તુસ્વરૂપબતાવનાર નિશ્ચયનયનું કથન છે. તેનક્કી કરી અર્થકરવો તેનયાર્થ છે. • મતાર્થ :- વસ્તુ સ્વરૂપ થી વિપરીત એવા ક્યા મતનું (સાંખ્ય બોદ્રાદિક) ખંડન કરે છે. અને સ્યાદવાદ મતનું કથન સમજવું તે મતાર્થ છે. • આગમાર્થ - સિદ્ધાંત અનુસાર જે અર્થ પ્રસિદ્ધ હોય તે પ્રમાણે કરવો તે આગમાર્ચ છે. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ . ૧૩૧ • ભાવાર્થ - શાસ્ત્ર કથનનું તાત્પર્ય સારાંશ હેય-ઉપાદેયરૂપ હેતુ શું છે તે જે બતાવે છે તે ભાવાર્થ છે. નિરંજન જ્ઞાનમયી પરમાત્માદ્રવ્ય જ ઉપાદેય છે; તે સિવાય નિમિત્ત અથવા કોઈ પ્રકારનો રાગ ને વિકલ્પ ઉપાદેય નથી. એ કથનનો ભાવાર્થ સમજવો. પદાર્થોને જાણવાના ઉપાય: પદાર્થોને જાણવાના કેટલા ઉપાય છે? ચાર ઉપાય છે. ૧. લક્ષણ ૨. પ્રમાણ ૩. નય ૪. નિક્ષેપ ૧.લક્ષણઃ ઘણાં એક મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદો કરનારહેતુને લક્ષણકહે છે. જેમકે જીવનું લક્ષણ ચેતના જે લક્ષણ, લક્ષ્યમાં તો સર્વત્ર હોય અને અલક્ષ્યમાં કોઈ પણ ઠેકાણે ન હોય તે જ સાચું લક્ષણ છે. ૨.પ્રમાણઃ ૧. સ્વ અને પર પદાર્થના નિર્ણય કરનાર જ્ઞાનને પ્રમાણ અર્થાત સાચું જ્ઞાન કહે છે. ૨. સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે. ૩. અનંત ગુણયા ધર્મના સમુદાયરૂપ પોતાનું તથા પરવસ્તુનું સ્વરૂપ પ્રમાણ દ્વારા જાણવામાં આવે છે. પ્રમાણ વસ્તુના સર્વ દેશને (બધાં પડખાને) ગ્રહણ કરે છે જાણે છે. સામાન્ય અથવા ધર્મી, તથા વિશેષ અથવા-ધર્મ એ બંન્ને અંશોના સમુહરૂપ વસ્તુ તે પ્રમાણનો વિષય છે. ૩.નયઃ ૧. વસ્તુના એકદેશ (ભાગ) નેજાણવાવાળા જ્ઞાનને નય કહે છે. - ૨. પ્રમાણ દ્વારા ગ્રહણ કરેલા પદાર્થના એકધર્મને મુખ્યતાથી જે અનુભવ કરાવે છે તે નય છે. ૩. પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુના એકદેશને જે જ્ઞાન ગ્રહણ કરે તેને નય કહે છે. ૪. પ્રમાણ દ્વારા નક્કી થયેલા અનંત ધર્માત્મક વસ્તુના એક એક અંગનું જ્ઞાન મુખ્યપણે કરાવે તે નય છે. વસ્તુઓમાં ધર્મ અનંત છે, તેથી તેના અવયવો અનંત સુધી થઈ શકે છે અને તેથી અવયવનાજ્ઞાનરૂપનય પણ અનંતસુધી થઈ શકે For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ પ ૧૩૨ શ્રુત પ્રમાણના વિકલ્પ, ભેદ કે અંશને નય કહેવામાં આવે છે. શ્રુતજ્ઞાનમાં જ નયરૂપ અંશ પડે છે, જે નય છે તે પ્રમાણ સાપેક્ષરૂપ હોય છે. ૪. નિક્ષેપ : યુક્તિ દ્વારા (નય- પ્રમાણ જ્ઞાન દ્વારા) સંયુક્ત માર્ગ પ્રાપ્ત થતાં કાર્યવશથી નામ, સ્થાપના, દ્રવ્ય (યોગ્યતારૂપ શક્તિ) અને ભાવમાં પદાર્થના સ્થાપનાને નિક્ષેપ કહે છે. સામાન્ય સ્વરૂપ : આ છ દ્રવ્યાત્મક લોકમાં અનંત વસ્તુઓ છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. આ છ દ્રવ્યો માં જીવ દ્રવ્ય અનંત છે. જીવોથી અનંતાનંતગુણાપુદ્ગલો છે. ધર્મ, અધર્મ, આકારા, દ્રવ્ય એક છે. કાળદ્રવ્ય અસંખ્યાત છે. છ તો દ્રવ્યના પ્રકાર છે. બાકી બધા મળીને અનંતાનંત દ્રવ્ય છે. આ અનંતાનંત દ્રવ્ય જ લોકની અનંત વસ્તુઓ છે. આ બધી જ વસ્તુઓ સામાન્ય-વિશેષાત્મક છે. આનો અર્થ એ થાય છે કે જગતની પ્રત્યેક વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે. આ સામાન્ય- વિશેષાક વસ્તુઓ જ પ્રમાણનો વિષય છે, અર્થાત્ પ્રમેય છે, જ્ઞાનનો વિષય અર્થાત જ્ઞેય છે. આ બધાને સમ્યક્ જાણવાવાળો જ્ઞાન જ પ્રમાણ છે. સમ્યકજ્ઞાન પ્રમાણ છે અને નય પ્રમાણનો એક દેશ છે. આ પ્રમાણે પ્રમાણનો વિષય સંપૂર્ણ વસ્તુ છે અને નયનો વિષય વસ્તુનો એકદેશ અર્થાત્ અંશ છે. ૨. વ્યવહાર નય. નયના બે મુખ્ય પ્રકાર છે. ૧. નિશ્ચય નય જયારે સામાન્ય - વિશેષાત્મક વસ્તુને સામાન્ય અને વિશેષ આ અંશોમાં વિભાજીત કરીને સમજવામાં આવે છે તો સામાન્ય અંશને વિષય કરવાવાળો એક નય હોય છે અને વિશેષાંશને વિષય બનાવવાવાળો બીજો નય. પ્રથમનું નામ છે નિશ્ચયનય અને બીજાનું નામ છે વ્યવહાર નય. સામાન્ય ને અભેદ, નિરૂપાધિ, દ્રવ્ય, શકિત, સ્વભાવ, શુદ્ધભાવ, પરમભાવ, પરમાર્થ, નિશ્ચય, ધ્રુવ, ત્રિકાળી એમ અનેક નામોથી અભિહિત કરવામાં આવે છે. સામાન્ય શુદ્ધભાવ હોય છે – પરમભાવરૂપ હોય છે એટલે એને વિષય બનાવવાવાળા નયને શુદ્ધ નય, પરમશુદ્ધ નય પણ કહેવામાં આવે છે. સામાન્ય ધ્રુવ દ્રવ્યાંશ છે અને વિશેષ પર્યાય છે.એટલે સામાન્ય દ્રવ્યને વિષય બનાવવાવાળાનયનેદ્રવ્યાર્થિક નયકહે છે અને પર્યાયને વિષય For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ બનાવવાવાળા નયને પર્યાયાર્થિક નય પણ કહે છે. આ રીતે નયોનું સામાન્ય સ્વરૂપ સમજવું. દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિક નય કોને જાણે છે? વર્તમાન પર્યાય ને જોનારી દ્રષ્ટિ તે પર્યાયદષ્ટિ છે અને ત્રિકાળી , સ્વભાવને જોનારી દષ્ટિ તે દ્રવ્યદૃષ્ટિ છે. જે ત્રિકાળીદ્રવ્યસ્વભાવને જાણે અને કહેતદ્રવ્યાર્થિકનાય છે. તેમાં ત્રિકાળીદ્રવ્યને જાણનાર જ્ઞાન છે તે અંતરંગનય (અર્થાય અથવા ભાવનય) છે અને તેને કહેનાર વચન તે બહિર્નય (વચનાત્મક અર્થાત્ શબ્દનય) કહેવાય છે; અને જે જ્ઞાન વર્તમાન પર્યાય ને જાણે છે તે જ્ઞાનને અને તેને કહેનાર વચનને પર્યાયાર્થિક નય કહેવાય છે. તેમાં પર્યાયને જાણનારું જ્ઞાનને અંતરંગ નય છે અને તેને કહેનાર વચન તે બહિર્નય છે. સિદ્ધ દશાને જાણનારું જ્ઞાનતે પર્યાયાર્થિનય છે, પરંતુ સિદ્ધદશા પ્રગટવાનો ઉપાય પર્યાયષ્ટિ નથી, દ્રવ્યદૃષ્ટિ તે જ સિદ્ધદશા પ્રગટવાનો ઉપાય છે. પણ જે સિદ્ધ દશા પ્રગટે તેને જાણનાર તો પર્યાયાર્થિક નય છે. વર્તમાન અંશને ગૌણ કરીને ત્રિકાળ શક્તિ તે દ્રવ્ય છે, તે સામાન્ય સ્વભાવ છે અને વર્તમાન અંશતે વિશેષ છે-પર્યાય છે. એ બે થઈને આખું દ્રવ્યતે પ્રમાણનો વિષય છે. તેમાંથી સામાન્ય સ્વભાવ તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે, વિશેષ પર્યાય તે પર્યાયાર્થિકનયનો વિષય છે. - નય ફકત શ્રુતજ્ઞાનમાં જ છે, બીજા કોઈ જ્ઞાનમાં નથી. મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળ-એ પાંચ પ્રકારના જ્ઞાનમાં અવધિ, - મન:પર્યવ અને કેવળજ્ઞાન તો પ્રત્યક્ષ છે અને મતિ તથા શ્રુતજ્ઞાન પરોક્ષ છે. હવે નય તો પરોક્ષજ્ઞાન છે. પ્રત્યક્ષ જ્ઞાનનો અંશ તો પ્રત્યક્ષ જ હોય એટલે તેમાં નય ન હોય. કેવળજ્ઞાન પૂર્ણ સ્પષ્ટ પ્રત્યક્ષ છે. તેમજ અવધિ અને મન:પર્યવજ્ઞાન પણ પોતપોતાના વિષયમાં પ્રત્યક્ષ છે, તેથી તે પ્રત્યક્ષ જ્ઞાનોમાં પરોક્ષરૂપનય હોતા નથી. મતિજ્ઞાન જો કે પરોક્ષ છે, પણ તેનો વિષય અલ્પ છે, તે માત્ર સાંપ્રતિક એટલે વર્તમાનપાર્થને જ વિષયકહે છે, સર્વક્ષેત્ર અને સર્વકાળવર્તી પદાર્થોને તે ગ્રહણ કરતું નથી. તેથી તેમાંય નય પડતા નથી કેમ કે પૂરા પદાર્થના જ્ઞાનપૂર્વક તેમાં ભાગ પાડીને જાણે તેને નય કહેવાય. શ્રુતજ્ઞાન પોતાના વિષયભૂત સમસ્ત ક્ષેત્ર-કાળવર્તી પદાર્થ ને પરોક્ષપણે ગ્રહણ કરે છે, તેથી તેમાં જ નય પડે છે. શ્રુતજ્ઞાનમાં પણ જેટલું For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩ ૪ સ્વસંવેદન પ્રત્યક્ષ થઈ ગયું છે તેટલું તો પ્રમાણ જ છે, જો જેટલું પરોક્ષપણું રહ્યું છે તેમાંનય પડે છે. શ્રુતજ્ઞાન સર્વથા પરોક્ષ જ નથી. સ્વસવેદનમાં તે અંશે પ્રત્યક્ષ છે. શ્રુતજ્ઞાન પોતાના વિષયને યોગ્ય પદાર્થને સકળકાળક્ષેત્ર સહિત પૂરો ગ્રહણ કરે અને તેમાં એકદેશરૂપનય હોય છે. નયોના જ્ઞાનની આવશ્યકતાઃ સમસ્ત જિનાગમ નયોની ભાષામાં નિબદ્ધ છે. એટલે આગમના ગહન અભ્યાસ માટે નયોનું સ્વરૂપ જાણવું અત્યંત આવશ્યક છે. આત્માના સમ્યક અવલોકન અર્થાત્ અનુભવને માટે પણ નય વિભાગ દ્વારા ભેદજ્ઞાન કરવું પરમ આવશ્યક છે. આવી રીતે આગમ અને અધ્યાત્મબંન્નેના અભ્યાસ માટે નયોના સ્વરૂપને ઉંડાણથી જાણવાની આવશ્યક્તા અસંદિગ્ધ છે. ' નયોના અધ્યયનનું મૂળપ્રયોજન પણ નિજ પરમભાવને જાણીને, માનીને તેમાં જ જામવું-રમવું છે કારણકે એ પરમભાવના આશ્રયથી જ સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે. આ પરમભાવ જ એકમાત્ર પરમશ્રય છે, પરમૉય છે, પરમધ્યેય છે. જિન આગમમાં મર્મને સમજવાને માટે નયોનું સ્વરૂપ સમજવું આવશ્યક નહિ, અનિવાર્ય છે; કારણ કે સમસ્ત જિનાગમ નયોની ભાષામાં જ નિબદ્ધ છે. નયોને સમજ્યા વગર જિનાગમનો મર્મ જાણવો તો બહુ જ દૂરની વાત થઈ એમાં પ્રવેશ પણ સંભવ નથી. જે વ્યકિતનયદ્રષ્ટિથી વિહીન છે તેને વસ્તસ્વરૂપનું સાચું જ્ઞાન નથી થઈ શકતું અને વસ્તુસ્વરૂપ નહિ જાણવાવાળો સમ્યગ્દષ્ટિ કેમ થઈ શકે? અનાદિકાળથી મિથ્યાત્વની ગ્રંથિનું ભેદન આત્માનુભવ વગર સંભવ નથી અને આત્માનુભવ આત્મપરિજ્ઞાનપૂર્વક થાય છે. અનંત ધર્માત્મક અર્થાત્ અનેકાન્ત સ્વરૂપ આત્માનું સમ્યકજ્ઞાનનયો દ્વારા જ થાય છે. અનેકાન્તને નયમૂલક કહેવામાં આવે છે. એટલે એ નિશ્ચિત છે કે મિથ્યાત્વની ગ્રંથિનું ભેદન ચતુરાઈથી ચલાવવામાં આવેલાયચક્રથી જ સંભવ છે. આ નયચક અત્યંત તીક્ષણ ધારવાળું છે. જો તેનો બરાબર પ્રયોગ કરતાં ન આવડે તો લાભને બદલે હાનિ થાય છે. જૈનમતનું નયભેદ સમજવું અત્યંત કઠિન છે એટલે નયોની પ્રયોગવિધિમાં કુશળતા પ્રાપ્ત કરવા નયચક્રના સંચાલન માં ચતુર ગુરુ જ શરણ છે. જો કે આત્માસ્વભાવથી નયપક્ષાતીત છે તો પણ આત્માનયજ્ઞાન વિના પર્યાયમાં નયપક્ષાતીત થવામાં સમર્થ નથી. અર્થાત વિકલ્પાત્મક For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ નયજ્ઞાન વિના નિર્વિકલ્પ (નયપક્ષાતીત) આત્માનુભૂતિ સંભવ નથી, કારણકે અનાદિકાળથી કર્મવશને લીધે આત્મા અસત્કલ્પનાઓમાં રખડ્યો છે. જેવી રીતે મીઠું ભોજનની વાનગીઓને સુસ્વાદ બનાવી દે છે તેવી જ રીતે સમસ્ત શાસ્ત્રોની શુદ્ધિનોકર્તા આનયચક્રને કહે છે. સુનયના જ્ઞાનથી રહિત જીવોને માટે સમ્યસ્થતપણમિથ્યાવથઈ જાય છે. જેનદર્શન અનેકાન્તવાદી દર્શન છે અને એ વાદનયોની ભાષામાં જ વ્યક્ત થાય છે. એટલે એ જાણવા નયોનું સ્વરૂપ જાણવું અત્યંત આવશ્યક છે. I નયોનું સામાન્ય સ્વરૂપ અને પ્રામાણિકતાઃ • “નય’ સ્યાદ્વાદરૂપ સમ્યક શ્રુતજ્ઞાનનું અંગ છે. • નયોની પ્રવૃતિ પ્રમાણ દ્વારા જાણવામાં આવેલ પદાર્થના એક અંશમાં હોય અનંત ધર્માત્મક પદાર્થના કોઈ એક ધર્મને અથવા પરસ્પરવિરુદ્ધ પ્રતિત થવાવાળા ધર્મયુગલોમાંથી કોઈ એક ધર્મને નય પોતાનો વિષય બનાવે છે. વસ્તુનાયાધર્મને વિષય બનાવવામાં આવે- આશાનીવક્તાના અભિપ્રાય પર નિર્ભર કરે છે. • “નય’ જ્ઞાનીના જ હોય છે. • જ્ઞાની વ્યક્તા જેને વિષય બનાવે છે એને વિવક્ષિત (મુખ્ય) કહે છે. • નયોના કથનમાં વિવક્ષિત ધર્મ મુખ્ય હોય છે અને બીજા ધર્મગૌણ રહે છે. નય ગૌણ ધર્મનું નિરાકરણ નથી કરતો, માત્ર એના સંબંધમાં મૌન રહે છે. નય જ્ઞાનાત્મક પણ હોય છે અને વચનાત્મક પણ હોય છે. સાપેક્ષ નય જ સમ્યફનયમાં હોય છે-નિરપેક્ષ નહિ. જે નયોના પ્રયોગમાં યુક્ત તથ્ય ન કહેવામાં આવે-વસ્તુતઃ એ નય જ નથી-નયાભાસ છે. આ વસ્તુસ્વરૂપના અધિગમ તથા પ્રતિપાદનમાં નયોનો પ્રયોગ જેન દર્શનની મોલિક વિશેષતા છે. અન્યદર્શનોમાં નય નામની કોઈ ચીજ નથી. સર્વત્ર પ્રમાણની જ વાત છે. જેનદર્શનમાં તત્ત્વાર્થ અધિગમના ઉપાયોની ચર્ચામાં પ્રમાણ અને નય બેઉને સમાન રૂપનો ઉલ્લેખ છે. નયનથી અપ્રમાણ કે નથી પ્રમાણકિન્તુ જ્ઞાનાત્મક છે. એટલે પ્રમાણનો એકદેશ છે. એમાં કોઈ પ્રકારનો વિરોધ નથી. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પ્રમાણ નય નથી થઈ શક્તો, કારણ કે એનો વિષય અનેક ધર્માત્મક વસ્તુ છે. જ્યારે નય પ્રમાણ થઈ શકે છે. કારણ કે એનો વિષય એકાંત અર્થાત્ અનંત ધર્માત્મક વસ્તુનો એક અંશ (ધર્મ) છે. આચાર્ય અકલંકદેવે તો નય ને સમ્યકએકાન્ત અને પ્રમાણને સમ્યક-અનેકાન્ત જાહેરક્ય છે. પ્રમાણસર્વનયરૂપ હોય છે કારણકે નય વાક્યોમાં સ્યાત્ ” શબ્દ લગાવીને બોલવાથી પ્રમાણ કહે છે. અસ્તિત્ત્વાદિ જેટલા પણ વસ્તુના નિજ સ્વભાવ છે અથવા વિરોધી ધર્મોના યુગપત ગ્રહણ કરવાવાળો પ્રમાણ છે અને એને ગૌણ-મુખ્યભાવથી ગ્રહણ કરવાવાળોનય છે. નય પ્રમાણથી ભિન્ન છે તથા તેની પ્રામાણિક્તામાં કોઈ સંદેહનીગુંજાઈશનથી. વસ્તુસ્વરૂપના પ્રતિપાદનમાં એ પણ પ્રામાણિક છે. જેનદર્શનની આ અનુપમ કથનશૈલીને અપ્રમાણ સમજી ઉપેક્ષા કરવી ઉચીત નથી. નયોના પ્રકાર જિનાગમમાં જુદા જુદા સ્થાનો પર જુદી જુદી અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને નયોના ભેદ-પ્રભેદનું વર્ગીકરણ જુદા જુદાં રૂપોમાં કરવામાં આવ્યું છે. પ્રવચન સારમાં ૪૭ નયની વાત છે. ગોમટસારમાં એમ કહ્યું છે કે જેટલા વચન-વિકલ્પ છે તેટલા જ નયના ભેદ છે. “સ્વાર્થી સિદ્ધિ અનુસાર નય અનંત પણ હોઈ શકે, કારણ કે પ્રત્યેક વસ્તુની શકિતઓ અનંત છે. એટલે પ્રત્યેક શક્તિની અપેક્ષાઓનય અનંત વિકલ્પરૂપથઈ જાય છે. નયચક્ર પણ એટલું જ જટિલ છે, જેટલી એની વિષયભૂત અનંતધર્માત્મક વસ્તુ-વિસ્તાર તો બહુ જ છે- પણ બધા નયોમાં મૂળ બે નય છે. ૧. નિશ્ચય નય ૨. વ્યવહાર નય. એમાં નિશ્ચય નય દ્રવ્યાશ્રિત છે અને વ્યવહાર નય પર્યાયાશ્રિત છે એમ સમજવું. મુખ્યત: અધ્યાત્મપદ્ધતિમાં નિશ્ચય-વ્યવહારશૈલીનો પ્રયોગ જોવા મળે છે અને આગમ પદ્ધતિમાં દ્રવ્યાર્થિક-ય-પર્યાયાર્થિક નયશૈલીનો પ્રયોગ જોવા મળે છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બે ને નિશ્ચયવ્યવહારના હેતુપણકહ્યા છે -આગમ અધ્યાત્મનું હેતુ છે - કારણ છે-સાધન છે. આત્માનું સાક્ષાત હિત કરવાવાળું તો અધ્યાત્મ જ છે. આગમતો એનું સહકારી કારણ છે. આ જ આગળના કથનનો હેતુ છે. અભેદ અને અનુપચારરૂપથી વસ્તુનું નિશ્ચય કરવું નિશ્ચયનય છે. ભેદ અને ઉપચાર થી વસ્તુનું વ્યવહાર કરવું વ્યવહાર નય છે. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ આત્માશ્રિત કથનને નિશ્ચય અને પરાશ્રિત થનને વ્યવહાર કહે છે. સાચા નિરૂપણ ને નિશ્ચય અને ઉપચરિત નિરુપણને વ્યવહાર કહે છે. આમ જુદા જુદા શાસ્ત્રકારોએ જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. તેનો નિષ્કર્ષ આ પ્રમાણે છે. ⭑ નિશ્ચયનયનો વિષય અભેદ છે અને વ્યવહારનયનો ભેદ. નિશ્ચયનયનો વિષય સાચું નિરૂપણકરે છે અને વ્યવહારનયનો ઉપચરિત. ⭑ નિશ્ચયનયનો વિષય સત્યાર્થ છે અને વ્યવહાર નયનો અસત્યાર્થ. * નિશ્ચયનયનો વિષય અસંયોગી ફ્થન કહે છે અને વ્યવહાર નયનો સંયોગી. ⭑ નિશ્ચય નયનો આત્માશ્રિત કથન કહે છે અને વ્યવહાર નયનો પરાશ્રિત. નિશ્ચય નયનો જે દ્રવ્યની જે ભાવ પરિણતિ હોય, તેને એ જ દ્રવ્યની કહે છે પણ વ્યવહાર નય નિમિત્તાદિની અપેક્ષા લઈને અન્ય દ્રવ્યનો ભાવ અથવા પરિણતિ ને અન્ય દ્રવ્ય સુધીની કહી દે છે. નિશ્ચયનય પ્રત્યેક દ્રવ્યનું સ્વતંત્ર થન કહે છે. વ્યવહારનય અનેક દ્રવ્યના અનેક ભાવો-કારણ-કાર્યા દિકને પણ મેળવીને કથન કહે છે. ⭑ * * આ પ્રમાણે આપણે જોઈએ છીએકે નિશ્ચય અને વ્યવહારની વિષય વસ્તુ અને ક્થન શૈલીમાં માત્ર ભેદ જ નથી પરંતુ વિરોધ દેખાઈ આવે છે, કારણકે જે વિષય-વસ્તુને નિશ્ચયનય અભેદ અખંડ કહે છે, વ્યવહાર તેમાં ભેદ બતાડવા લાગે છે અને જે બે વસ્તુઓને વ્યવહાર એક બતાવે છે, નિશ્ચય અનુસાર એ કદીપણ એક થઈ શકે નહિ. વ્યવહાર કહે છે કે જીવ અને દેહ એક જ છે અને નિશ્ચયનય કહે છે કે જીવ અને દેહ કદાપી એક ન થઈ શકે. અહીં એ વાત ધ્યાન રાખવા યોગ્ય છે કે વ્યવહાર માત્ર એક અખંડ વસ્તુમાં ભેદ નથી કરતો, પરંતુ બે ભિન્ન ભિન્ન વસ્તુઓમાં અભેઠ પણ સ્થાપીત કરે છે. નિશ્ચય માત્ર એક અખંડ વસ્તુમાં ભેદોનો નિષેધ કરી અખંડતાની જ સ્થાપના નથી કરતો, પરંતુ બે ભિન્ન ભિન્ન વસ્તુઓમાં વ્યવહાર દ્વારા પ્રયોજનવરા સ્થાપિત એકતાનો ખંડન પણ કરે છે. આવીરીતે નિશ્ચયનયનુંકાર્ય પરથી ભિન્નત્ત્વ અનેનિજમાં અભિન્નત્ત્વ સ્થાપિતકરવાનું છે તથાવ્યવહારનું કાર્ય અભેદ વસ્તુનોબેઠકરીનેસમજાવવાનું, સાથે સાથે ભિન્ન ભિન્ન વસ્તુઓના સંયોગ અને તે નિમિત્તક સંયોગીભાવોનું જ્ઞાન કરાવવાનું છે. . For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આ જ કારણ છે કે નિશ્ચયનયનું ક્યન સ્વાશ્રિત અને વ્યવહારનયનું થન પરાશ્રિત હોય છે તથા નિશ્ચયનયના કથનને સત્યાર્થ-સાચું અને વ્યવહારનયના ક્વનને અસત્યાર્થ-ઉપચરીત કહેવાય છે. ઉપરના જીવ અને દેહના ઉદાહરણમાં જ જુઓ -જયાં વ્યવહારનય દેહ અને આત્મામાં એકત્ત્વ સ્થાપીત કરતો જોવામાં આવે છે ત્યાં નિશ્ચયનય એનો સ્પષ્ટ ઈન્કાર કરે છે. એ એમ કહે છે કે જીવ અને દેહકદાપી એકથઈ નશકે. વ્યવહારની દૃષ્ટિ સંયોગીતત્ત્વ પર છે અને નિશ્ચયની દ્રષ્ટિ અસંયોગી પર. એવી રીતે જ્ઞાની (આત્મા) ના જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણેય ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે. નિશ્ચય થી જ્ઞાન પણ નથી, દર્શન પણ નથી, ચારિત્ર પણ નથી-શાની તો એકમાત્ર શુદ્ધ જ્ઞાયક જ છે. આમાં વ્યવહારનયથી એક અખંડઆત્માને જ્ઞાન-દર્શન-ચારિત્રના ભેદ કરીને સમજાવ્યું છે, પરંતુ નિશ્ચયનયમાં બધા જ ભેદોનો નિષેધ કરીને આત્માને અભેદ-શાયક સ્થાપિત કર્યો છે. આવી રીતે વ્યવહારનું કાર્ય નિજમાં ભેદ અને પરથી અભેદ કરતો સમજવાનું છે અને નિશ્ચયનું કાર્ય પરથી ભેદ અને સ્વથી અભેદ કરવાનું છે. આ જ એમના પરસ્પર વિરોધનું રૂપ છે. જયાં એક બાજુ વ્યવહારનયથી નિમિત્તાદિકની અપેક્ષા એક દ્રવ્ય ને બીજા દ્રવ્યનો કર્તાદિ કહેવામાં આવે છે અને નિશ્ચયનયમાં, હું જ મારો કર્તા-ધર્તા” કહેવામાં આવે છે. ત્યાં બીજીબાજુર્તા-કર્મનો ભેદકરવો એ જ વ્યવહાર છે અને એ પ્રમાણે ભેદનો નિષેધ કરવો નિશ્ચયનયનું કાર્ય માનવામાં આવે છે. નિશ્ચય-વ્યવહારની પરિભાષામાં ભેઠાભેઠ વિશેષણોની સાથે ઉપચાર વિશેષણનો પણ પ્રયોગ કરવામાં આવે છે-બે દ્રવ્યોની એક્તા સબંધી જેટલા સંયોગી કથન છે તે બધા ઉપચરિત' જ હોય છે. હવે રહી નિશ્ચયને ભૂતાર્થ-સત્યાર્થ અને વ્યવહારને અભૂતાર્થ અસત્યાર્થ કહેવાવાળી વાત. એનો આશય એમ નથી કે વ્યવહારનય સર્વથા અસત્યાર્થ છે, એનો વિષય છે જ નહિ. એના વિષયભૂત ભેદ અને સંયોગોનું પણ અસ્તિત્ત્વ છે, પરંતુ ભેદ અને સંયોગોના આશ્રયથી આત્માનો અનુભવ નથી થતો-એ અપેક્ષાથી એને અભૂતાર્થ કહ્યો છે. નિશ્ચયનયનો વિષય For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ અભેદ-અખંડ આત્મા છે, એના આશ્રય થી સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થાય છે. આ જ કારણથી એને ભૂતાર્થ કહેવામાં આવે છે. સમયસારમાં કહ્યું છે“જે જીવ ભૂતાઈ નો આશ્રય લે છે તે જીવ નિશ્ચય થી સમ્યગ્દષ્ટિ છે.’ આ બાબતમાં શ્રી કાનજી સ્વામી કહે છે, જિનવાણી સ્યાદ્વાદરૂપ છે, અપેક્ષાથી કથન કહેવાવાળી છે. એટલે જયાં જે અપેક્ષા હોય ત્યાં તે સમજવું જોઈએ. પ્રયોજનવશ શુદ્ધનયને મુખ્ય કરીને સત્યાર્થ કહ્યો છે અને વ્યવહારનયને ગૌણ કરીને અસત્યાર્થ કહ્યો છે. ત્રિકાળી, અભેદ, શુદ્ધદ્રવ્યની દષ્ટિ કરીને જીવને સમ્યગ્દર્શન થાય છે. એ પ્રયોજનને સિદ્ધ કરવાને માટે ત્રિકાળીદ્રવ્યને અભેદ કહીને ભૂતાર્થ કહ્યો છે અને પર્યાયનું લક્ષ છોડાવવાને માટે એને ગૌણ કરીને અસત્યાર્થ કહ્યો છે. આત્મા, અભેદ ત્રિકાળી ધ્રુવ છે. એની દષ્ટિ કરવાથી ભેદ જોવામાં નથી આવતા અને ભેદ દષ્ટિમાં નિર્વિકલ્પતા નથી હોતી. એટલા માટે અપ્રયોજન વશ ભેદને ગૌણ કરીને અસત્યાર્થ કહ્યો છે. અનંત કાળમાં જન્મ-મરણના અંત કરવાવાળો બીજરૂપ સમ્યગ્દર્શન જીવને થયો નથી-એવા સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવાનું પ્રયોજન સિદ્ધ કરવું છે, એનાથી શુદ્ધ જ્ઞાયકને મુખ્ય કરીને સત્યાર્થ કહ્યો છે અને પર્યાય તથા ભેદને ગૌણ કરીને વ્યવહાર કહીને એને અસત્યાર્થ કહ્યો છે. અહીંયા કહે છે કેત્રિકાળી અભેદ દષ્ટિમાં ભેદ જોવામાં નથી આવતા. એનાથી એનીદષ્ટિમાં ભેદ અવિદ્યમાન અસત્યાર્થ જ કહેવામાં આવે છે. કિન્તુ એવું ન સમજતા કે ભેદરૂપ કોઈ વસ્તુ નથી, દ્રવ્યમાં ગુણ છે જ નહિ, પર્યાય છે જ નહિ, ભેદ છે જ નહિ, આત્મામાં અનેક ગુણ છે અને બધા નિર્મળ છે. દ્દષ્ટિનાં વિષયમાં ગુણોનો ભેદ નથી. પરંતુ અંદર વસ્તુમાં તો અનંતગુણ છે. ભેદ સર્વથા કોઈ વસ્તુ જ નથી એમ માનવામાં આવે તો જેવી રીતે વેદાંત મતવાળા ભેદરૂપ અનિત્યને જોઈને અવસ્તુ માયાસ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મને જ વસ્તુ કહે છે. એવું નક્કી થઈ જશે તથા એનાથી સર્વથા એકાંત શુદ્ધ નયના પક્ષરૂપ મિથ્યાષ્ટિનો પ્રસંગ પ્રાપ્ત થશે. | માટીના ઘડાને ઘીનો ઘડો કહેવો વ્યવહાર છે. એટલા માટે વ્યવહાર જુઠો છે. કારણકે ઘડોશીમયનથી-પણ માટીમય છે. એવી જ રીતેદ્રવ્યને નિશ્ચય અને પર્યાયને વ્યવહાર અને આ વ્યવહાર ઘીના ઘડાની જેમ જુકો છે એમ નથી. જે પ્રકારે ઘડો ઘી મય નથી એ પ્રમાણે પર્યાય થઈ જ નથી-એ વાત નથી. પર્યાય અસ્તિત્ત્વરૂપ છે-પર્યાયને વ્યવહાર કહ્યો છે પણ એ નથી એમ વાત નથી. રાગ પર્યાય અસદ્દભૂત વ્યવહાર નયનો વિષય છે. આ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પર્યાયને અભૂતાર્થ કહી છે – એ કારણ થી પર્યાય છે જ નહિ– ઘીના ઘડાની જેમ છે – એવું નથી. ક્ષાયિક આદિ ચાર ભાવોને પરદ્રવ્ય -પરભાવ કહ્યા- એટલે પર્યાય નથી– જુઠ્ઠી છે એવું નથી. = જુઠ જેવી રીતે સાબુ લગાડયા વગર કપડાં સાફ નથી થતાં અને સાબુ લગાડી પડી હોય તોય કપડાં સાફ નથી થતાં. સાખું લગાવી કપડાં ધોવાથી કપડાં સાફ થાય છે. એની સાર્થકતા લગાડીને ધોવામાં છે. એવી રીતે વ્યવહાર વિના નિશ્ચયનો પ્રતિપાદન નથી થતો અને વ્યવહારના નિષેધ વિના નિશ્ચયની પ્રાપ્તિ નથી થતી. નિશ્ચયના પ્રતિપાદનને માટે વ્યવહારનો પ્રયોગ અપેક્ષિત છે અને નિશ્ચય ની પ્રાપ્તિ ને માટે વ્યવહારનો નિષેધ આવશ્યક છે. જો વ્યવહારનો પ્રયોગ નહિ કરીએ તો વસ્તુ આપણી સમજમાં નહિ આવે અને જો વ્યવહારનો નિષેધનકરીએ તો વસ્તુની પ્રાપ્તિ નહિ થાય. વ્યવહારનો પ્રયોગ પણ જિનવાણીમાં પ્રયોજનથીકરવામાં આવ્યો છે અને નિષેધ પણ પ્રયોજનથીકરવામાં આવ્યો છે. સમસ્ત જિનવાણી એક આત્મપ્રાપ્તિના ઉદ્દેશ્યથી જ લખાઈ છે. આ ઉદ્દેશ્યથી જ નિશ્ચય અને વ્યવહારનો સંબંધ નિષેધ્ય-નિષેધક માનવામાં આવ્યો છે. નિશ્ચય-વ્યવહારની સંધિઃ = જો જિનમતને પ્રવર્તાના ઈચ્છો તો નિશ્ચય વ્યવહારમાંથી એકને પણ ન છોડો, કારણ કે વ્યવહાર વગર તીર્થનો લોપ થઈ જશે અને નિશ્ચય વિના તત્ત્વનો લોપ થઈ જશે. તીર્થનો અર્થ છે ઉપદેશ અને તત્ત્વનો અર્થ છે શુદ્ધાત્માનો અનુભવ. ઉપદેશની પ્રક્રિયાપ્રતિપાદનદ્વારા સંપન્ન થાય છે તથા પ્રતિપાદન કરવાનું વ્યવહારનું કામ છે. એટલે વ્યવહારને સર્વથા અસત્યાર્થ માનવાથી તીર્થનો લોપ થઈ જશે. શુદ્ધાત્માનો અનુભવ નિશ્ચયનયના વિષય ભૂત અર્થમાં એકાગ્ર થવા પર થાય છે – એટલે નિશ્ચયનયને છોડી દેવાથી તત્ત્વની પ્રાપ્તિ નહિ થાય . અર્થાત્ આત્માનો અનુભવ નહિ થાય. દ્વાઠ શાંગ જિનવાણી માં વ્યવહાર દ્વારા જે પણ ઉપદેશ દેવામાં આવ્યો છે -તેનો સાર એકમાત્ર આત્માનુભૂતિ છે. આત્માનુભૂતિ જ સમસ્ત જિન શાસનનો સાર છે. આવી રીતે અહીંયા ઉપદેશની પ્રક્રિયામાં વ્યવહારનય પ્રધાન છે અને અનુભૂતિની પ્રક્રિયામાં નિશ્ચયનય પ્રધાન છે. જ્ઞાનીજન જયારે વ્યવહારનયને હેય અથવા અસત્યાર્થ કહે છે તો તેને ગૌણ કરવાથી જ અસત્યાર્થ કહે છે, અભાવ કરતાં નહિ. આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ તીર્થકર ભગવાન મહાવીરનું તીર્થ આજે પણ પ્રવર્તીત છે. કારણકે એમની વાણી માં નિરૂપિત શુદ્ધાત્માનો અનુભવ જ્ઞાનીજન આજે પણ કહે છે - આ વ્યવહાર અને નિશ્ચયની અદ્ભુતસંધિ છે. અનુભવના પ્રેરણાની દેશનારૂપ વ્યવહાર અને અનુભવરૂપ નિશ્ચયની વિદ્યમાનતા જ વ્યવહારનિશ્ચયને નહિ છોડવાની પ્રક્રિયા છે. બીજી રીતે વિચાર કરીએ તો મોક્ષમાર્ગની પર્યાયને તીર્થ કહેવામાં આવે છે તથા જે ત્રિકાળીધુવનિજ શુદ્ધાત્માવસ્તુના આશ્રયથી મોક્ષમાર્ગની પર્યાય પ્રગટ થાય છે એને તત્ત્વ કહે છે. એટલે વ્યવહારને નહિ માનવાથી મોક્ષમાર્ગ રૂ૫ તીર્થ અને નિશ્ચય ને નહિ માનવાથી શુદ્ધાત્મતનો લોપનો પ્રસંગે ઉપસ્થિત થશે. એટલા માટે વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ માનવું. જયાં સુધી પૂર્ણતા નથી થઈ ત્યાં સુધી નિશ્ચય-વ્યવહાર બંન્ને હોય છે. પૂર્ણતા થઈ ગઈ-અર્થાત્ સ્વયંમાં પૂર્ણ સ્થિર થઈ ગયું, ત્યાં બધી પ્રયોજન સિદ્ધિ થઈ ગઈ. એમાં તીર્થ અને તીર્થનું ફળ બધું આવી ગયું. જે લોકો સમસ્તનયોના સમુહને શોભિત આ ભાગવત્ શાસ્ત્રોને નિશ્ચય અને વ્યવહાર નયના અવિરોધથી જાણે છે-તે મહાપુરુષ સમસ્ત અધ્યાત્મશાસ્ત્રોના હૃદયને જાણવાવાળા અને શાશ્વત સુખને ભોગવવાવાળા હોય છે. થોડીક સ્પષ્ટતા - પ્ર. હવે એક પ્રશ્ન થાય છે કે આટલા બધા નયોથી આત્માને જાણવાનું શું કામ છે? ફક્ત આત્મા” છે એમ જાણી લઈએ તો ન ચાલે? ઉ. ભાઈ! આત્મા છે એમ બૌધિકપણે તો બધા કહે છે. પણ આત્મામાં જેવા અનંત ધર્મો છે તેવા ધર્મો થી તેને ઓળખે તો જ આત્માને જાણ્યો કહેવાય. ‘આત્મા’ છે એમ કહે પણ અનંત ધર્મો જે રીતે છે તે રીતે ન જાણે તો તેણે આત્માને જાણ્યો ન કહેવાય. આ તો બધું ઈદ્રજાળ જેવું લાગે છે. પ્ર. નયોને તો પછી ઈદ્રજાળકેમ કહી છે? ઉ. નયોમાં અનેક પ્રકારની અપેક્ષા પડે છે, તે દ્વારા વસ્તુમાં રહેલા ક્વચિત પરસ્પર વિરુદ્ધ ધર્મો બતાવે છે. સ્યાદ્વાદથી તેનું સાચું સ્વરૂપ ન સમજે તો તેને ઈદ્રજાળ જેવી ગુંચવણી લાગે છે. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જેમ કે એક નય દ્રવ્યને એકરૂપ કહે છે, બીજી નય દ્રવ્યને અનેકરૂપ કહે છે, એક નય દ્રવ્યને નિત્ય કહે છે, બીજી નય દ્રવ્યને અનિત્ય કહે છે, એક નય દ્રવ્યને સરૂપ કહે છે, બીજી નય દ્રવ્યને અસરૂપ કહે છે, એકનયદ્રવ્યની ક્રિયાથી મુક્તિ કહે છે, બીજી નય દ્રવ્યની શાનથી મુક્તિ કહે છે. એકનયાકર્મ-નોકર્મને વ્યવહાર કહીરાગને નિશ્ચય કહે છે, વળીને જ રાગને એક વ્યવહાર કહી નિર્મળ પર્યાયને નિશ્ચય કહે છે, વળી તે નિર્મળ પર્યાયને વ્યવહાર કહીને ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને નિશ્ચય કહે છે. આ રીતે નયો વસ્તુના અનેક ધર્મોને બતાવે છે. પણ જે યથાર્થનાસમજે તેને ઈદ્રજાળ જેવી ગુંચવણી લાગે છે. ખરેખરતોનયોવસ્તુના સ્વરૂપનું અનેકાનપણું બતાવીસમ્યએકાંત એવા ત્રિકાળી ધ્રુવ સામાન્ય દ્રવ્યનો આશ્રય કરાવે છે. તે આ નયો ને જાણવાનું પ્રયોજન છે. શાસ્ત્રોના સાચા રહસ્યને ખોલવા માટે નયાર્થ સમજવો જોઈએ. તેને સમજયા વિના ચરણાનુયોગનું કથન પણ સમજવામાં આવે નહિ. ગુરુનો ઉપકાર માનવાનું ક્યન આવે ત્યાં સમજવું કે ગુરુ પર દ્રવ્ય છે માટે તે વ્યવહારનું કથન છે. ચરણાનુ યોગના શાસ્ત્રમાં પરદ્રવ્ય છોડવાની વાત આવે ત્યાં સમજવું કે તે રાગને છોડવા માટેનું વ્યવહારનયનું કથન છે. પ્રવચનસાત્મ શુદ્ધતા અને શુભરાગની મંત્રી કહી છે. પણ વાસ્તવમાં નિશ્ચય જીિિબતા નથી. રાગ તો શુદ્ધતાનો શત્રુ છે, પણ ચરણાનુયોગમાં સ્ત્રમાં એવું કથન કરવાની પદ્ધતિ છે અને તે કથન વ્યવહાર નયનું છે. અશુભ થી બચવા માટે શુભ રાગને નિમિત્ત માત્ર મિત્ર કહ્યો છે, તેનો ભાવાર્થ તો એ છે કે વાસ્તવમાંરાગતે વીતરાગનો શત્રુ છે, પણ નિમિત્ત નું જ્ઞાન કરાવવા માટે વ્યવહારનય દ્વારા એવું જ ક્યન થાય છે. જે જેનોપૂજા-વ્રત-દાનાદિ શુભકિયાથીધર્મ માને તોતેજિનમતની બહાર છે, કારણ કે ભાવપાહુડ ગા. ૮૪-૮૫ ના ભાવાર્થમાં કહ્યું છે કે :શુભ ક્રિયારૂપ પુણ્યને ધર્મ માની જે તેનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ કરે તેને For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ પુણ્યકર્મનો બંધ થાય છે. તેનાથી સ્વર્ગાદિ ભોગની પ્રાપ્તિ થાય છે. પણ તેનાથી કર્મના ક્ષયરૂપ સંવર -નિર્જરા-મોક્ષ થતો નથી. મોહ ક્ષોભ રહિત આત્માના પરિણામતે જ ધર્મ છે. આધર્મ જ સંસારથીપાર ઉતારનારમોક્ષનું કારણ છે એમ ભગવાને કહ્યું છે. આનું વસ્તુસ્વરૂપ બરાબર સમજવું જોઈએ અને એ નયોના અભ્યાસથી જ સમજણ પડે. લોકિક જન તથા અન્યમતિ કોઈ કહે કે પૂજાદિક, શુભકિયા તથા વ્રતક્રિયા સહિત જે હોય તે જન ધર્મ છે પણ ખરેખર એમ નથી. ઉપવાસ, વ્રતાદિ જે શુભક્રિયા છે જેમાં આત્માનારાગરહિત શુભ પરિણામ છે, તેનાથી પુણ્યકર્મનીપજે છે અને તેનું ફળસ્વર્ગાદિકભોગોની પ્રાપ્તિ છે-જે વિકાર રહિત શુદ્ધ દર્શન જ્ઞાનરૂપ નિશ્ચય હોય તે આત્માનો ધર્મ છે. આ જ ધર્મ થી સંવર-નિર્જરા થઈમોક્ષ થાય છે. જે કોઈ શુભરાગથી પોતાનું હિત થવું માને તે મિથ્યામતાવલંબી છે એમ માનવું. નિશ્ચયનય-ભેદ-પ્રભેદ : નિશ્ચયનયના બે પ્રકાર છે. શુદ્ધ નિશ્ચયનય - અશુદ્ધ નિશ્ચયનય શુદ્ધ નિશ્ચયનયના ત્રણ પ્રકાર છે. * પરમશુદ્ધ * સાક્ષાત* એકદેશ. * પરમશુદ્ધ નિશ્ચયનયમાં ત્રિકાળી શુદ્ધ પરમપારિણામિક સામાન્ય ભાવનો ગ્રહણહોય છે. એનાઉuહરણરરૂપકેટલાક શાસ્ત્રીયWઆ પ્રમાણે છે. * શુદ્ધ નિશ્ચયનય થી સહજજ્ઞાનાદિ પરમસ્વાભાવભૂત ગુણોનો આધાર હોવાથી કારણ શુદ્ધ જીવ છે. * શુદ્ધ નિશ્ચયનયથી જીવ, સત્તા, ચેતન્ય અને જ્ઞાનાદિ શુદ્ધપ્રાણોથી જીવે * નિરઉપાધિક ગુણ-ગુણીના અભેદરૂ૫ વિષય કરવાવાળો સાક્ષાત્ શુદ્ધ નિશ્ચયનય છે. જેવી રીતે જીવને કેવળજ્ઞાનાદિરૂપ કહેવું. આનય આત્માને ક્ષાયિકભાવોથી અભેદ બતાવે છે તથાતેમના જ કર્તા ભોકતાપણ કહે છે. * શુદ્ધ નિશ્ચયનયથી કેવળજ્ઞાનાદિ શુદ્ધભાવ જીવનો સ્વભાવ કહેવાય છે. શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ, અખંડ, કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બંન્ને જીવના લક્ષણ છે. For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ * એકઠેશ શુદ્ધતાથી તન્મય દ્રવ્ય સામાન્યને પૂર્ણ શુદ્ધ જોવું તે એકઠેરા શુદ્ધ નિશ્ચયનય છે. જેવી રીતે- એ પરમ ધ્યાનમાં સ્થિત જીવને જે વીતરાગ પરમાનંદ સ્વરૂપ સુખનું પ્રતિભાષ થાય છે તે નિશ્ચય મોક્ષ માર્ગ સ્વરૂપ છે. જે શુદ્ધાત્મા સ્વરૂપ છે - તે પરમાત્માસ્વરૂપ છે-તે જ એકદેશ પ્રકટતારૂપ વિવક્ષિત એઠેશ શુદ્ધ નિશ્ચયનયથી સ્વશુદ્ધાત્માના સંવેદની ઉત્પન્ન સુખામૃતરૂપી જળના સરોવરમાં રાગાદિમલ રહીત હોવાને કારણે પરમહંસ સ્વરૂપ છે. ૧૪૪ અશુદ્ધ નિશ્ચય નય : સોપાધિક ગુણ-ગુણીમાં અભેદ દર્શાવનાર અશુદ્ધ નિશ્ચયનય છે. જેવી રીતે-મતિજ્ઞાનાદિનેજીવકહેવું. રાગદ્વેષાદ્વિ વિકારી ભાવોનેજીવકહેવાવાળું થન આનયની સીમામાં આવે છે. આ નય ઔઠાયિક અને ક્ષાયોપશમિક ભાવોને જીવની સાથે અભેદ બતાવે છે, તેના કર્તા-કર્મ પણ બતાવે છે. * જીવનાં કર્મોના ક્ષયોપરામથી ઉત્પન્ન થવાવાળા જે ભાવ છે તે જીવના ભાવ પ્રાણ હોય છે – એવું અશુદ્ઘનિશ્ચયનયથી જાણવું. * અશુદ્ધ નિશ્ચયનયથી આ આત્મા સંપૂર્ણમોહ-રાગ– દ્વેષાદિરૂપ ભાવોનો કર્તા-ભોકતા હોય છે. પ્ર . નિશ્રય નયના ભેદ– પ્રભેદ કરવાથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? ઉ. નિશ્ચયનયના ચાર ભેદ છે. ૧. અશુદ્ધ નિશ્ચયનય ૨. એકદેશ. શુદ્ધ નિશ્ચયનય ⭑ ⭑ જગતના બધા જ જીવો અનંત આનંદનાકંદ અને જ્ઞાનના ઘનપિંડ હોવાછતાં પણ પોતપોતાના જ્ઞાન આનંદ સ્વભાવ સ્વરૂપથી અજ્ઞાત રહેવાને લીધે પર અને પર્યાયમાં એકત્ત્વ બુદ્ધિ ધારણકરીને જન્મ- મરણના અનંત દુઃખ સહન કરી રહ્યો છે. ૩. સાક્ષાત શુદ્ધ નિશ્ચયનય ૪. પરમ શુદ્ધ નિશ્ચયનય. ⭑ પર અને પર્યાય થી પૃથ્થક પોતાના આત્માનું જ્ઞાન, શ્રદ્ધા અને અનુચરણના અભાવને કારણે જ અનંત સંસાર બની રહ્યો છે. આસંસારનો અભાવ નિજ શુદ્ધ આત્મસ્વરૂપના પરિજ્ઞાન વગર સંભવ નથી. પર અને પર્યાય થી ભિન્ન નિજ શુદ્ધાત્મસ્વરૂપના પરિજ્ઞાન માટે નિશ્રય નય ભેદ-પ્રભેદ કરવામાં આવ્યા છે, * For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ * સર્વપ્રથમ પરદ્રવ્ય અને તેની પર્યાયોથી ભિન્નતાતથા પોતાના ગુણ-પર્યાયો થી અભિન્નતા બતાવવી યોગ્ય હતી; કારણ કે પ્રત્યેક દ્રવ્યની ‘ઈકાઈ ' સ્થાપિત ર્યા વગર-સ્પષ્ટ ર્યા વગર વસ્તુની સ્વતંત્રતા અને સ્વાયતત્તા સ્પષ્ટ નથી થતી. * પ્રત્યેકદ્રવ્ય પોતાના ભલા-ખુરાનો જવાબદાર સ્વયં જ છે, પોતાનું ભલું બુરું કરવામાં સ્વયં સમર્થ છે અને તેના માટે પૂર્ણ સ્વતંત્રપણ છે.-આસ્પષ્ટ કરવું અશુદ્ધ નિશ્રયનયનું પ્રયોજન છે. પોતાના આ પ્રયોજનની સિદ્ધિને માટે એ રાગ-દ્વેષ, સુખ-દુઃખ જેવી અપ્રિય અવસ્થાઓને પણ પોતાની સ્વીકાર કરે છે, એના કર્તુત્વ અને ભોક્નત્વનો પણ સ્વીકાર કરે છે, એને કર્મકૃત (કર્મજન્ય) કે પરફત કહીને એની જવાબદારી બીજા ઉપર નથી ઠોકતો. પ્રત્યેક જીવને એ સમજાવવું આ નયનું પ્રયોજન છે કે જો કે પરપદાર્થ અને એના ભાવોનું કર્તા-ભોક્તા અથવા જવાબદાર આ આત્મા નથી, તથાપીરાગાદિ વિકારીભાવસ્વરૂપ અપરાધસ્વયંની ભૂલથી, સ્વયંમાં, સ્વયં જ થયા છે; એટલે એનો કર્તા ભોકતા અથવા જવાબદાર આ આત્મા સ્વયં જ છે. જયારે આ આત્મા પરદ્રવ્યોથી ભિન્ન અને પોતાના ગુણ-પર્યાયોથી અભિન્ન પોતાને જાણવા લાગ્યો, ત્યારે તેને ક્રમશઃ પર્યાયોથી પણ ભિન્નત્રિકાળી ધ્રુવ સ્વભાવની તરફ લઈ જવાના લક્ષથી એકદેશ શુદ્ધ નિશ્ચયનયથી એમ કહ્યું કે જે પર્યાય પરના લક્ષથી ઉત્પન્ન થઈ, જેની ઉત્પત્તિમાં કર્માદિક પરપદાર્થ નિમિત્ત થયા, જે પર્યાય દુઃખ સ્વરૂપ છે, તેને તું પોતાની શું કામ માને છે? તારો આત્મા તો જ્ઞાન અને આનંદ પર્યાયને ઉત્પન્ન કરે એવો છે. જે પર્યાય સ્વને વિષય બનાવે, સ્વમાં લીન થાય, તે જ પોતાની હોઈ શકે. શાનીતો તેનો જ કર્તા-ભોક્તા હોઈ શકે છે. રાગાદિ વિકારી પર્યાયોને પોતાની કહેવતો સ્વયંને વિકારી બનાવવો છે, અજ્ઞાનીબનાવવો છે; કારણકે વિકારનો કર્તાભોક્તા વિકાર જ થઈ શકે છે. ભલે એ પોતાનામાં જ ઉત્પન્ન થઈ છે, પણ તે પોતાની નથી થઈ શક્તી. આ પ્રમાણે વિકારથી હચવવા માટે નિર્મળ પર્યાય થી અભેદ સ્થાપીત કર્યુ નિર્મળ પર્યાય થી અભેદ સ્થાપીત કરવું મૂળ પ્રયોજન નથી, મૂળ પ્રયોજન તો ત્રિકાળી દ્રવ્યસ્વભાવ સુધી લઈ જવાનું છે, તેમાં જ અહેબુદ્ધિ સ્થાપિત કરવાની છે; પણ ભાઈ! એક સાથે આ બધું કેમ થઈ શકે? એટલે ધીરે ધીરે For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ⭑ ૧૪૬ વાતકહેવામાં આવે છે. ‘તું તો નિર્મળ પર્યાયનો ધણી છે, કર્તા છે, ભોક્તા છે, વિકારી પર્યાયોનો નહિ’ આ એકઠેશ શુદ્ધ નિશ્ચયનયનું કથન એક પડાવ છે, ગંતવ્ય નહિ. આ આત્મા એક વખત રાગને પોતાનો માનવાનું છોડે, પછી નિર્મળ પર્યાય થી પણ આગળ લઈ જશે. રાગ તો નિષેધ કરવાયોગ્ય છે ને? જો રાગ નિષેધ કરવા યોગ્ય છે તો એ પોતાનો કેવી રીતે હોઈ શકે? જે નિષેધ્ય છે તે હું ન હોઈ શકું, હું તો પ્રતિપાદ્ય છું. રાગ નિષેધ્ય છે માટે વ્યવહાર છે. નિર્મલ પર્યાય કરવા યોગ્ય છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે, એટલા માટે નિશ્ચય છે. નિર્મલ પર્યાયરૂપ નિશ્ચય વિકારરૂપ વ્યવહારનો નિષેધ કરતો, એનો અભાવ કરતો થકો ઉદયને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે એકદેશ શુદ્ધનિશ્ચયનયનું પ્રયોજન નિર્મલ પર્યાયની ત્રિકાળી ધ્રુવની સાથે એકતા સ્થાપીત કરી, વિકારી પર્યાયથી પૃથક્તા સ્થાપીત કરવાની છે. વિકારી પર્યાયથી પૃથા સ્થાપીત થયા પછી હવે કહે છે કે એકદેશ યુદ્ધ નિશ્ચયનયે વિકારી પર્યાયથી ભિન્નતા બતાવવા માટે જે નિર્મળ પર્યાય સાથે અભેદ સ્થાપીત કર્યું હતું એ પણ અપૂર્ણ હોવાથી આત્માના સ્વભાવની સીમામાં કેવી રીતે આવી શકે? આત્માનો સ્વભાવ તો પરિપૂર્ણ છે, એના આશ્રયથી તો પર્યાયમાં પણ પૂર્ણતા પ્રગટ થવી જોઈએ . જો પરિપૂર્ણ સ્વભાવનો પરિપૂર્ણ આશ્રય હોય તો પછી અપૂર્ણ પર્યાય કેમ પ્રગટે? પર્યાયની આ અપૂર્ણતા, પરિપૂર્ણ સ્વભાવને અનુરૂપ નથી, અનુકૂળ પણ નથી. એટલે એને પણ એમાં કેમ ભેળવી શકાય? કેમ ભેળવીને રાખી શકાય? એકઠેશ શુદ્ધ નિશ્ચયનયરૂપ સાધકદશા તો પ્રસ્થાન છે, પહોંચવાનું સ્થાન નથી, પથ છે,ગંતવ્ય નહિ; સાધન છે, સાધ્ય નથી તથા હું તો પરિપૂર્ણ કેવળજ્ઞાન સ્વભાવી છું, હું તો અનંત અતિન્દ્રિય- આનંદનો કર્તા-ભોક્તા છું, હું તો અનંત ચતુષ્ટય લક્ષ્મીનો સ્વામી છું, છેવટે આ ક્ષયોપશમ ભાવથી મને શું લેવા દેવા? અને તેનો ભરોસો પણ શું? આજનો ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ આવતી કાલે મિથ્યાદ્દષ્ટિ બની શકે છે. આજનો સારો ભલો વિદ્વાન કાલે સ્મૃતિ ભંગ હોવાથી અલ્પજ્ઞ થઈ જાય છે. આજનો ક્ષયોપશમ સંયમી કાલે અસંયમી બની શકે છે. નિર્મળ છે તો શું થયું? આ અપૂર્ણ તથા ક્ષણવંશી પર્યાય થી મને શું? આતો આવતી જતી છે. મારા જેવા સ્થાયી તત્ત્વનું એકત્ત્વ, સ્વામીત્ત્વ, કર્તૃત્ત્વ અને ભોકતૃત્ત્વ તો જ્ઞાયિક ભાવરૂપ ચિરસ્થાયી અનંત ચતુછ્યાદિથી જ થઈ શકે છે. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ આ પ્રમાણે જ્યારે નિર્મળ પર્યાયથી પણ પૃથતા સ્થાપિત કરીને પૂર્ણ શુદ્ધ ક્ષાયિકપર્યાયથી યુકત દ્રવ્યગ્રાહી શુદ્ધ નિશ્ચયનય પ્રગટ થાય છે, ત્યારે એકદેશ શુદ્ધપર્યાય નિષેધ થઈ જાય છે. નિષેધ થઈ જવાથી વ્યવહાર થઈ જાય છે. આ પ્રમાણે પોતાના પ્રયોજનની સિદ્ધિ કરતો થકો એકદેશ શુદ્ધ નિશ્ચય નય પણ નિષેધ થઈને વ્યવહારપણાને પ્રાપ્ત થઈ જાય છે અને સાક્ષાત શુદ્ધ નિશ્ચય નય પ્રગટ થાય છે. આ પ્રમાણે ક્રમશઃ અશુદ્ધ નિશ્ચયનય, એકદેશ શુદ્ધ નિશ્ચયનયને વ્યવહાર કહી-સાક્ષાત્ નિશ્ચયનય સુધી પહોંચાડી દીધા. જો કે ક્ષાયિક ભાવ સ્થાયી છે, અનંત છે, છતાં પણ અનાદિનો તો નથી જ. હું તો અનાદિ અનંતતત્ત્વછું . આ ક્ષાયિક પર્યાયથી પણ મારી શું મહિમા? હું તો એવો મહિમાવંત પદાર્થ છું કે જેમાં કેવળજ્ઞાન જેવી અનંત પર્યાયો નીકળી જાય તો પણ મારામાં કોઈ ખોટ (ઓછાઈ) આવવાની નથી. હું તો અખૂટ-અટૂટ પદાર્થ છું. કેવળજ્ઞાનાદિ ક્ષાયિક ભાવની સંતતિની અપેક્ષા ભલે અનંતકાળ સુધી રહેવાની હોય, પરંતુ વસ્તુતઃ તો પર્યાય હોવાથી એક સમયમાત્રની જ છે ને હું તો માત્રક્ષાયિક ભાવ જેટલોનથી, એ તો મારામાં ઉત્પન્ન થનાર તરંગો છે. સાગર તરંગ માત્ર તો ન જ હોઈ શકે. જો કે તરંગો સાગરમાં જ ઉત્પન્ન થાય છે, છતાં પણ તરંગોને સાગર કહેવામાં નથી આવતું. સાગરની ગંભીરતા, સાગરની વિશાળતા આ લહેરોમાં ક્યાં છે? સાગર, સાગર છે અને લહેરો, લહેરો છે. સાગર લહેર નથી અને લહેર સાગર નથી. સાચું સત્ય તો એ જ છે, પરમાર્થ તો આ જ છે. એ પ્રમાણે પરમગ્રાહી શુદ્ધ નિશ્ચયનય, સાક્ષાશુદ્ધ નિશ્ચયનયનો નિષેધ કરતો થકો ઉદિત થાય છે અને સાક્ષાશુદ્ધ નિશ્ચય નય પણ વ્યવહાર બનીને રહી જાય છે. આ પ્રમાણે નિશ્ચય નયનાં ભેદ-અભેદ પરમશુદ્ધ નિશ્ચય નયના વિષયભૂતત્રિકાળીધુવતત્ત્વ સુધી લઈ જાય છે. બધા જ પ્રકારના નિશ્ચયનયોનું વાસ્તવિક પ્રયોજન તો આ જ છે. આ ધ્યેયના પૂરક બીજાપણ અનેક પ્રયોજન હોય છે, હોઈ શકે છે, પણ મૂળ પ્રયોજન તો આ જ છે. નતથા” શબ્દથી બધાનો નિષેધ કરવાવાળો- પરમશુદ્ધનિશ્ચયનય ક્યારે પણ કોઈ પણ નય દ્વારા નિષેધ નથી થતો; કિન્તુ એ બધાનો નિષેધ કરીને સ્વયં નિવૃત થઈ જાય છે અને નિર્વિકલ્પ આત્માનુભૂતિનો ઉદય થાય છે. વાસ્તવમાં આ આત્માનુભૂતિની પ્રાપ્તિ જ આ સંપૂર્ણ પ્રક્રિયાનું ફળ છે. For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧ ૪૮ વ્યવહારનય-ભેદ-પ્રભેઠક નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ સ્પષ્ટ કરતી વખતે આ વાત સ્પષ્ટ કરી હતી કે વ્યવહાર નયનું કાર્ય એક અખંડ વસ્તુમાં ભેદ કરીને તથા બે ભિન્ન વસ્તુમાં અભેદકરીને વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરવાનું છે. વ્યવહારનયની આ વિશેષતાને લક્ષમાં રાખીને એના મુખ્ય બે ભેદ કરવામાં આવે છે. ૧. સદ્ભુત વ્યવહાર નય ૨. અસદ્ભુત વ્યવહાર નય એક જ વસ્તુમાં ભેદ વ્યવહાર કરવાવાળો સદ્ભુત વ્યવહારનય છે અને ભિન્ન ભિન્ન વસ્તુઓમાં અભેદ કરવાવાળો અસભૂત વ્યવહાર નય છે. સદ્ભુત વ્યવહારનય અનંત ધર્માત્મક એક અખંડ વસ્તુઓમાં ગુણો, કર્મો, સ્વભાવો અને પર્યાયોના આધાર પર ભેદ કહે છે. અર્થાત્ ભેદ કરીને વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કહે છે. આ ગુણ ધર્મ આદિ સભૂત છે. અર્થાત્ એ વિદ્યમાન છે, એ વસ્તુના જ ગુણધર્મ છે, જેમાં આ નય બતાવી રહ્યું છે, આ કારણથી તો આને સદ્ભૂત” કહેવામાં આવે છે. અખંડ વસ્તુઓમાં ગુણ –ધર્માદિના આધાર પર ભેદ ઉત્પન્ન કરે છે એ કારણ થી વ્યવહાર કહેવામાં આવે છે અને ભેઠાભેદરૂપ વસ્તુને ભેદાંશને ગ્રહણ કરવાવાળો હોવાથીન કહેવામાં આવે છે. અસદ્ભુત વ્યવહાર ન ભિન્ન દ્રવ્યોમાં સંયોગ સંબંધ આદિના આધાર પર અભેદ બતાવીને વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરે છે. જ્યારે વસ્તુત: ભિન્ન દ્રવ્યોમાં અભેદ વસ્તુગત નથી, એટલે અસદ્ભુતવ્યવહાર નય કહે છે. સદ્ભુત અને અસદ્ભૂત-બંન્ને વ્યવહારના અનુપચરિત અને ઉપચરિતના ભેદથી બે-બે પ્રકાર પાડવામાં આવ્યા છે. ૧. અનુપચરિત સદ્ભુત વ્યવહારનય (શુદ્ધ સદ્ભૂતવ્યવહાર નય) ૨. ઉપચરિત સદ્ભુત વ્યવહારનય (અશુદ્ધ સદ્દભૂતવ્યવહાર નય) ૩. અનુપચરિત અસભૂત વ્યવહારનય(શુદ્ધ અસભૂત વ્યવહાર નય) ૪. ઉપચરિત અસદ્ભુત વ્યવહારનય (અશુદ્ધ અસદ્દભૂત વ્યવહારનય) ઉદહરણ:૧. જીવના કેવળજ્ઞાનાદિ ગુણ છે. (નિરુપાધિગુણ-ગુણીના ભેદને વિષય કરવાવાળો) ૨. જીવના મતિજ્ઞાનાદિ ગુણ છે. (સોપાધિગુણ-ગુણીનાભેદોનેવિષય કરવાવાળો). For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ૩. જીવનો શરીર છે. (ભિન્ન વસ્તુઓના સંશ્લેષસહિત સંબંધને વિષય કરવાવાળો અનુપચરિત અસદ્ભુત વ્યવહારનય). ૪. દેવદત્તનું ધન છે. (ભિન્ન વસ્તુઓમાં સંલેષરહિત સંબંધનાવિષયકરવાવાળા ઉપચરિત અસદ્ભુત વ્યવહારનયનાસ્વરૂપવિષય વસ્તુને સ્પષ્ટ કરવાવાળો). દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક (સ્વરૂપ અને વિષયવસ્તુ) પ્રત્યેક વસ્તુ સામાન્ય -વિશેષાત્મક છે. વસ્તુના સામાન્ય અંશનેદ્રવ્ય અને વિશેષ અંશને પર્યાય કહે છે. આ જ કારણથી વસ્તુના સામાન્ય અંશને ગ્રહણ કરવાવાળા જ્ઞાનના અંશનેદ્રવ્યાર્થિકનય અને વિશેષ અંશને ગ્રહણ કરવાવાળા જ્ઞાનના અંશને પર્યાયાર્થિક નય કહે છે તથા બંન્ને અંશોને એક સમયે ગ્રહણ કરવાવાળા જ્ઞાનને પ્રમાણ કહે છે. સામાન્ય-વિશેષાત્મકપદાર્થપ્રમાણનો વિષય છે. વસ્તુ પ્રમાણનો વિષય છે અને વસ્તુનો એક અંશનયનો વિષય છે અને જે અર્થ પ્રમાણ અને નયથી નિર્ણિત થાય છે તે નિક્ષેપનો વિષય છે. દ્રવ્યાર્થિક નયનો વિષય સામાન્ય, એક, નિત્ય અને અભેદ સ્વરૂપ વસ્વંશ છે તથા પર્યાયાર્થિકનયનો વિષયવિશેષ, અનેક, અનિત્ય અને ભેદ સ્વરૂપવતંશ છે. જેમાં ઉપર્યુક્ત બધું જ સમાહિત છે, તે વસ્તુ પ્રમાણનો વિષય છે. અર્થાત્ સામાન્ય-વિશેષાત્મક, એકાનેકાત્મક, નિત્યાનિત્યાત્મક અને ભેઠાભેદજ્યક વસ્તુ પ્રમાણનો વિષય છે. જો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ વિચાર કરીએ તો પ્રમાણની વિષયભૂત વસ્તુ - દ્રવ્યની અપેક્ષા સામાન્ય-વિશેષાત્મક. - ક્ષેત્રની અપેક્ષા ભેઠાભદાત્મક - કાળની અપેક્ષા નિત્યાનિત્યસ્મક. - ભાવની અપેક્ષા એકાત્મક છે. આજ વિશેષતાને કારણેદ્રવ્યાર્થિક નયનાવિષયનેદ્રવ્ય, સામાન્ય, અભેદ, નિત્ય, એક તથા પર્યાયાર્થિક નયના વિષયને પર્યાય, વિશેષ,ભેદ, અનિત્ય, અનેક આદિ શબ્દોમાં અભિહિત કરવામાં આવે છે. For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ નય ચક્રમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયોની પરિભાષા આ પ્રમાણે છે: પર્યાયને ગૌણ કરીને જે દ્રવ્યને ગ્રહણ કરે છે તે દ્રવ્યાર્થિક નય છે અને એનાથી વિપરીત દ્રવ્યને ગૌણ કરીને જે પર્યાયને ગ્રહણ કરે છે તે પર્યાયાર્થિક નય છે. સમયસારના આત્મખ્યાતિ” નામની ટીકામાં આ બંન્ને નયોની ચર્ચા આ પ્રમાણે છે. દ્રવ્યપર્યાયસ્વરૂપવસ્તુમાં જે મુખ્યરૂપથી દ્રવ્યનો અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નય અને જે મુખ્યરૂપથી પર્યાય નો અનુભવ કરાવે તે પર્યાયાર્થિકાય છે. આ પરિભાષાની ઊંડાણમાંદષ્ટિનાખવાથી એક વાત સ્પષ્ટ સમજાય છે કે બંન્નેનયના વિષય એક વસ્તુની મર્યાદાની અંદર છે. આનયોનું મૂળ કાર્ય સમસ્ત વસ્તુઓને મેળવીને જોવાની અપેક્ષા મુખ્યરૂપથી પ્રત્યેક વસ્તુને એના વિભિન્ન પક્ષોથી જોવાની છે– પ્રકાશીત કરવાની છે. આ પ્રમાણે એ પણ પ્રતિકલિત થાય છે કે પ્રમાણના વિષયમાં મુખ્ય ગૌણની વ્યવસ્થા નથીકારણકે એનો વિષયસંપૂર્ણ વસ્તુ છે. એના વિષયમાં વસ્તુનાબંન્ને અંશો મુખ્ય રહે છે. નયોનો વિષય વસ્તુનો અંશ બને છે એટલે જે વસ્તુનો જે અંશજે નયનો વિષય બને છે તે અંશમુખ્ય હોય છે-બાકીનો અંશગૌણ રહે છે. મુખ્ય અંશને વિવક્ષિત અંશ અને ગૌણ અંશને અવિવક્ષિત અંશ પણ કહે છે. એટલે એ સ્પષ્ટ છે કે વસ્તુના દ્રવ્યાંશને જાણવા/બતાવવાવાળો દ્રવ્યાર્થિકનય છે અને પર્યાયાંશને જાણવા/ બતાવવાવાળો પર્યાયાર્થિન છે. બધી જ વસ્તુઓ સામાન્ય વિશેષાત્મક હોવાને લીધે વસ્તુનો સ્વરૂપ જોવાનાકમથી સામાન્ય અને વિશેષને જાણવાવાળીબે આંખો છે - ૧. દ્રવ્યાર્થિક ૨. પર્યાયાર્થિક દ્રવ્યાર્થિક ચક્ષુ થી જોવાના સમયે પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ રાખવાની છે જરા પણ ખુલ્લી રાખવાની નથી. જો પર્યાયાર્થિક ચક્ષુને જરા પણ ખુલ્લી રાખી તો દ્રવ્યાર્થિક નયનો વિષયભૂત દ્રવ્ય જોવામાં નહિ આવે. એવી જ રીતે પર્યાયાર્થિક ચક્ષુથી જોવાના વખતેદ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથાબંધ રાખવાની છે, જરાપણ ખુલ્લી રાખવાની નથી, અન્યથા પર્યાયાર્થિક નયના વિષયભૂત પર્યાય જોવામાં નહિ આવે. એકનયની વિષયભૂત વસ્તુને જોવા માટે બીજી નયની આંખને સંપૂર્ણ બંધ રાખવી આવશ્યક જનહિ અનિવાર્ય છે. એ પણ યાદ રાખવાનું છે કે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોતા સમયે પર્યાયાર્થિક ચક્ષુને માત્ર બંધ જ રાખવાની છે-ફોડી નથી નાખવાની કારણકે સર્વથા બંધ રાખવાથી સમ્યક એકાંત હોય છે અને ફોડી નાખવાથી-મિથ્યાએકાંત. For Personal & Private Use Only www.jaineibrary.org Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ જેવી રીતે લક્ષ્ય-બિંદુને ભેદવા માટે બંદુક ચલાવનારની એક આંખને પૂરી જ બંધ કરવી પડે છે તે જ પ્રકારે પોતાના વિષયના લક્ષ્યભેદને માટે બીજી નયને સર્વથા ગૌણકરવી પડે છે. એનો નિષેધ આવશ્યક નથી. ગણતા દોષ નથી. એતોનયોના સ્વરૂપમાંજ સમાહિત છે. એટલે સર્વથા ગાણ શબ્દથી ગભરાવવાની વાત નથી. જો કદાચ જિનવાણીમાં ક્યાં પણ નિષેધ શબ્દનો પ્રયોગ હોય તો તેને પણ ગૌણતાના અર્થમાં સમજવો જોઈએ. " ભાઈ ! વસ્તુનું સ્વરૂપ અગાધ છે, એનો તળ, એને પાર પાડવું અસંભવ તો નથી પણ ગંભીર અધ્યયન-ચિંતન-મનનની અપેક્ષા અવશ્ય રાખે છે. જેવી રીતે વસ્તુ સ્વરૂપ અગાધ અને અપાર છે તે જ પ્રકારે તેને પ્રતિપાદન કરવાવાળી પ્રમાણ –નયાત્મક શૈલીપણ કંઈ ઓછી ગંભીર નથી-જટિલ વિષય આવવાથી નિરાશન થવું-એના અભ્યાસથી અલગ પણ ન થવું. પણ બમણા ઉત્સાહથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, સતત પ્રયાસ ચાલુ રાખવો કારણ કે સ્વરૂપની પ્રાપ્તિ કરવાનો આ જ માર્ગ છે. વ્યાર્થિક-૫ર્યાયાર્થિક નયના ભેઠ-પ્રભેદ દ્રવ્યાર્થિક નય જેનો વિષય અભેદ છે એના ભેદ કેમ સંભવ છે? છતાં પણ જિનાગમમાં પ્રયોજનવશ એના પણ ભેદ કરવામાં આવ્યા છે. વસ્તુનો જે અંશ(દ્રવ્યાંશ) દ્રવ્યાર્થિકનયનો વિષય છે, તે શુદ્ધકે અશુદ્ધ અથવા બન્નેથી નિરપેક્ષ છે? આવા પ્રકારના અનેક પ્રશ્ન (વિકલ્પ) એના સંદર્ભમાં ઉપસ્થિત થાય છે. એનો યોગ્ય સમાધાન કરવાના પ્રયોજન થી જ દ્રવ્યાર્થિક નયના ભેઠ-પ્રભેદ કરવામાં આવ્યા છે. તેમા બે ભેદ મુખ્ય છે. ૧. શુદ્ધ દ્રવ્યાર્થિક નય ૨. અશુદ્ધ દ્રવ્યાર્થિક નય. શુદ્ધદ્રવ્ય જ જેનું પ્રયોજન છે તે શુદ્ધદ્રવ્યાર્થિકનય છે અને અશુધ્ધદ્રવ્ય જ જેનું પ્રયોજન છે તે અશુદ્ધ દ્રવ્યાર્થિક નય છે. આ કથનમાં સર્વાધિક મહત્વપૂર્ણસમજવાની વાત એ છે કે અહીંદ્રવ્યની શુદ્ધતા અથવા અશુદ્ધતાથી શું આશય છે અર્થાત શુદ્ધતા અથવા અશુદ્ધતાનો આધાર શું છે? આ પ્રકરણમાં કપાધિ, ભેદકલ્પના અને ઉત્પાદ-વ્યયથી નિરપેક્ષતાજ શુદ્ધતા અને તેમની સાપેક્ષતાજ અશુદ્ધતા છે. આ આધાર પર શુદ્ધદ્રવ્યાર્થિકનય અને અશુદ્ધદ્રવ્યાર્થિકનય-બંન્નેનો ત્રણ ત્રણ પ્રકારના થઈ જાય છે. જેના નામ આ પ્રમાણે છે. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ - જે જે કર્મોપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય ભેદકલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય ઉત્પાદ વ્યય નિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિક નય કર્મોપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નય ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધદ્રવ્યાર્થિક નય ઉત્પાદ વ્યય સાપેક્ષ અશુદ્ધદ્રવ્યાર્થિક નય છે ૧. જે કર્મોથી લિપ્ત જીવને સિદ્ધ સમાન શુદ્ધ ગ્રહણ કરે છે. ૨. જે ગુણ-ગુણી આદિ ચતુષ્ટય અર્થમાં ભેદ નથી કરતો તે નય. જે નય ઉત્પાદ-વ્યયને ગૌણ કરીને કેવળ સત્તાને ગ્રહણ કરે છે. ૪. જે નય બધા રાગાદિ ભાવોને જીવ અથવા જીવના કહે છે તે નય. ૫. જે નય દ્રવ્યમાં ગુણ-ગુણી આદિના ભેદ કરીને એની સાથે સંબંધ કરાવે છે. ૬. જે નય ઉત્પાદ-વ્યયસાથે મળેલી સત્તાને ગ્રહણ કરીનેદ્રવ્યને એક સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યરૂપ કહે છે તે નય. એના સિવાયદ્રવ્યાર્થિકનયના બીજા ચાર પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે. ૧. અન્વય દ્રવ્યાર્થિક નય- જેનય સમસ્તસ્વભાવોમાં આદ્રવ્ય છે એ રીતે દ્રવ્યની સ્થાપના કરે છે. ૨. સ્વદ્રવ્યાધિગ્રાહક દ્રવ્યાર્થિક નય-જેસ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં - સત્ દ્રવ્યને ગ્રહણ કરે છે. ૩. પર દ્રવ્યાઠિગ્રાહક દ્રવ્યાર્થિક નય-પદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં અસત્ દ્રવ્યને ગ્રહણ કરે છે. ૪. પરમભાવગ્રાહી દ્રવ્યાર્થિક નય-જે શુદ્ધ, અશુદ્ધ અને ઉપચરિત સ્વભાવ રહીત પરમ સ્વભાવને ગ્રહણ કરે છે. પર્યાયાર્થિક નયના ભેદ-પ્રભેદ જિનાગમમાં પર્યાયાર્થિક નયના ભેદોની ચર્ચામાં એના છ પ્રકાર બતાવવામાં આવ્યા છે. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ૧ અનાદિનિત્ય પર્યાયાર્થિક નય - ૫ગલની પર્યાય સુમેરૂ પર્વત આદિ નિત્ય છે. ૨ આદિનિત્ય પર્યાયાર્થિક નય - સિદ્ધ પર્યાય નિત્ય છે. ૩ અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય - પર્યાયમાં પ્રતિસમયવિનાશશીલ છે. ૪ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક - એક સમયમાં પર્યાય ત્રયાત્મક છે. ૫ કર્મોપાધિમનિરપેક્ષી - સંસારી જીવોનીપર્યાયસિદ્ધ - શુદ્ધ અનિત્ય - જીવોની પર્યાયસમાનશુલ છે. કપાધિક સાપેક્ષી - સંસારી જીવોના જન્મ મરણ અશુદ્ધ અનિત્ય થાય છે. જેને નીચે પ્રમાણે પ્રસ્તુત કરી શકાય. પર્યાયાર્થિકનાય નિત્યપર્યાયગ્રાહી અનિત્ય પર્યાયગ્રાહી ' અનાદિનિત્ય ' સાઢિ નિત્ય શુદ્ધ અનિત્ય અનિત્ય સત્તા નિત્યેશુ અનિત્ય પર્યાયગાડી કપાક નિરપેક્ષ સત્તા સાપેક્ષ શુદ્ધ કપાક નિસ અનિત્યસ્યયગાહી અનિત્ય પર્યાયાધી અનિત્યપર્યાયગાહી તે સિવાય એક સમયવર્તી પર્યાયના અતિરિક્ત અનેક સમયની ઔપચારિક પર્યાયનાં કથનને ધ્યાનમાં રાખીને નીચે પ્રમાણે ચાર પ્રકારો પણ જોવા મળે છે. ૧. અનાદિ-અનંત પર્યાય ૨. સાદિ-અનંત પર્યાય ૩. અનાદિ – સાન્ત પર્યાય ૪. સાદિ સાત પર્યાય. ઉદાહરણ ૧. સુમેરુ પર્વત, અકૃત્રિમ જિનબિમ્બ અને જિનચેત્યાલય આદિ પુદ્ગલ પર્યાય. ૨. જીવની સંસાર પર્યાય. ૩. જીવની સિદ્ધ પર્યાય. e ૪. જીવની મનુષ્ય પર્યાય. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ એક વાત ધ્યાન રાખવાની છે, જે પર્યાયો ને અહીંયા અનાદિઅનંત આદિ બતાવવામાં આવી છે એ પણ પ્રતિસમય પલટાય છે, છતાં પણ લગભગ એવીને એવી જ રહે છે -એ અપેક્ષાએ એમને એક પર્યાય કહેવામાં આવે છે. વૈગમાદિ સાત નયઃ જિનાગમમાં પ્રતિપાદન નયોના વર્ગીકરણ નિશ્ચય- વ્યવહાર, દ્રવ્યાર્થિકપર્યાયાર્થિક અને નૈગમાદિક સાતનયોથી અતિરિક્ત જ્ઞાન નય, અર્થ નય અને શબ્દ નયના રૂપમાં પણ કરવામાં આવ્યો છે - આમ તો બધાં જ નય સમ્યક્ત્રુતજ્ઞાનના અંશ હોવાથી જ્ઞાનાત્મક જ હોય છે. છતાં પણ અહિંયાવસ્તુવિષયની અપેક્ષાતેના ત્રણભેદકરવામાં આવ્યા છે. ૧. જ્ઞાન નય-જ્ઞાનને જાણવાવાળો નય. ૨. શબ્દ નય-શબ્દોને જાણવાવાળો શબ્દ નય. ૩. અર્થ નય-અર્થને જાણવાવાળો નય. જગતના સંપૂર્ણ પદાર્થોને પણ ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવે છે. (૧) જ્ઞાનાત્મક (૨) અર્થાત્મક (૩) શબ્દાત્મક. જ્ઞાનની જે પર્યાયમાં સત્-અસત્ પદાર્થો ઝળકે છે, તે જ્ઞાનપર્યાય જ્ઞાનાત્મક વસ્તુ છે, જ્ઞાન પર્યાયમાં ઝળકવાવાળા પદાર્થ અર્થાત્મક વસ્તુ છે અને એ પદાર્થોને પ્રતિપાદન કરવાવાળા શબ્દ શબ્દાત્મક વસ્તુ છે. ગાય” નામનો પદાર્થ અર્થાત્મક વસ્તુ છે. એને જાણવાવાળીજ્ઞાન પર્યાય જ્ઞાનાત્મક વસ્તુ છે અને ગાય” નામનો શબ્દ શબ્દાત્મક વસ્તુ છે. આ પ્રકારે “ગાય” નામક શબ્દના ત્રણ અર્થ થઈ ગયા. ૧. ગાયને જાણવાવાળું જ્ઞાન. ૨. ગાયનામનો પશુ. ૩. ગાય નામનો શબ્દ. આનો તાત્પર્ય એ થયો કે ગાય નામના પશુને તો ગાય કહે છે. ગાયને જાણવાવાળા જ્ઞાનને પણ ગાય કહે છે તથા ગાય શબ્દની પણ ગાય સંજ્ઞા છે. નિષ્કર્ષરૂપમાં કહી શકાય, જ્ઞાનમાં પ્રતિબિસ્મિત ગાયજ્ઞાનાત્મક ગાય છે, ઉચ્ચરિત મા લખેલ ગાય’ શબ્દ શબ્દાત્મક ગાય છે અને દૂધ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ દેવાવાળી અસલી ગાય અર્થાત્મક ગાય છે. આ રીતે જ્ઞાનમાં પ્રતિબિસ્મિત વસ્તુ જ્ઞાનાત્મક વસ્તુ છે, વસ્તુ સ્વરૂપને પ્રતિપાદન કરવાવાળો શબ્દ “શબ્દાત્મક વસ્તુ છે અને દ્રવ્યગુણ-પર્યાયમય પદાર્થ અર્થાત્મક વસ્તુ છે. આ આધારપરકહી શકાય કે જ્ઞાનાત્મક વસ્તુને વિષયબનાવવાવાળો નય જ્ઞાન નય છે, અર્થાત્મક વસ્તુને વિષય બનાવવાવાળો નય અર્થ નય છે અને શબ્દાત્મક વસ્તુને વિષય બનાવવાવાળોનય શબ્દનય છે. શબ્દનયથી અર્થ નયનો વિષય અધિક છે અને અર્થ નય થી-જ્ઞાન નયનો. જ્ઞાન નયની વિષયવસ્તુ અસીમ છે, કારણકેસતુપદાર્થો સબંધી જ્ઞાનને તો પોતાનો વિષય બનાવે છે, વધારામાં અસત્કલ્પનાઓ પણ જ્ઞાનનયનો વિષય બને છે. લોમાં જેટલી વસ્તુઓ છે તેને તો જ્ઞાન જાણે જ છે, કિન્તુ જેની લોકમાં સત્તા પણ નથી એવી વસ્તુઓ પણ જ્ઞાનનો ય બને છે. અસીમ કલ્પના લોકમાં વિચરણ કરવાવાળા જ્ઞાનને રોકવામાં કોણ સમર્થ છે? જો કે લોકનો વિસ્તાર અનંત છે પણ કલ્પના લોકનો વિસ્તાર તો એનાથી પણ અનંત ગણો છે. માની લો કે હું એક એવા માણસની કલ્પના કરું છું, જેના હજાર મુખ હોય અને બે હજાર હાથ. શું કોઈ મન:પર્યય જ્ઞાનધારી મારા મનની આ વાત નહિ જાણી શકે? આ એકદમ કાલ્પનિક પણ નથી, કારણકે દશમુખવાળા રાવણનીતો અગણિત લોકોએ કલ્પના કરી જ રાખી છે. જો દશમુખવાળા રાવણની સત્તા લોકમાં સંભવનથી તથા મેં અને તમે દશમુખવાળા રાવણના પૂતળાનેતો જયો જ છે. તો શું આ બધું અસત્ય છે? શું એની સત્તાનો સર્વથા અભાવ છે? આ તો નિશ્ચિત છે કે જમીન પર આવ્યા પહેલા આ વાત કોઈના જ્ઞાનમાં આવી હશે. દશમુખવાળો માણસ ભલે અસંભવ હોય, તો પણ તેનું પૂતળુ અસંભવ નથી તો પછી શિંગડાવાળો ગધેડો ભલે હોય કે ન હોય તો પણ તેનો પૂતળો અને ચિત્ર તો બની શકે છે ને લોકમાં બનવા પહેલા જ્ઞાનમાં બનશે. વાસ્તવિક લોક જેટલું સુંદર છે, વિચિત્ર છે, જ્ઞાનનો લોક એનાથી પણ સુંદર અને વિચિત્ર બની શકે છે. આજ્ઞાનનોલોક, કલ્પનાજગત, વિકલ્પજાળ અથવા સંકલ્પિતજ્ઞાન નગમ નય રૂ૫ જ્ઞાનનો વિષય છે.સત્ અને અસત્ સંપૂર્ણ કલ્પનાઓ, વિકલ્પો અને સંકલ્પોનો આ જગત નૈગમ નયનો વિષય છે, જ્ઞાન નયન . . For Personal & Private Use Only I : WWW.jainelibrary.org Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ વિષય છે; આ જ કારણ થીગમ નયને જ્ઞાન નય પણ કહેવામાં આવે છે અને અર્થ નય તો એ છે જ. દર્પણમાં પ્રતિબિમ્બિતમોર, મોરતો છે જનહિ, મોરનું પરિણમન પણ નથી; દર્પણની સ્વચ્છ અવસ્થા છે, દર્પણનું જ પરિણમન છે અને જાણવાવાળા જ્ઞાનનો ય પણદર્પણ છે, દર્પણની નિર્મળ અવસ્થા છે, મોર નથી. આવી જ રીતે જ્ઞાનમાં પ્રતિબિબૂિત થવાવાળું સત્-અસત્ પદાર્થ તત્સંબંધી વિકલ્પ-સંકલ્પ-કલ્પનાઓ જ્ઞાન જ છે, જ્ઞાનનું પરિણમન છે. જ્ઞાન સિવાય બીજું કાંઈ નથી. એને જાણવાવાળો જ્ઞાનનો શેય, જ્ઞાન જ છે. જ્ઞાનની પર્યાય છે, એ જોયરૂપ જ્ઞાનમાં ઝળકાવાળો કોઈપણ અન્ય પદાર્થ નથી. આવી સ્થિતિ હોવાથી જેવી રીતે મોર પર ખુશ થયેલા લોકો, દર્પણમાં પ્રતિબિસ્મિત મોરને જોઈને તેને દર્પણ કહેવાને બદલે મોર કહી દે છે, એવી રીતે જ્ઞાન પર્યાયમાં પ્રતિબિમ્બિત સત્ અસત્યોને જોઈને એ જ્ઞાન પર્યાય ને એમાં પ્રતિબિમ્બિત છૂયોરૂપ કહી દે છે. જોકે દર્પણ માં મોરની સત્તા નથી, એટલે એ અસત્ જ છે. છતાં પણ એનું પ્રતિબિસ્મિતો છે ને-આ અપેક્ષાથી એને કથંચિત સત્ પણ કહી શકાય, એટલે એ કથંચિત સત્ પણ છે અને કથંચિત અસત્ પણ છે. આ રીતે સત્ અને અસત્ સંકલ્પિત જોયોને જાણવાવાળી જ્ઞાન પર્યાયને જાણવી જ્ઞાન નયનું કાર્ય છે. બેગમનયા હવે ગમનયનું સ્વરૂપ જાણીએ. અનિષ્પન્ન અર્થમાં સંકલ્પ માત્રને ગ્રહણ કરવાવાળા નયને નૈગમ નય કહે છે. જેનય અતીત અને વર્તમાનને વિકલ્પરૂપથી સાધે છે તેને ગમનય છે. એ પરિભાષામાં આધાર પરમૈગમ નયના ત્રણ પ્રકાર છે. ૧. ભૂતનગમ નય ૨. ભાવી નૈગમ નય ૩.વર્તમાનનગમ નય આનય સંકલ્પને ગ્રહણ કરવાવાળોનય છે. જગતમાં કંઈ બની રહ્યું છે કે નહિ-એનાથી એને કોઈ પ્રયોજન નથી. સંકલ્પના આધાર પર અનિષ્પન્ન કાર્યમાં પ્રયોજનવશ નિષ્પન્ન કાર્યની જેમ વ્યવહાર કરવાવાળો આ નય સત્ અને અસત્ બધાને પોતાનો વિષય બનાવે છે. આ પરિવર્તનશીલ જગતના પ્રત્યેક પ્રાણી પોતાના વિચારાત્મક જગતમાં અનેક પ્રકારની કલ્પનાઓતો ક્યારે છે, પણ સાથે સાથે પોતાનો સંભવ-અસંભવવિકલ્પોને સાકાર કરવાને માટે અનેક પ્રકારના સંકલ્પપણ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ કરે છે–છતાં પણ આ આવશ્યક નથી કે જે યોજનાઓ તેણે પોતાના વિચારોમાં બનાવી છે - તે બધી સાકાર થશે જ . કદાચ તે સાકાર થાય કે ન થાય- પણ અત્યારે એ બધી વિકલ્પોમાં તો છે જ. આ સંકલ્પ - વિકલ્પોને વિષય બનાવવાના કારણે આ નૈગમ નય ને જ્ઞાન નય કહેવામાં આવે છે કારણ કે સંકલ્પ વિકલ્પ જ્ઞાનાત્મક વસ્તુ છે. અસત્ અર્થાત્ જ્ઞાનાત્મક જગતને વિષય બનાવવાવાળો આનૈગમ નય ( જ્ઞાન નય) લોકવ્યવહારમાં સર્વાધિક પ્રચલિત અને ઉપયોગી નય છે. પંચકલ્યાણક પ્રતિષ્ઠામહોત્સવમાં-પ્રતિષ્ઠાચાર્યેદ્વારા આપવામાં આવેલી આ સુચના, ‘આજે નીલાંજનાનો મૃત્યુ થશે અને રાજા ઋષભદેવ દિક્ષા ગ્રહણ કરો' ને આપણે અસત્ય માનીશું? કદાપી નહિ તો શું સાચે જ આજે નીલાંજનાનૃત્યકરો અને રાજા દિક્ષાગ્રહણકરો? ના, આપણ સત્ય નથી–કારણકે રાજા ઋષભદેવે તો ક્રોડા ક્રોડી સાગર પહેલાં દીક્ષા લઈ લીધી છે – આજે તો તે સિદ્ધ દશામાં બિરાજમાન છે. સંપૂર્ણ સ્થિતિને ભલીભાંતિ સમજવા વાળા શ્રોતાઓને આમાં કોઈ પરેશાની થતી નથી. તેઓ સારી રીતે જાણે છે આ ભૂતકાલીન ઘટનાઓનો વર્તમાનવત્વ્યવહારકરવામાં આવે છે. આ જ્ઞાન જગતનું અદ્ભુત ઉત્પાદન છે, જેને નૈગમ નય પોતાનો વિષય બનાવે છે. ભેદ-પ્રભેદ : આનૈગમનયાદિ સપ્તનય આમ તો દ્રવ્યાર્થિક- પર્યાયાર્થિક નયના ભેદ જ છે. દ્રવ્યાર્થિકના ત્રણ પ્રકાર છે : નૈગમ, સંગ્રહ, અને વ્યવહાર પર્યાયાર્થિકના ચાર પ્રકાર : - ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂદ્ધ, એવંભૂત. નૈગમનયની ચર્ચા આપણે વિસ્તારથી કરી. એના ભેદ પ્રભેદ આપ્રમાણેકરી ૧૫૭ શકાય. જ્ઞાન નયની અપેક્ષાથી : ૧. ભૂતનેેગમ નય ૨. વર્તમાનનૈગમ નય ૩. ભાવિ નૈગમ નય અર્થ નયની અપેક્ષાથી : ૧. દ્રવ્યનેગમ * દ્રવ્યમૈગમ ⭑ ૨. પર્યાયનેગમ ૩. દ્રવ્યપર્યાય નૈગમ. શુદ્ધ દ્રષ્ય નૈગમ, અશુદ્ધ દ્રષ્યનેગમ પર્યાય નૈગમ : અર્થપર્યાય, વ્યંજન પર્યાય, અર્થ-વ્યંજન પર્યાય દ્રવ્યપર્યાય નૈગમ : શુદ્ધ દ્રષ્ય અર્થ, અશુદ્વ દ્રવ્ય અર્થ, શુદ્રવ્ય વ્યંજન, અશુદ્વ દ્રવ્ય વ્યંજન પર્યાય For Personal & Private Use Only : Page #167 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહ નચ સંગ્રહ નયનો વિષય માત્ર સત્ પદાર્થ જ છે. સત્ નો અર્થ છે સત્તા-અસ્તિત્વ. સત્તા એ પ્રકારની છે. ૧. મહાસત્તા ૨. અવાંતર સત્તા મહાસત્તાને વિષય બનાવવાવાળો સંગ્રહનય શુદ્ધ સંગ્રહનય કહેવાય છે. અવાંતરને વિષય બનાવવાવાળો સંગ્રહનય અશુદ્ધ સંગ્રહનય કહેવાય છે. વ્યવહાર નય સંગ્રહ નય દ્વારા સંગ્રહીત પદાર્થોમાં વિધિપૂર્વક ભેદ કરવો વ્યવહાર નય છે. આ પણ શુદ્ધ અને અશુદ્ધ બે પ્રકારના છે. જે નય સંગ્રહ નય દ્વારા અભેદરૂપથી ગ્રહીત વસ્તુઓનો પરમાણુ સુધી ભેદ કરે છે તે વ્યવહાર નય કહેવાય છે – એમ સ્વામી કાર્તિકેય કહે છે. ૧૫૮ જો વ્યવહાર નય સંગ્રહ નય દ્વારા સંગ્રહીત પદાર્થોના અંતિમ બિંદુ સુધી વિભાજનકરે છે તો સંગ્રહ નય વ્યવહાર નય દ્વારા વિભાજીત પદાર્થોનો એ અંતિમ બિંદુ સુધી સંગ્રહીત કરે છે કે જેમાં સંપૂર્ણ જગત સમાહિત થઈ જાય છે. આ રીતે સંગ્રહ અને વ્યવહાર નય એકબીજાના વિરુદ્ધ કાર્ય કરવાવાળા હોવા છતાં પણ એકબીજાના પૂરક નય છે. જો સંગ્રહ નય સંધિ છે, સમાસ છે તો વ્યવહાર નય વિચ્છેદ છે, વિગ્રહ છે. જો સંગ્રહ નય ભેઠમાં અભેદ સ્થાપીત કરવાવાળો અભેદ નય છે તો વ્યવહાર નય અભેદમાં ભેઠ કરવાવાળો ભેદ નય છે. આ બંન્ને નયોની ક્રિશા એકદમ એકબીજાથી વિપરીત જ છે. ‘આ જીવે ઉગ્ર પુરુષાર્થદ્વારાશીઘ્રમુક્તિ પ્રાપ્તકરી' આઅકાલનયનું થન છે પરંતુ એની અંદર સ્વકાળમાં પુરુષાર્થ પણ છે જ. પર્યાયાર્થિક નયના ચાર ભેદ : ઋજુ સૂત્ર નય - શબ્દ નય - ભૂત-ભવિષ્યકાળ સંબંધી પર્યાયની અપેક્ષા નહિ કરતાં વર્તમાન કાળ સંબંધી પર્યાયને જે વિષય કરે છે તેને ઋજુસૂત્ર નય કહે છે. જે નય લિંગ, વચન, કારકઆદિના વ્યભિચારને દુર કરે તેને રાખ્તનયકહે છે. જેમકે દાર (પુરુષ) ભાર્યા (સ્ત્રી), કલત્ર (નપુંસક) એ ત્રણે શબ્દો ભિન્નલિંગના હોવા છતાં તેઓ એક જ ‘સ્ત્રી’ પઢાર્થનાવાચક છે, પણઆનયસ્ત્રી પદાર્થને લીંગના ભેદથી ત્રણ ભેઠરૂપ માને છે. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ • સમભિરૂઢ નય:- જે નય જુદા જુદા અર્થોને ઉલ્લંઘી એક અર્થને રૂઢિથી ગ્રહણ કરે તેને સમભિરૂઢ નય કહે છે. જેમ કે “ગો’ શબ્દના અનેક અર્થ (વાણી, પૃથ્વી, ગમન આદિ) થાય છે. પણ પ્રચલિત રૂઢિથી તેનો અર્થ ગાય થાય છે. વળી આ નય પર્યાયના ભેદથી અર્થને ભેદરૂ૫ ગ્રહણ કરે છે. જેમકે ઈન્દ્ર, શહ, પુરંદર, એ ત્રણે શબ્દો એક જ લિંગના પર્યાયાવાયી શબ્દના જ વાચક છે; પણ આ નય એ ત્રણેના ભિન્ન ભિન્ન અર્થ કરે છે. • એવભૂતનચઃ- જે શબ્દોનો જે ક્રિયારૂપ અર્થ છે તે ક્રિયારૂપ પરિણમતા પદાર્થને જે નયગ્રહણ કરે તેને એવભૂતનય કહે છે. જેમ કે પૂજારીને પૂજા કરતી વખતે પૂજારી કહેવાયો. જે સમયે જે આત્મા જે પદાર્થને જાણી રહ્યો છે, તે સમયે તે આત્મા તે જ છે અર્થાત્ તેને તે સમયે તે નામથી જ પુકારવો જોઈએ. અગ્નિ ને જાણવામાં સંલગ્ન આત્મા અગ્નિ જ છે – આ અભિપ્રાય એવંભૂત નયનો છે. •°• ૪૭ નય : નિશ્ચય-વ્યવહાર, દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક અને નૈગમાદિ સાતનયોની ચર્ચા કરવા ઉપરાંત આચાર્યકુન્દકુન્દની પ્રસિદ્ધ પરમાગમપ્રવચનસારની આચાર્ય અમૃતચંદ્રકૃત તત્ત્વપ્રદીપિકા નામની ટીકાના પરિશિષ્ટમાં સમાગત ૪૭ નયોની ચર્ચા કરી લેવી આવશ્યક છે. કારણકે આ પ્રકરણ પણ અનેકાન્તમયી આત્મ વસ્તુને સમજવાને માટે અત્યંત ઉપયોગી છે. યુક્ત ૪૭ નય પણ એક પ્રકારથી આધ્યાત્મિકનય જ છે. કારણકે આચાર્યઅમૃતચંદ્રને એમને આત્મા પર જ ઘટીતર્યા છે. “આ આત્મા કોણ છે અને કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવે?' જો આવો પ્રશ્ન કરવામાં આવેતો આ નો જવાબ આ પ્રમાણે છે. પ્રથમ તો આત્મા વાસ્તવમાં ચૈતન્ય સામાન્યથી વ્યાપ્ત અનંત ધર્મોનો અધિષ્ઠાતા એક દ્રવ્ય છે, કારણ કે એ અનંત ધર્મોમાં વ્યાપ્ત હોવાવાળાં જે અનંતનય છે, એમાં વ્યાપ્ત થવાવાળો જ એક શ્રુતજ્ઞાન સ્વરૂપ પ્રમાણ છે, એ પ્રમાણપૂર્વક સ્વાનુભવથી પ્રમેય થાય છે. જે ૪૭ નયો થી અહીં આત્માનું વર્ણન કરવામાં આવ્યું છે એ ૪૭ નય આ પ્રમાણે છે. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૨૩. અશુન્ય નય ૨૫. જ્ઞાનજ્ઞેય-દ્વૈત નય ૨૭. અનિયતિનય ૨૯. અસ્વભાવ નય ૩૧. અકાલ નય ૩૩. ધ્રુવ નય ૩૫. અનીશ્વર નય ૧. દ્રવ્યનય ૨. ૩. અસ્તિત્ત્વ નય ૪. ૫. અસ્તિત્ત્વ-નાસ્તિત્ત્વ નય ૬. ૭. અસ્તિત્ત્વ-અવ્યકત્તવ્ય નય ૮. અસ્તિત્ત્વ-નાસ્તિત્ત્વ ૯. અવિકલ્પ નય ૧૧. ૧૩. સ્થાપના નય ૧૫. ભાવ નય ૧૭. વિશેષ નય ૧૯. અનિત્ય નય ૨૧. અસર્વગત નય ૩૭. અગુણી નય ૩૯. અકર્તૃ નય ૪૧. અભોકતૢ નય ૪૩. જ્ઞાન નય ૪૫. નિશ્ચય નય ૪૭. શુદ્ધ નય ૧૬૦ પર્યાયનય નાસ્તિત્ત્વ નય અવ્યકતવ્ય નય નાસ્તિત્ત્વ-અવ્યકત્તવ્ય નય ૧૦. વિકલ્પનય – અવ્યકત્તવ્ય નય ૧૨. નામ નય ૧૪. દ્રવ્ય નય ૧૬. સામાન્ય નય ૧૮. નિત્ય નય ૨૦. સર્વગત નય ૨૨. શુન્ય નય ૨૪. જ્ઞાનજ્ઞેય-અદ્વૈતનય ૨૬. નિયતિ નય ૨૮. સ્વભાવ નય ૩૦. કાલ નય ૩૨. પુરુષકાર નય ૩૪. ઈશ્વર નય ૩૬. ગુણી નય ૩૮. કર્તૃ નય ૪૦. ૪૨. ભોકતૢ નય ક્રિયા નય ૪૪. વ્યવહાર નય ૪૬. અશુદ્ધ નય નિજ ભગવાન આત્માનો ઊંડાણથી પરિચય પ્રાપ્ત કરવાને માટે સભ્યશ્રુતજ્ઞાનના અંશરૂપ ૪૭ નયો દ્વારા અહીં ભગવાન આત્માના ૪૭ ધર્મોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, કારણકે ન તો ભગવાન આત્માના અનંત ધર્મોનું પ્રતિપાદન સંભવ છે અને ન તેને જાણવાવાળા અનંત નયોને વાણી દ્વારા વ્યકત કરી શકાય. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ સપ્તભંગી સપ્તભંગી બે પ્રકારની હોય છે. ૧. પ્રમાણ સપ્તભંગી, ૨. નય સપ્તભંગી. નય સપ્તભંગી ના નિરૂપણ વગર નયોની ચર્ચા અધુરી જ રહેશે. કોઈપણ વસ્તુને પ્રતિપાદનના સંદર્ભમાં સર્વ પ્રથમ એક વાત સામે આવે છે કે આનું પ્રતિપાદન સંભવ પણછે કે નહિ ? જો વાણીદ્વારાકોઈ પણ વસ્તુનું પ્રતિપાદન સંભવ જ ન હોય તો પછી વ્યર્થ બૌધિક વ્યાયામથી શું લાભ છે? આપ્રશ્નઉત્પન્નથવો અસ્વાભાવિક પણનથી; કારણકે જિનવાણીમાં મૂળ પ્રતિપાધ્ય ભગવાન આત્માને સ્થળે સ્થળે વચન અગોચર, વચનાતીત, વિકલ્પાતીત કહેવામાં આવ્યો છે. એટલે વસ્તુના પ્રતિપાદનમાં મૂળ પ્રશ્ન એ છે કે આ વ્યક્તવ્ય છે કે અવ્યકત્તવ્ય? સ્યાદ્વાદી જિનાગમ એનો એ જવાબ આપે છે કે વસ્તુ થંચિત વ્યક્તવ્ય છે અને કથંચિત અવ્યકત્તવ્ય પણ છે. હવે જો આપણે વસ્તુના અસ્તિત્ત્વના સંદર્ભમાં વિચાર કરીએ તો સર્વ પ્રથમ તો એ પ્રશ્ન ઉપસ્થિત થશે કે વસ્તુના અસ્તિત્ત્વના સંબંધમાં કાંઈ કહી શકાય છે કે નહિ ? અગર કહી શકાય છે તો શું કહી શકાય છે? અને જો નથી કહી શકાતું તો શું નથી કહી શકાતું ? આ હવે બધું સ્પષ્ટ કરવું અત્યંત આવશ્યક છે. કહી શકાય એ સંદર્ભમાં ત્રણ સ્થિતિઓ બને છે. ૧) અસ્તિત્ત્વ કહી શકાય છે ૨) નાસ્તિત્ત્વ કહી શકાય છે ૩)ક્રમથી અસ્તિત્ત્વનાસ્તિત્ત્વ બંન્ને કહી શકાય છે. નહિ કહીશકાય એ સંદર્ભમાં ચાર સ્થિતિઓ બને છે. ૧) કંઈ પણ કહી શકાય એમ નથી ૨) અસ્તિત્ત્વ કહી શકાય એમ નથી ૩) નાસ્તિત્ત્વ કહી શકાય એમ નથી ૪) અસ્તિત્ત્વ-નાસ્તિત્ત્વ બંન્ને એક સાથે કહી શકાય એમ નથી. આપ્રમાણેત્રણભંગ વ્યકત્તવ્યસબંધી અને ચાર ભંગ અવ્યકત્તવ્ય સબંધી એમ સાત ભંગ થયા જેને આપણે કથંચિત શબ્દ લગાવી એમ કહીએ: ૧. સ્થંચિત્ ઘટ છે. ૨. યંચિત્ ઘટ નથી. ૩. કથંચિત્ ઘટ છે અને કથંચિત્ ઘટ નથી પણ. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬ ૨ ૪. કથંચિત્ ઘટ અવ્યકત્તવ્ય છે. ૫. કથંચિત્ ઘટ છે પણ અવ્યકત્તવ્ય છે. ૬. કથંચિત્ ઘટ નથી અને અવ્યકત્તવ્ય છે. ૭. થંચિત્ ઘટ છે, થંચિત નથી અને થંચિત્ અવ્યક્તવ્ય છે. આ પ્રકારે એક-અનેક, નિત્ય-અનિત્ય, ભિન્ન-અભિન્ન, દ્રતઅદ્વૈત આદિના સંદર્ભમાં પણ સાત સાત ભંગ બને છે. આ સાત ભંગોના સમાહારને જ સપ્તભંગી કહે છે. આચાર્ય અમૃતચંદ્રની યુક્ત સાત ભંગોની અપેક્ષા આ રીતે સ્પષ્ટ કરે છે. ૧. દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી થન કરવાથી અસ્તિ” છે. ૨. દ્રવ્ય પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી કથન કરવાથી “નાસ્તિ” છે. ૩. દ્રવ્યસ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અને પારદ્રવ્ય-ક્ષેત્ર-કાળ- ભાવથી ક્રમશ: ક્વન કરવાથી “અસ્તિ અને નાસ્તિ છે. ૪. દ્રવ્યસ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અને પારદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી યુગપત્થ ન કરવાથી અવ્યકતવ્ય છે. ૫. દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અને યુગપસ્વપર-દ્રવ્ય-ક્ષેત્ર કાળ-ભાવથી કથન કરવાથી ‘અસ્તિ અને અવ્યકત્તવ્ય છે. ૬. દ્રવ્ય પરદ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવથી થન કરવાથી “નાસ્તિ અને અવ્યકત્તવ્ય છે. ૭. દ્રવ્યસ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી, પરદ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવથી અને યુગપદ્ સ્વપર-દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવથી કથન કરવાથી “આસ્તિ નાસ્તિ અને અવ્યકત્તવ્ય છે. સર્વે વસ્તુ ૧. સ્વરૂપાદિથી “અશૂન્ય” છે. ૨. પરરૂપાદિથી શૂન્ય’ છે. ૩. સ્વરૂપાદિથી અને પરરપાદિથી અશૂન્ય અને શૂન્ય’ છે. ૪. સ્વરૂપાદિથી અને પરરૂપાદિથી એક સાથે અવાચ્ય” છે. ભંગોના સંયોગથી ક્યન કરવાથી. ૫. “અશૂન્ય અને અવાચ્ય છે. ૬. “શૂન્ય અને અવાચ્ય’ છે. ૭. ‘અશૂન્ય, શૂન્ય અને અવાચ્ય’ છે. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ - ૧૬ ૩ - ઉદાહરણથી સમજણ દેવદત્ત નામના પુરુષના દ્રષ્ટાંતથી આ સમજી શકાય. ‘એ દેવદત્ત સ્યાદપુત્ર, સ્વાદ અપુત્ર, સ્વાદ પુત્રાપુત્ર, ઈત્યાદિ રૂપ છે.” તાત્પર્ય એ છે કે વિભિન્ન અપેક્ષાઓ થી દેવદત્ત પુત્ર પણ છે, પિતા પણ છે, મામા પણ છે, ભાણેજ પણ છે, ભાઈ પણ છે, પતિ પણ છે, શત્રુ પણ છે, મિત્ર પણ છે. એ તો ઠીક પણ એ દેવદત્તને આ વિભિન્ન રૂપોમાંથી પ્રત્યેક રૂપમાં સાત-સાત ભંગ ઘટીત થઈ શકે છે. જેવી રીતે, એ પુત્ર પણ છે, અપુત્ર પણ છે, પુત્રાપુત્ર પણ છે ઈત્યાદિ, પિતા છે, અપિતા છે, પિતાઅપિતા પણ છે ઈત્યાદિ, મામા પણ છે, અમામા પણ છે, મામા-અમામા પણ છે ઈત્યાદિ. પ્રત્યેક દ્રવ્યમાં પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવાવાળા નિત્ય-અનિત્ય, એક- અનેક, ભાવ-અભાવ આદિ જેટલા પણ ધર્મ-યુગલ છે એ બધામાં આ સાત ભંગ અવતરિત થાય છે. વસ્તુના પ્રત્યેક ધર્મમાં સપ્તભંગીની યોજના કરી શકાય છે અને વસ્તુના સ્વરૂપને સમજવા માટે કરવી પણ જોઈએ . અનેકાન્ત અને સ્યાદ્વાદ (સ્યાદ્વાદ): વસ્તુનું સ્વરૂપ અનેકાન્તાત્મક છે. પ્રત્યેક વસ્તુ અનેક ગુણધર્મો થી યુકત છે. અનંતધર્માત્મક વસ્તુજ અનેકાન્ત છે અને વસ્તુના અનેકાન્ત સ્વરૂપને સમજાવવાવાળી સાપેક્ષ કથન પદ્ધતિને સ્યાદ્વાડ કહે છે. અનેકાન્ત અને સ્યાદ્વાદમાં ઘોત્ય-ધોતકનો સંબંધ છે. સ્યાદ્વાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સિદ્ધ કરવાવાળો અહંત સર્વશનોઅસ્મલિત (નિબંધ) શાસન છે. એ કહે છે અનેકાન્ત સ્વભાવવાળી હોવાથી બધી વસ્તુઓ અનેકાનાત્મક છે. જે વસ્તુત છે તે જ અત છે, જે એક છે, તે અનેક છે, જે સત્ છે તે જ અસત્ છે, જે નિત્ય છે તે જ અનિત્ય છે- એ પ્રમાણે એક વસ્તુમાંવસ્તુત્ત્વની ઉત્પાદકપરસ્પર વિરુદ્ધબેશક્તિઓનું પ્રકાશિત થવું અનેકાન્ત છે. અનેકાન્ત શબ્દ “અનેક’ અને ‘અંત’ બે શબ્દો મળીને થયો છે. અનેકનો અર્થ થાય છે એથી અધિક. એથી અધિક બે પણ થઈ શકે છે અને અનંત પણ. બે અને અનંત વચ્ચે અનેક અર્થ સંભવ છે તથા અંતનો અર્થ છે ધર્મ અથવા ગુણ. પ્રત્યેક વસ્તુમાં અનેક ગુણ વિદ્યમાન છે, એટલે જ્યાં For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬ ૪ અનેકનો અર્થ અનંત થાય ત્યાં અંતનો અર્થ ગુણ લેવો જોઈએ. આ વ્યાખ્યા પ્રમાણે અર્થ થાય- અનંત ગુણાત્મક વસ્તુ જ અનેકાન્ત છે. પરંતુ જ્યાં અનેકનો અર્થ બે લેવામાં આવે ત્યાં અંતનો અર્થ ધર્મ થાય. ત્યારે એ અર્થ થાય-પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવાવાળા બે ધર્મનો એક જ વસ્તુમાં હોવું અનેકાન છે. ગુણ અને ધર્મમાં કાંઈક અંતર છે. પ્રત્યેક વસ્તુમાં અનેક શક્તિઓ છે, જેને ગુણ અથવા ધર્મ કહેવાય છે. એમાંથી જે શક્તિઓ પરસ્પર વિરુદ્ધ પ્રતીત થાય છે અથવા સાક્ષેપ થાય છે તેને ધર્મ કહે છે. જેવી રીતે નિત્યતાઅનિત્યતા, એકતા-અનેતા, સત્-અસતુ, મિત્રતા- અમિત્રતા આદિ. જે શક્તિઓ વિરોધાભાસથી રહીત છે, નિરપેક્ષ છે તેમને ગુણ કહે છે. જેવી રીતે આત્માનું જ્ઞાન, દર્શન, સુખ આદિ પુગલના રૂપ, રસ, ગંધ-આદિ. - જે ગુણોમાં પરસ્પર કોઈ વિરોધ નથી, એક વસ્તુમાં એમની એકી સાથે બધા જ વાદી પ્રતિવાદી સહજ સ્વીકાર કરી લે છે, પરંતુ જેમાં વિરોધ જેવું પ્રતિભાસિત થાય છે તેમને સ્યાદ્વાદી જ સ્વીકાર કરે છે અને બાકીના માણસો એમાંથી કોઈ એક પક્ષને ગ્રહણ કરી પક્ષપાતી બની જાય છે. એટલે અનેકાન્તની પરિભાષામાં પરસ્પર વિરુદ્ધ શક્તિઓના પ્રકાશન પર વિશેષ જોર આપવામાં આવ્યું છે. પ્રત્યેક વસ્તુમાં પરસ્પર વિરોધ પ્રતીત થવાવાળા અને યુગલ જોવા મળે છે. એટલે વસ્તુ કેવળ અનેક ધર્મો (ગુણો) નોપિંડ નથી, પરંતુ પરસ્પર વિરોધી જોવામાં આવે એવા અનેક ધર્મ-યુગલોનું પિંડ છે. એ પરસ્પર વિરુદ્ધ પ્રતીત થવાવાળા ધર્મોનો સ્યાદ્વાદ પોતાની સાપેક્ષ શૈલીથી પ્રતિપાદન કરે છે. પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ છે. એ બધાનું ક્યન એકી સાથે તો સંભવ નથી, કારણકે શબ્દોની શક્તિ સીમિત છે, એ એક સમયમાં એક જ ધર્મને કહી શકે છે. એટલે અનંત ધર્મોમાં એક વિવક્ષિત ધર્મ મુખ્ય હોય છે, જેનું પ્રતિપાદન કરવામાં આવે છે. બાકી બધા અન્ય ધર્મ ગીણ હોય છે, કારણકે એના સંબંધમાં અત્યારે (હમણાં)કંઈ પણ કહેવામાં આવતું નથી. એ મુખ્યતા અને ગૌણતા વસ્તુમાં વિદ્યમાન ધર્મોની અપેક્ષાથી નથી. પરંતુ વ્યક્તાની ઈચ્છાનુસાર હોય છે. વિવક્ષા-અવિવક્ષા વાણીના ભેદ છે, વસ્તુના નહિ. વસ્તુમાં તો બધાં જ ધર્મો પ્રતિ સમય પોતાની પૂરી હેસિયતથી વિદ્યમાન રહે છે, એમાં મુખ્ય ગૌણનો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે વસ્તુમાં તો એ પરસ્પર વિરોધી પ્રતીત થવાવાળા ધર્મોને પોતામાં ધારણ કરવાની શક્તિ છે, એ તો એ વસ્તુમાં અનાદિ કાળ થી વિદ્યમાન છે અને For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ અનંત કાળ સુધી રહેશે. એમને એકી સાથે કહેવાનું સામર્થ્ય વાણીમાં ન હોવાથી વાણીમાં મુખ્ય-ગૌણના ભેદ જોવા મળે છે. વસ્તુતો પરથી નિરપેક્ષ જ છે. એને પોતાના ગુણ-ધર્મો ધારણ કરવામાં કોઈ પણ પરની અપેક્ષા રંચમાત્ર પણ નથી. એમાં બધા ધર્મો એકી સાથે વિદ્યમાન રહે છે, દ્રવ્યદ્રષ્ટિથી વસ્તુ જે સમય નિત્ય છે, પર્યાય દૃષ્ટિથી તે જ સમય અનિત્ય પણ છે. વાણીથી જયારે નિત્યતાનું કથન કરવામાં આવે ત્યારે અનિત્યતાનું કથન સંભવ નથી. એટલે વાણીમાં સ્યાત્-પદનો પ્રયોગ આવશ્યક છે, સ્યાત્ પદ્ અવિવક્ષિતધર્મોનેગૌણ કરે છે, પણ અભાવનથી કરતો. એના પ્રયોગ વિના અભાવનો ભ્રમ ઉત્પન્ન થાય છે. અનેકાન્તમયી વસ્તુનો ન કરવાવાળી પદ્ધતિ ચાવાઇ છે.” જૈન દર્શન પ્રમાણે એકાંત પણ બે પ્રકારનું હોય છે અને અનેકાન્તપણ. ૧. યથા સમ્યફ એકાંત. ૨. મિથ્યા એકાંત. એવી જ રીતે ૧. સમ્યક અનેકાન્ત. ૨. મિથ્યા અનેકાંત. નિરપેક્ષનયમિથ્યા એકાંત છે અને સાપેક્ષનયસમ્યક એકાંત છે. તથા સાપેક્ષ નયોનું સમૂહ અર્થાત્ શ્રત પ્રમાણ સમ્યક અનેકાન્ત છે અને નિરપેક્ષનયોનું સમૂહ અથવા પ્રમાણાભાસ મિથ્યા અનેકાન્ત છે. ભિન્નભિન્ન નયો નેસ્યાદ્વાદીરૂપ સૂતરના દોરામાં પરોવવાથી સંપૂર્ણ નય શ્રુત પ્રમાણ કહેવામાં આવે છે. પરમાગમના બીજસ્વરૂપ અનેકાન્તમાં સંપૂર્ણ નયો (સમ્યફ એકાંત) નો વિલાસ છે એમાં એકાંતોનો વિરોધને સમાપ્ત કરવાનું સામર્થ્ય છે કારણ કે વિરોધ વસ્તુમાં નથી, અજ્ઞાનમાં છે. સ્યાત્ પદના પ્રયોગથી એ સ્પષ્ટ થાય છે કે અહીંયા જે થનકરવામાં આવ્યું છે એ અંશના સંબંધમાં છે, પૂર્ણ વસ્તુના સંબંધમાં નથી. સાત આંધળા અને હાથીનો દૃષ્ટાંત પ્રખ્યાત છે. અનેકાન્ત અને સ્યાદ્વાદસિદ્ધાંત એટલુંગૂઢ અને ગંભીર છે કે અને સૂક્ષ્મતાથી અને ઊંડાણ થી સમજ્યા વગર એના તળ સુધી પહોંચવાનું અસંભવ છે કારણકે ઉપર ઉપરથી જોવાથી ખોટું પ્રતીત થશે. શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ - જિનેન્દ્ર શાસનનું સંક્ષેપથી પ્રતિપાદન કરનાર પવિત્ર શાસ્ત્રોનો અભ્યાસ કરી તેના આશયને જીવ બરાબર સમજે તો તે અવશ્ય ચાર ગતિના અનંત દુ:ખોનો નાશ કરીને નિર્વાણને પામે. તેના આશયોને સમ્યફ પ્રકારે સમજવા માટે નીચેની બાબત લક્ષમાં રાખવા જેવી છે : For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શાસ્ત્રમાં કેટલાક કથનો સ્વાશ્રિત નિશ્ચય નયના હોય છે. (જેઓ સ્વનું પરથી પૃથપણે નિરૂપણ કરે છે, અને કેટલાક થનો પરાશ્રિત વ્યવહારનયનાં હોય છે. (જેઓ સ્વનું પર સાથે ભેળસેળપણે નિરૂપણ કરે છે.) ત્યાં નિશ્ચય નય ના કથનોનો તો સીધો જ અર્થ કરવો જોઈએ અને વ્યવહાર નયના કથનોને અભૂતાર્થ સમજી તેમનો સાચો આશય શો છે તે તારવવું જોઈએ. જો આમ કરવામાં ન આવે તો વિપરીત સમજણથવાથી મહા અનર્થ થાયઆસમજવું. “પ્રત્યેકદ્રવ્યસ્વતંત્ર છે, તે પોતાના ગુણ-પર્યાયને અને ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યને કરે છે. પરદ્રવ્યને ગ્રહી- છોડી શકતું નથી. તેમજ પરદ્રવ્યતેને ખરેખર કાંઈ લાભ-નુકશાન કે સહાય કરી શકતું નથી. જીવનો શુદ્ધ પર્યાય સંવર-નિર્જરા-મોક્ષના કારણભૂત છે અને અશુદ્ધ પર્યાય આસવ-બંધના કારણભૂત છે.” આવા મૂળભૂત સિદ્ધાંતને ક્યાંય બાધ ન આવે એવી રીતે હંમેશા શાસ્ત્રના ક્યનોનો અર્થ કરવો જોઈએ. શાસ્ત્રનો બરાબર અભ્યાસ કરી, સર્વદ્રવ્યોની સ્વતંત્રતા સમજી નવ પદાર્થોની યથાર્થ સમજણ કરી, ચેતન્યગુણમય જીવદ્રવ્ય સામાન્યનો આશ્રય કરી, સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન પ્રગટાવી માર્ગને પ્રાપ્ત કરી, ભવભ્રમણનાં દુઃખોના અંતને પામીએ એ જ ભાવના છે, એ જ આશય છે, એ જ પ્રયોજન છે. - વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી, નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. વ્યવહાર નય સ્વદ્રવ્ય-પદ્રવ્ય વા તેમના ભાવોને વા કારણ -કાર્યદિકને કોઈને કોઈમાં મેળવી નિરૂપણ કરે છે, માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે, તેથી તેનો ત્યાગ કરવો. તથા નિશ્ચયનય તેમને જ યથાવત્ નિરૂપણ કરે છે, કોઈને કોઈમાં મેળવતો નથી માટે એવા જ શ્રદ્ધાન થી સમ્યકત્ત્વ થાય છે તેથી તેનું શ્રદ્ધાન કરવું. આ વાત બહુ સરળ-સીધી અને સહજ સમજાય એમ છે. પ્રઃ જો એમ છે, તો જિન માર્ગમાં બંન્ને નયોને ગ્રહણ કરવાનું કહ્યું છે- એ કેવી રીતે? ઉઃ જિનમાર્ગમાં ક્યાંક તો નિશ્ચયનયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને તો ‘સત્યાર્થ આમ જ છે એમ જાણવું ; તથા ક્યાંક વ્યવહાર નયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને “આમ છે નહિ, નિમિત્તાદિન અપેક્ષાએ ઉપચારર્યો છે એમ જાણવું આ પ્રમાણે જાણવાનુનામ જ બંનયોનું ગ્રહણ છે. પરંતુ બંન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ‘આમ પણ છે અને આમ પણ છે. એમભ્રમરૂપ પ્રવર્તવાવડે તો બંનયોનો ગ્રહણ કરવાનું કહ્યું નથી. For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ઉ. પ્ર.: જો વ્યહારનય અસત્યાર્થ છે, તો તેને ઉપદેશ જિનમાર્ગમાં શા માટે આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું. જેમ અનાર્યને-મલેચ્છને મ્લેચ્છભાષાવિના અર્થ ગ્રહણ કરવાનું શક્ય નથી, તેમ વ્યવહાર વિનાપરમાર્થનો ઉપદેશ અશક્ય છે. તેથી વ્યવહારનો ઉપદેશ છે. નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ દેવામાં આવે છે, પરંતુ વ્યહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી. પ્ર.: ૧. વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન થાય-એ કેવી રીતે ? ૨. વ્યવહાર નયને અંગીકાર ન કરવો–એ કેવી રીતે? ઉ.: ૧. નિશ્ચય નયથી તો આત્મા પરદ્રવ્યથી ભિન્ન,સ્વભાવોથી અભિન્ન સ્વયંસિદ્ધ વસ્તુ છે. તેને જેઓન ઓળખે, તેમને એમ જ કહ્યા કરીએ તો તેઓ સમજે નહિ તેથી તેમને સમજાવવા, વ્યવહારનયથી શરીરાદિક પરદ્રવ્યોની સાપેક્ષતા વડે નર-નારક-પૃથ્વીકાયાદિરૂપ જીવના ભેદ કર્યા, ત્યારે મનુષ્યજીવ છે’, ‘નારકી જીવ છે ઈત્યાદિ પ્રકારથી તેમને જીવની ઓળખાણ થઈ; અથવા અભેદ વસ્તુમાં ભેદ ઉપજાવી જ્ઞાનદર્શનાદિ ગુણપર્યાયરૂપ જીવના ભેદ ર્યા, ત્યારે ‘જાણનારો જીવ છે , દેખનારો જીવ છે ઈત્યાદિ પ્રકારથી તેમને જીવની ઓળખાણ થઈ. વળી નિશ્ચયથી તો વીતરાગભાવ મોક્ષમાર્ગ છે; પણ તેને જેઓ ન ઓળખે તેમને એ જ કહ્યા કરીએ તો તેઓ સમજે નહિ; તેથી તેમને સમજાવવા વ્યવહારનયથીતત્ત્વાર્યશ્રદ્ધાન-જ્ઞાનપૂર્વક પારદ્રવ્યનું નિમિત્ત મટાડવાની સાપેક્ષતા વડે વ્રત-શીલ-સંયમાદિરૂપ વીતરાગ ભાવના વિશેષો દર્શાવ્યા ત્યારે તેમને વીતરાગ ભાવની ઓળખાણ થઈ. આ જ પ્રમાણે, અન્યત્ર પણ વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન થવાનું સમજવું. ૨. અહીં વ્યવહારથીનર-નારકાદિપર્યાયને જ જીવ કહ્યો. તેથી કાંઈ તે પર્યાયને જ જીવનમાની લેવો. પર્યાયતોજીવ પુદ્ગલના સંયોગરૂપ છે. ત્યાં નિશ્ચયથીજીવદ્રવ્ય જુદું છે. તેને જ જીવ માનવો. જીવનાસંયોગથી શરીરાદિકને પણ જીવ કહ્યા તે કહેવા માત્ર જ છે. પરમાર્થે શરીરાદિક જીવ થતાં નથી. આવું જ શ્રદ્ધાન કરવું. બીજું, અભેદ આત્મામાં જ્ઞાન દર્શનાદિ ભેદ તેથી કાંઈ તેમને ભેદરૂપ જ ન માની લેવા; ભેદ તો For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સમજવા માટે છે. નિશ્ચયથી આત્મા અભેદ જ છે; તેને જ જીવ વસ્તુ માનવી. સંજ્ઞા- સંખ્યાદિ ભેદ કહ્યા તે કહેવામાત્ર જ છે; પરમાર્થે તેઓ જુદાં જુદાં નથી. આવું શ્રદ્ધાનકરવું. વળી, પરદ્રવ્યનું નિમિત્ત મટાડવાની અપેક્ષાએ વ્રત-શીલ-સંયમાદિને મોક્ષમાર્ગ કહ્યો તેથી કાંઈ તેમને જ મોક્ષમાર્ગ ન માની લેવા; કારણકે પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગ આત્માને હોય તો આત્મા પરદ્રવ્યનો કર્તા-હર્તા થઈ જાય, પણ કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યને આધીન છે નહિ. આત્મા તો પોતાના ભાવ, જે રાગાદિક છે, તેમને છોડી વીતરાગી થાય છે, માટે નિશ્ચય થી વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે. વીતરાગભાવોને અનેવ્રતાદિકને કદાચિત્કાર્યકારણપણું છે. તેથી વ્રતાદિકને મોક્ષમાર્ગ કહ્યા, પણ તે કહેવામાત્ર જ છે. પરમાર્થે બાહકિયા મોક્ષમાર્ગ નથી. આવું જ શ્રદ્ધાન કરવું. આ જ પ્રમાણે અન્યત્ર પણ વ્યવહારનયને અંગીકાર ન કરવાનું સમજી લેવું. વ્યવહાર નય પરને ઉપદેશ કરવામાં જ કાર્યકારી છે કે પોતાનું પણ પ્રયોજન સાધે છે? પોતે પણ જ્યાં સુધી નિશ્ચયનયથી પ્રરૂપિતવસ્તુનેન ઓળખે ત્યાં સુધી વ્યવહારમાર્ગ વડે વસ્તુનો નિશ્ચય કરે. તેથી નિચલી દશામાં પોતાને પણ વ્યવહારનયકાર્યકારી છે. પરંતુ વ્યવહારનયને ઉપચારમાત્રમાની તેના દ્વારા વસ્તુનું શ્રદ્ધાન બરાબર કરવામાં આવે તો તે કાર્યકારી થાય અને જો નિશ્ચયની માફક વ્યવહાર પણ સત્યભૂત માની “વસ્તુ આમ જ છે એવું શ્રદ્ધાન કરવામાં આવે તો તે ઊલટો અકાર્યકારી થઈ જાય. જે કેવળ વ્યવહારને જ સમજે છે, તેને તો ઉપદેશ જ દેવો યોગ્ય નથી. જેવી રીતે જે સાચા સિંહને ન સમજે તેને તો બિલાડું જ સિંહ છે, તેવી જ રીતે નિશ્ચયને ન સમજે તેને તો વ્યવહાર જ નિશ્ચયપણાને પામે છે. -શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક નિશ્ચય- વ્યવહારાભાસ-અવલંબીઓનું નિરૂપણ હવે, નિશ્ચય-વ્યવહાર બંન્ને નયોના આભાસને અવલંબે છે એવા મિથ્યાષ્ટિઓનું નિરૂપણ કરીએ છીએ - કોઈ જીવો એમ માને છે કે જિનમતમાં નિશ્ચય અને વ્યવહાર બેનય કહ્યા છે માટે અમારે તે બંન્નેનો અંગીકાર કરવો. આમ વિચારી, જે પ્રમાણે કેવળ નિશ્ચયભાસના અવલંબીઓનું કથન ક્યું હતું તે પ્રમાણે તો તેઓ For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ નિશ્ચયનો અંગીકારકરે છે અને જે પ્રમાણેકવળવ્યવહારભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તે પ્રમાણે વ્યવહારનો અંગીકાર કરે છે. જો કે એ પ્રમાણે અંગીકાર કરવામાં બંન્ને નયોમાં પરસ્પર વિરોધ છે. તો પણ કરે શું? બંન્ને નયોનું સાચું સ્વરૂપ તો ભાસ્યું નથી અને જિનમતમાં બેનયાહ્યા છે. તેમાંથી કોઈને છોડયો પણ જતો નથી. તેથી ભ્રમપૂર્વક બંનયોનું સાધન સાધે છે. તે જીવો પણ મિથ્યાષ્ટિ જાણવા. હવે તેમની પ્રવૃત્તિઓની વિશેષતા દર્શાવીએ છીએ: " અંતરંગમાં પોતે નિર્ધાર કરી યથાવત્ નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગને ઓળખેલ નથી પરંતુ જિન આજ્ઞા માની નિશ્ચય વ્યવહારરૂપ બે પ્રકારના મોક્ષમાર્ગ માને છે. હવે મોક્ષમાર્ગ તો કાંઈ બે નથી, મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જયાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ ક્યું છે તેનિશ્ચય મોક્ષમાર્ગ છે અને જયાં મોક્ષમાર્ગ તો છે નહિ પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વાસહચારી છે, તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે; કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે.સાચું નિરૂપણ તે નિશ્ચય, ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો. પરંતુ એક નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે. ' વળી તેઓ નિશ્ચય-વ્યવહાર બંન્નેને ઉપાદેય માને છે તે પણ ભ્રમ છે, કારણ કે નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધ સહીત છે. -શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ (સાર) નિશ્ચય એટલે યથાર્થ- વસ્તુ સત્યાર્થપણે જેમ હોય તેમ જ કહેવું. વ્યવહાર એટલે કે, વસ્તુ સત્યાર્થપણે તેમ ન હોય પણ પર વસ્તુ સાથેનો સંબંધ બતાવવા-મેળવીને કે ભેદ કરીને કથન કરવું. વ્યવહાર યથાર્થ અયથાર્થ ૨. સ્વાભાવિક ભાવ નિમિત્તાધીન ભાવ ૩. સત્યાર્થ અસત્યાર્થ ૪. ભૂતાર્થ અભૂતાર્થ ૫. ધ્રુવભાવ ઉત્પન્નધ્વશી ભાવ નિશ્ચય ૧. For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ - ૭. $ 6 ત્રિકાળ ટકે એવો ભાવ ક્ષણ માત્ર ટકે એવો ભાવ સ્વલક્ષી ભાવ પરલક્ષી ભાવ ખરેખરું સ્વરૂપ ક્શન માત્ર સ્વરૂપ સ્વદ્રવ્યાશ્રિત સંયોગશ્રિત પોતાના ભાવને બીજાના ભાવને બીજાનો પોતાનો કહેવો કહેવો ૧૧. નિરાકુળતા આકુળતા ૧૨. આશ્રય કરવા લાયક આશ્રય કરવા લાયક નથી. નિશ્ચય નહિ હોય તો તત્ત્વલોપ થશે (નાશ પામશે). વ્યવહારનહિ હોય તો તીર્થ લોપ થશે. આત્માનું હિત-નિશ્ચય થી જ થાય. આત્માનું હિત-વ્યવહારથી પણ ન થાય તેના વગર પણ ન થાય. જેની જેટલી કિંમત-તેટલી ચુકવવી પડે-વધુ પણ નહિ ઓછી પણ નહિ. જે જે જ્યાં જ્યાં યોગ્ય છે તે સમજવું ત્યાં” વ્યવહાર રત્નત્રયથી-નિશ્ચય રત્નત્રય થતું નથી એ ક્યારેય પણ ભૂલવું નહિ. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચયન થાય. વ્યવહારથી ધર્મકહ્યો છે - નહિ તો બધા સ્વચ્છેદ થઈ જશે. વ્યવહારનય અભૂતાર્યદરિત, શુદ્ધનયભૂતાર્થ છે; ભૂતાઈને આશ્રિત જીવ સુષ્ટિ નિશ્ચય હોય છે.” વ્યવહાર નય અભૂતાર્થ છે અને શુદ્ધનય ભૂતાર્થ છે, એમ કીધરોએ દર્શાવ્યું છે; જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. એને જાણ્યા વિના જયાં સુધી જીવવ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાન શ્રધ્ધાન રૂપ નિશ્ચય સમ્યકત્ત્વ થઈ શકતું નથી એમ આશય જાણવો. 0 0 For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ • ૧૭૧ ૧૦ ॥ સામાન્ય ભૂમિકા • આખું વિશ્વ ત્રણ પદાર્થમાં સમાઈ જાય છે. છ દ્રવ્ય – તેના ગુણો અને તેની પર્યાયો. ગુણોના વિરોષ કાર્યને (પરિણમનને) પર્યાય કહે છે. • છ દ્રવ્યોના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવાથી સ્વ-પરનું ભેદજ્ઞાન અને પરપદાર્થની કર્તૃત્ત્વબુદ્ધિનો અભાવ થાય છે. દ્રવ્ય-ગુણ-પર્યાય જે દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ હાલતોમાં( અવસ્થામાં) રહે તેને ગુણ કહે છે. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. ગુણોના બે પ્રકાર છે. સામાન્ય- વિશેષ. સર્વ દ્રવ્યોમાં હોય તેને સામાન્ય ગુણ કહે છે. જે બધા દ્રવ્યોમાં ન હોય, પણ પોતપોતાના દ્રવ્યમાં(ખાસપણે) હોય તેને વિરોષ ગુણ કહે છે. સામાન્ય ગુણો અનેક છે પણ મુખ્યપણે જાણવા યોગ્ય છ છે. ૧. અસ્તિત્ત્વ ૨. વસ્તુવ દ્રવ્યમાં સામાન્ય ગુણ ન હોય તો દ્રવ્યપણું જ ન રહે. વિરોષ ગુણ ન હોય તો એક દ્રવ્ય બીજા દ્રવ્યથી જુદું ન જણાય, અર્થાત કોઈ દ્રવ્ય પર દ્રવ્યથી જુદું ઓળખી ન શકાય. ૩. દ્રવ્યત્ત્વ ૪. પ્રમેયત્ત્વ પ. અગુરુલઘુત્ત્વ ૬. પ્રદેશત્ત્વ દરેક ગુણ પોતાના સ્વદ્રવ્યના ક્ષેત્રમાં નિરંતર પોતાનું જ કાર્ય કરે છે, કદી પરનું કે બીજા ગુણનું કાર્ય કરે નહિ, એ દરેક ગુણના કાર્ય ક્ષેત્રની મર્યાદા છે. જગતમાં છયેદ્રવ્યોમાંદ્રવ્ય - ગુણ- પર્યાયો ભિન્નભિન્ન અને સ્વતંત્ર છે અને તે બધાથી હું જ્ઞાન સ્વભાવી આત્મા ભિન્ન છું – એ પ્રકાર ભેદ જ્ઞાનરૂપી અપૂર્વ - ધર્મ પ્રગટ થાય. દરેક દ્રવ્ય પોતાના ક્રમબદ્ધ ધારાવાહી પર્યાય વડે પોતાનામાં જ વર્તે છે. એ રીતે દરેક દ્રવ્ય પોતામાં વ્યવસ્થિત નિયત મર્યાદાવાળું હોવાથી કોઈ દ્રવ્યને બીજાની જરૂર પડતી નથી. દ્રવ્ય - ગુણ અને પર્યાય એ ત્રણે સત્ છે. તેમાં સદ્દશ સામાન્ય સત્ દ્રવ્ય તથા ગુણ નિત્ય સત્ છે અને પર્યાય એક સમય પૂરતું અનિત્ય સત્ છે. For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પર્યાય શું છે? ગુણોના પરિણમનને પર્યાય કહે છે. ગુણના વિશેષ કાર્યને(પરિણમનને) પર્યાય કહે છે. જ્યારે ગુણોનો સમૂહ જે દ્રવ્ય છે તે જ્યારે સ્વયં પરિણમન કરે અર્થાત્ પલટાય છે, તોગુણોનો પરિણમન પણ સ્વતઃ થઈ જ જાય છે. એનાથી એ ફલીત થાય છે કે ક્યારે પણ દ્રવ્યનું પરિણમન રોકી શકાતું નથી. એટલે પર્યાય વગર દ્રવ્ય પણ ક્યારે હોઈ શકે જ નહિ, એવું જ વસ્તુનું સ્વરૂપ છે. એ કારણે જ આગમ વચન પણ છે, “ઉત્પાદ વ્યય ધ્રોવ્ય યુક્તમ્ સત્', “સતુદ્રવ્યલક્ષણ”, અર્થાત્ વસ્તુની સત્તા પણ ત્યારે જ સંભવ છે જ્યારે તે અર્થાત્ ગુણોના સમુહરૂપદ્રવ્ય, સ્વયં દ્રવ્યરૂપરહીને ઉત્પાદ-વ્યય કરતું રહે અર્થાત્ પલટાતું રહે, ત્યારે જ તેનું અસ્તિત્વ રહેવું સંભવ છે. પ્રત્યક્ષ અનુભવમાં આવે છે કે બાલ્યાવસ્થા, યુવાઅવસ્થા અને વૃદ્ધાવસ્થા, ત્રણે અવસ્થાઓ પલટાઈને જ થઈ છે પરંતુ જેની આ અવસ્થાઓ થઈ છે એ તો ત્રણે સમયમાં જ ધૃવરૂપ ત્યાંની ત્યાં જ રહ્યો છે. અનંત ગુણોનો ધારક આ આત્મા સ્વયં ધૃવરૂપ કાયમ રહીને પ્રત્યેક સમયે ઉત્પાદ-વ્યયરૂપ પરિણમન કરતો જ રહે છે અને કરતો રહેશે. આવો જ વસ્તુનો સ્વભાવ છે. - જ્યારે કોઈ પણ દ્રવ્ય પરિણમન કરે છે તો પોતાની સીમા, મર્યાદા, પોતાની સ્વયંની પર્યાય સુધી જ સીમીત રહે છે, અન્ય દ્રવ્ય પોતાની પર્યાયરૂપ પોતે પરિણમન કરી રહ્યું છે, એમાં બીજો દ્રવ્ય કેવી રીતે હસ્તક્ષેપ કરી શકે? • જો આસિદ્ધાંતનું જ્ઞાન થઈ જાયતો અનંત આકુળતાનોનાશ થઈશાંતિવર્તવા લાગે છે અને ઉપયોગની બહાર તરફની દોટ નિર્બળ થતી જાય છે. આ એક વસ્તુની સ્વતંત્ર વ્યવસ્થતા છે જે સમજવી જોઈએ. • પર્યાયના બે ભેદ છે. (૧) વ્યંજન પર્યાય (૨) અર્થ પર્યાય. પ્રદેશત્ત્વ ગુણના વિકારને વ્યંજન પર્યાય કહે છે. પ્રદેશત્ત્વગુણના સિવાય અન્ય સમસ્ત ગુણોના વિકારને અર્થ પર્યાય કહે છે. આ બંન્નેના બે બે ભેદ પડે છે. ૧. સ્વભાવ ૨. વિભાવ. દ્રવ્યમાં નવીન પર્યાયની પ્રાપ્તિને ઉત્પાદ કહે છે. દ્રવ્યના પૂર્વ પર્યાયના ત્યાગને વ્યય કહે છે. પ્રત્યભિજ્ઞાનના કારણભૂતદ્રવ્યની કોઈપણ અવસ્થાની નિત્યતાને ધ્રોવ્ય કહે છે. For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧ ૭૩ છ કારક : આત્માસ્વભાવને પામેલો, સર્વજ્ઞ અને સર્વ (ત્રણ) લોકનાઅધિપતિઓથી પૂજિત સ્વયંમેવ થકો હોવાથી સ્વયં ભૂ છે એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. -પ્રવચનસાર ગાથા ૧૬. આત્મા સ્વયંમેવ છ કારકરૂપ હોવાથી અથવા ઉત્પત્તિ અપેક્ષાએ દ્રવ્યભાવ ભેદે ભિન્નઘાતિકર્મોને દૂર કરીને સ્વયંમેવ આવિર્ભૂત થતો હોવાથી ‘સ્વયંભૂ કહેવાય છે. આથી એમણૂંકે-નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી કે જેથી શુધ્ધાત્મ સ્વભાવની પ્રાપ્તિને માટે સામગ્રી (બાહ્ય સાધનો) શોધવાની વ્યગ્રતાથી જીવો નકામા પરતંત્ર થાય છે. ક્ન, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ-એક કારકોના નામ છે. ૧. કર્તા : જે સ્વતંત્રપણે (સ્વાધીને પણે) કરે તે કર્તા. ૨. કર્મ : કર્તા જેને પહોંચે-પ્રાપ્ત કરે તે કર્મ. ૩. કરણ : સાધક્તમ અર્થાત્ ઉત્કૃષ્ટ સાધન તે કરણ. ૪. સંપ્રદાન : કર્મ જેને દેવામાં આવે અથવા જેના માટે કરવામાં આવે છે. ૫. અપાદાન : જેનાથી કર્મ કરવામાં આવે એવી ધ્રુવ વસ્તુ તે અપાદાન. ૬. અધિકરણ : જેમાં અર્થાત્ જેને આધારે કર્મ કરવામાં આવે તે અધિકરણ. આ છે કારકો વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારના છે. જ્યાં પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે તે વ્યવહાર કારકો અને જ્યાં પોતાના ઉપાદાનકારણથીકાર્યની સિદ્ધિકહેવામાં આવેતેનિશ્ચયકારકો છે. વ્યવહાર કારકોનું દૃષ્ટાંત આ પ્રમાણે છે. કુંભારે ઘડો બનાવ્યો... સાધનોથી, જળભરનારમાટે, ટોપલામાંથી માટી લઈને, જમીનની આધારથી ૧. કર્તા : કુંભાર છે. ૨. કર્મ : ઘડો છે. ૩. કરણ : દંડ, ચક્ર, દોરી, વગેરે સાધનકરણ છે. ૪. સંપ્રદાન : જળ ભરનાર માટે કુંભાર ઘડો કરે છે તેથી જળ ભરનાર સંપ્રદાન છે. ૫. અપાદાન: ટોપલામાંથી માટીલઈને ઘડો કરે છે એથી ટોપલો અપાદાન છે. ૬. અધિકરણ: જમીનના આધારે ઘડો કરે છે તેથી જમીન અધિકરણ છે. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧ ૭૪ આમાં બધાંય કારકો જુદાં જુદાં છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ અન્ય અન્ય છે. પરમાર્થે કોઈ દ્રવ્ય કોઈનું કર્તા હર્તા થઈ શકતું નથી. માટે આ વ્યવહાર છે કારકો અસત્ય છે. તેઓ માત્ર ઉપચરિત અસભૂત વ્યવહાર નય થી કહેવામાં આવે છે. નિશ્ચયથી કોઈ દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે કારકપણાનો સંબંધ છે જ નહિ. નિશ્ચયકારોનું દષ્ટાંત આ પ્રમાણે છે. ૧. કર્તા : માટી સ્વતંત્રપણે ઘડારૂપકાર્યને કરે છે તેથી માટીકર્તા છે. ૨. કર્મ : માટી સ્વતંત્રપણે ઘડારૂપ કાર્યને પહોંચે છે, પ્રાપ્ત કરે છે તેથી માટી કર્મ છે. ઘડો માટી થી અભિન્ન હોવાથી માટી પોતે કર્મ છે. ૩. કરણ : પોતાના પરિણમન સ્વભાવથી માટીએ ઘડો ર્યો તેથી માટી પોતેજ કરણ છે. ૪. સંપ્રદાન : માટીએ ઘડારૂપકર્મ પોતાને જ આપ્યું તેથી મારી પોતે જ સંપ્રદાન છે. ૫. અપાદાન : માટીએ પોતાનામાંથી પિંડરૂપ અવસ્થાનષ્ટ કરીને ઘડારૂપ કર્મ કર્યું અને પોતે તો ધ્રુવ રહી તેથી પોતે જ અપાદાન છે. ૬. અધિકરણઃ માટીએ પોતાના જ આધારે ઘડો કર્યો તેથી પોતે જ અધિકરણ છે. આ રીતે નિશ્ચયથી છ યે કારકો એક જ દ્રવ્યમાં છે. પરમાર્થે એક દ્રવ્ય બીજાને સહાય નહિ કરી શકતું હોવાથી અને દ્રવ્ય પોતે જ (કર્તા) , પોતાને (કર્મ), પોતાનાથી (કરણ), પોતાને માટે (સંપ્રદાન) પોતાનામાંથી (અપાદાન), પોતાનામાં (અધિકરણ) કરતું હોવાથી આ નિશ્ચય છકારકો જ પરમ સત્ય છે. ઉપર્યુક્ત રીતે દ્રવ્ય પોતે જ પોતાની અનંત શક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ હોવાથી પોતે જ છ કારક રૂપ થઈને પોતાનું કાર્ય નિપજાવવાને સમર્થ છે. તેને બાહ્ય સામગ્રી કાંઈ મદદ કરી શકતી નથી. માટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છનાર આત્માએ બાહ્ય સામગ્રીની અપેક્ષા રાખી પરતંત્ર થવું નિરર્થક છે. શુદ્ધોપયોગમાં લીન આત્મા પોતે જ છ કારક થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. ૧. કર્તા : આત્મા પોતે અનંત શક્તિશાળી શાયક સ્વભાવ વડે સ્વતંત્ર હોવાથી પોતે જ કર્તા છે. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૨. કર્મ ૩. કરણ ૪. સંપ્રદાન ૧૭૫ : પોતે અનંત શક્તિવાળાકેવળજ્ઞાનને પ્રાપ્તકરતો હોવાથી કેવળજ્ઞાન કર્મ છે અથવા કેવળજ્ઞાનથી પોતે અભિન્ન હોવાથી આત્મા પોતે જ કર્મ છે. : : પોતાના અનંત શક્તિવાળા પરિણમનસ્વભાવરૂપ ઉત્કૃષ્ટ સાધન વડે કેવળજ્ઞાન કરતો હોવાથી આત્મા પોતે જ કરણ છે. પોતાને જ કેવળજ્ઞાન દેતો હોવાથી આત્મા પોતે જ સંપ્રદાન છે. ૫. અપાદાન : પેાતાનામાંથી મતિ-શ્રુતાઢિ અપૂર્ણ જ્ઞાન દૂર કરીને કેવળજ્ઞાનકરતો હોવાથી અને પાતેજ સહજ જ્ઞાનસ્વભાવ વડે ધ્રુવ રહેતો હાવાથી પોતે જ અપાદાન છે. ૬. અધિકરણ : પોતાનામાં જ અર્થાત્ પોતાના જ આધારે કેવળજ્ઞાન કરતો હોવાથી પોતેજ અધિકરણ છે. આ રીતે સ્વયં(પોતેજ) છ કારકરૂપ થતો હોવાથી તે ‘સ્વયંભૂ’ કહેવાય છે. અથવા અનાદિકાળથી અતિ દ્દઢ બંધાયેલા (જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાયરૂપ) દ્રવ્ય તેમજ ભાવ ઘાતિકર્મોનેનષ્ટ કરીને સ્વયંમેવ આર્વિભૂત થયો અર્થાત્ કોઈની સહાય વિના પોતાની જ મેળે પોતે પ્રગટ થયો તે ‘સ્વયંભૂ’ કહેવાય છે. સર્વ દ્રવ્યના પ્રત્યેક પર્યાયમાં આ છ કારકો એક સાથે વર્તે છે, તેથી આત્મા અને પુદ્ગલ શુદ્ધ દશામાં કે અશુદ્ધ દશામાં સ્વયં છ યે કારકરૂપ પરિણમન કરે છે અને બીજાકારકોની(અર્થાત્ નિમિત્તકારણોની) અપેક્ષા રાખતા નથી. આ છ યે કારક – તે દ્રવ્યમાં રહેલા સામાન્ય અને અનુજીવી ગુણો છે. દરેક સમયે તેઓના છ પર્યાયો નવા નવા થયા કરે છે. For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કમબદ્ધ પર્યાય ક્રમબદ્ધ પર્યાયનો આશય એ છે કે આ પરિણમનશીલ જગતની પરિણમન વ્યવસ્થતા ક્રમ નિયમિત” છે. જગતમાં જે કાંઈ પરિણમન નિરંતર થઈ રહ્યું છે તે સર્વ એક નિશ્ચિત ક્રમમાં વ્યવસ્થિત રૂપે થઈ રહ્યું છે. ' • પ્રત્યેકદ્રવ્યમાં પર્યાયો ક્રમશઃ જ થાય છે, એક સાથે નહિ. પર્યાયોમાં પણ એ નિશ્ચિત હોય છે કેકોના પછી કઈ પર્યાય આવશે. જેના પછી જે પર્યાય થવાની હોય છે, તે જ થાય છે, અન્યનહિ. આનું નામકર્મબદ્ધ પર્યાય છે. પ્રત્યેક દ્રવ્યની તે પરિણમન વ્યવસ્થતા માત્ર વ્યવસ્થિત જ નહિ, સ્વાધીને પણ છે; અન્ય દ્રવ્યને આધીન નથી. એક દ્રવ્યના પરિણમનમાં બીજા દ્રવ્યોનો કાંઈ પણ હસ્તક્ષેપ નથી. • પ્રત્યેક કાર્ય પોતાના સ્વકાળે જ થાય છે તેથી પ્રત્યેક દ્રવ્યની પર્યાયો કમ નિયમિત છે. એક પછી એક પોતપોતાના સ્વકાળે નિશ્ચય-ઉપાઠાન અનુસાર થયા કરે છે. ધ્યાન દેવાયોગ્ય વાત એ છે કે અહીં માત્ર એમનથી કહેવામાં આવ્યું કે પર્યાયો ક્રમે થાય છે, પરંતુ એમ પણ કહેવામાં આવ્યું છે કે તે નિયમિત ક્રમમાં થાય છે. આશય એ છે કે “જે દ્રવ્યની જે પર્યાય જે કાળે જે નિમિત્તે અને જે પુરુષાર્થપૂર્વક જેવી થવાની છે તે દ્રવ્યની પર્યાયતે કાળે તે જ નિમિત્તે અને તે જ પુરુષાર્થપૂર્વક તેવી જ થાય છે, અન્યથા નહિ.” આ નિયમ છે. શ્રી કાર્તિકેય સ્વામીએ કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ જીવ કઈ રીતે વસ્તુ સ્વરૂપનું ચિંતવન કરે છે. આ સિદ્ધાંત છે. “જે જીવને જે દેશમાં(ક્ષેત્રમાં), જે કાળમાં, જે ભાવથી, જે વિધિથી (નિમિત્તથી), જન્મ-મરણ, સુખ- દુઃખ તથા રોગ અને દારિદ્રય ઈત્યાદિ જેવું સર્વજ્ઞદેવે તેમના જ્ઞાનમાં જાણ્યું છે તે જ પ્રકારે નિયમથી તે જીવને તે દેશમાં, તે કાળમાં, તે ભાવથી. તે વિધિથી બધું જ થાય છે.(પરિણમન થાય છે.) તેનું નિવારણ કરવા માટે ઈન્દ્ર, નરેન્દ્ર અથવા જિનેન્દ્રદેવ(તીર્થકર) કોઈ પણ સમર્થ નથી.” • સર્વજ્ઞ દેવ સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની સર્વ પદાર્થની અવસ્થાઓને જાણે છે. સર્વજ્ઞના જ્ઞાનમાં જે કાંઈપણ પ્રતિભાસિત થયું છે, એ બધું નિશ્ચયથી ક્રમ પ્રમાણે જ થાય છે. એમાં હીન-અધિક કાંઈ પણ થતું નથી. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ 1 2 3 આ નિર્ણયમાં એકાંતવાદ અથવા નિયતવાદ નથી. પરંતુ સર્વજ્ઞની પ્રતીતિ પૂર્વક સાચું અનેકાન્તવાદ અને જ્ઞાન સ્વભાવની ભાવના તથા જ્ઞાનનો અનંત પુરુષાર્થ સમાયેલો છે. આ રીતે આપણે જોઈએ છીએ કે ક્રમબદ્ધ પર્યાય’ ની સિદ્ધિમાં સર્વશતા સૌથી બળવાન હેતુ છે. જે સર્વને જાણે તે સર્વજ્ઞ. કેવળજ્ઞાન’ શબ્દનો મહિમા આવવો જોઈએ. કેવળજ્ઞાનનો વિષય તો સમસ્તદ્રવ્યો અને તેમની ત્રણકાળ સંબંધી સમસ્ત પર્યાયો છે. જે કાંઈ થઈ ગયું છે, થઈ રહ્યું છે અને ભવિષ્યમાં થવાનું છે; સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં તો તે બધું જ વર્તમાનવત્ સ્પષ્ટ ઝળકે છે. “સર્વ દ્રવ્યોની પૃથક પૃથક્ ત્રણે કાળે થનારી અનંતાનંત પર્યાયો છે. આ બધામાં કેવળજ્ઞાનની પ્રવૃતિ હોય છે. એવું ન કોઈ દ્રવ્ય છે અને ન પર્યાય સમૂહ છે કે જે કેવળજ્ઞાનના વિષયથી બહાર હોય. કેવળજ્ઞાનનું મહાતમ્ય અપરિમિત છે.” વ્યવહાર નથી કેવળી ભગવાન સર્વ જાણે છે અને દેખે છે. નિશ્ચય નથી કેવળજ્ઞાની (સર્વજ્ઞ) આત્માને જાણે છે અને દેખે છે જે આત્મજ્ઞતે સર્વશ’. • વસ્તુની પર્યાયક્રમબદ્ધ જ થાય છે તથાપિ સર્વાનો નિર્ણય કરવાવાળાને આનો યથાર્થ નિર્ણય થાય છે અને સર્વજ્ઞનો નિર્ણય કરવાવાળાની જ્ઞાન સ્વભાવની સન્મુખતાથી નિર્મળ પર્યાયો થાય છે; આના સિવાય ન તો કમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય છે અને ન તો શુદ્ધાપર્યાય થાય છે. આ રીતે આમાં સમ્યફ પુરુષાર્થ છે. નિશ્ચયથી જે સમસ્તદ્રવ્યોને અને તેમની સમસ્ત પર્યાયોની શ્રદ્ધા કરે છે તે સમ્યગ્દષ્ટિ છે અને તેમાં શંકા કરે છે તે મિથ્યાષ્ટિ છે. તે સિદ્ધોને વંદન કરુ છું જે નિશ્ચયનયથી પોતાના સ્વરૂપમાં સ્થિત થયા છે અને વ્યવહાર નયથી લોકાલોકને સંશયરહિત પ્રત્યક્ષ દેખતા-જાણતા થકા સ્થિર રહ્યા છે. • તીર્થંકર ભગવાનના પ્રભા મંડળ (આભામંડળ) માં ભવ્ય જીવોને પોત પોતાના સાત ભવ દેખાય છે. તે સાત ભવોમાં ત્રણ ભૂતકાળના, ત્રણ ભવિષ્યકાળના અને એક વર્તમાન ભવદેખાય છે. આ બધું કમનિયમિતક્રમબદ્ધ હોય તો જ જણાયને! જેવું સર્વજ્ઞ ભગવાને જોયું છે એવું જ થાય છે, એમાં સર્વજ્ઞ અને સર્વજ્ઞતાની દ્દઢ પ્રતીતિ જ છે. For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ જગતની પ્રત્યેક સત્તા ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યાત્મક છે. પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિ સમય નવા પર્યાયનો ઉત્પાદ અને વર્તમાન પર્યાયનો વ્યય થતો રહે છે તથા દ્રવ્ય પોતાના સ્વરૂપે કાયમ જ ટકી રહે છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય'. પ્રત્યેક વસ્તુ વ્યવસ્થિત એક નિશ્ચિતક્રમ અનુસાર જ પરિણમિત થાય છે. કઈ વસ્તુમાં ક્યા સમયે કઈ પર્યાય ઉત્પન્ન થશે-એ નિશ્ચિત જ છે માટે ક્રમબદ્ધપર્યાય એવસ્તુના પરિણામની વ્યવસ્થતા છે. પ્રતિસમયનીયોગ્યતા અનુસાર નિશ્ચિત ક્રમમય પરિણામ થવાનો નિયમ જ કમબદ્ધ પર્યાય છે. સંપૂર્ણ જિનાગમમાં ક્રમબદ્ધ પર્યાય કેર ઠેર ચર્ચાયેલ જ છે. ક્રમબદ્ધપર્યાયનું સ્વરૂપ સમજવાની આવશ્યક્તાતો એનું સ્વરૂપ સમજવાથી જ સમજી શકાય છે. • હવે પ્રશ્ન એ થાય છે કે આ કોણે જોયું? કોણે જાણ્યું? એમના કોણે નક્કી આનું એકમાત્ર સમાધાન આ જ છે. સર્વજ્ઞ ભગવાને એમના કેવળજ્ઞાનમાં આ જોયું અને જાણ્યું. સર્વજ્ઞના જ્ઞાનમાં પ્રત્યેક વસ્તુની ભૂતવર્તમાન અને ભવિષ્યની સમસ્ત પર્યાયો વર્તમાનવત્ જણાય છે. તથા વસ્તુનું પરિણમન સર્વજ્ઞ દ્વારા જણાવેલ ક્રમાનુસાર જ થાય છે. અહી એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે સર્વજ્ઞનું જ્ઞાન વસ્તુના પરિણમનનો ક્રમ નિશ્ચિત કરવાવાળું નથી; નિશ્ચિત ક્રમાનુસાર પરિણમન તો વસ્તુનો સ્વભાવ છે. કેવળજ્ઞાન તો તેમનો જ્ઞાતા છે, જે ક્રમથી વસ્તુ પરિણમન થાય છે. ઈશ્વર કે સર્વજ્ઞવસ્તુનો હર્તા-કર્તા નથી. સર્વજ્ઞતા ક્રમબદ્ધ પરિણામની જ્ઞાયક છે-કારક નથી. ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ સમજવાથી સહજ જણાય છે કે મોક્ષ માર્ગ પ્રગટ કરવા માટે નિજ સૈકાલિક શાયક સ્વભાવમાં તન્મય થવું અનિવાર્ય છે. ક્રમબદ્ધ પર્યાયનો મુખ્યહેતુ જીવની કર્તુત્વ બુદ્ધિ કઢાવી નાખી જ્ઞાતાપણું સ્થાપીત કરવાનો છે. “હું માત્ર જાણનાર છું, કાંઈ કરનારનથી-પરદ્રવ્યના પરિણમનમાં મારે કાંઈ કરવાનું નથી જે કાંઈ થઈ રહ્યું છે, તે પોતાના સ્વભાવથી જ ક્રમ અનુસાર થઈ રહ્યું છે તેનો પણ હું માત્ર જાણનાર જ છું”. For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ • જો ક્રમબદ્ધ પર્યાયમાં સર્વજ્ઞ પણ કાંઈ ફેરફાર કરવા સમર્થ નથી તો પછી સામાન્ય માનવી શું કામ ‘હુંરું, હું કરું’ એવીતૃત્ત્વ બુદ્ધિમાંરાચી રહ્યો છે? બહુ સમજવાની જરૂર છે. . ‘“હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાનતાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કોઈક જાણે.’’ આ વિશ્વની આખી વ્યવસ્થા જ સ્વયંસંચાલીત છે. કોઈએ કાંઈ કરવાનું જ નથી. ક્રમબદ્ધ પર્યાયને સમજવામાં એકાંત નિયતવાદ તથા પુરૂષાર્થ હિનતાનો ભય સર્વાધિક ખાધક તત્ત્વ છે . એકાંત નિયતવાદ થી ભયાક્રાંત લોકો કહે છે - ‘‘જો બધુંજ નિશ્ચિત માની લેવામાં આવે તો લોકમાં કાંઈ વ્યવસ્થતા જ નહિ રહે.’’ પુરુષાર્થ નથી કરવો અથવા પુરુષાર્થ શબ્દની પરિભાષા જેમને ખબર નથી– સત્ય પુરુષાર્થ કોને કહેવાય - તે લોકોને આમાં પુરૂષાર્થ હિનતાનો ભય રહે છે. પણ જે કાંઈ નથી કરતો એ પણ પુરુષાર્થ નહિ તો બીજું શું છે? શાસ્ત્રોમાં અર્થ-કામ-ધર્મ અને મોક્ષને પુરુષાર્થ કહ્યા છે. સામાન્ય માનવી અર્થ અને કામના પુરુષાર્થથી પરિચિત છે. પણ ધર્મ અને મોક્ષના સત્ય પુરુષાર્થની તેને ખબર નથી. ખરેખર જોઈએ તો વીર્યગુણના કારણે પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય પોતાના સમયે પુરુષાર્થપૂર્વક જ થાય છે. પુરુષાર્થ રહિત કાંઈ જ નથી. અજ્ઞાની જીવ પંચેન્દ્રિય વિષયોમાં સુખબુદ્ધિને કારણે અર્થ અને કામ પુરુષાર્થમાં મગ્ન, તન્મય, એકાગ્ર રહે છે, વ્યસ્ત રહે છે અને તેને પુરુષાર્થ માને છે. જ્ઞાની જીવ ધર્મ અને મોક્ષ પુરુષાર્થમાં સ્વભાવ સન્મુખ રહે છે અને આ જ સત્ય પુરુષાર્થ છે. આ રીતે થોડાક લોકોને વ્યવસ્થિત પરિણમન સ્વીકારવામાં અવ્યવસ્થતા દેખાય છે, પરંતુ જો સમગ્ર પરિણમન વ્યવસ્તા પર ગંભીરતાથી વિચાર કરવામાં આવે તો કાંઈ પણ અવ્યવસ્થિત નથી પરંતુ સમગ્ર વ્યવસ્થતા અતિ સુંદરતમ્ છે એ ખ્યાલમાં આવશે. જગતમાં જે કાંઈપણ વ્યવસ્થિત દેખાય છે તે તો વ્યવસ્થિત જ છે પરંતુ જે કાંઈપણ અવ્યવસ્થિત દેખાય છે તે પણ પૂર્ણ વ્યવસ્થિત સુનિશ્ચિત ક્રમાનુસાર જ થાય છે. ભલે એ આપણને અવ્યવસ્થિત લાગે- પરંતુ જગતમાં કાંઈપણ અવ્યવસ્થિત નથી. જે અવ્યવસ્થતા આપણને જગતમાં દેખાય છે તે ખરેખર એમ છે જ નહિ – કારણકે એ વ્યવસ્થિત જ છે – ખરેખર અવ્યવસ્થતા આપણી દૃષ્ટિમાં છે. જેની મતિ અવ્યવસ્થિત છે તેને - ગુવ્યવસ્થિત દેખાય છે. For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૦ ક્રમબદ્ધ પરિણમનનો અર્થ માત્ર કાળની નિયતી જ નહિ, પરંતુ એમાં પાંચ સમવાય-૧. સ્વભાવ ૨.કાળલબ્ધિ ૩.નિયતી (ભવિતવ્યતા) ૪. નિમિત્ત અને પ. પુરુષાર્થ-એ બધાનાનિશ્ચિત થવાનો (હોવાનો) નિયમ છે. આ પાંચે ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. આત્માની ઉપલબ્ધિમાં પણ આ પાંચે જોઈએ. પુરુષાર્થ આપાંચસમવાયમાં છે અને પુરુષાર્થની મુખ્યતા હોવાથી બીજા ચારે સમવાય આમાં આવી જાય છે. ક્રમબદ્ધ પર્યાયનું આવું સાચું સ્વરૂપ સમજવું અને એમાં શ્રદ્ધા કરવી એ જ સત્ય પુરુષાર્થ છે. તો પ્રશ્ન થાય છે કે હવે કરવું શું? કરવાની છે આપણી મતિને વ્યવસ્થિત અને આપણે કરીએ છીએ જગતને વ્યવસ્થિત. જે ખરેખર વ્યવસ્થિત થવાનું નથી. એટલે આપણી સમાજમાં વ્યવસ્થતા કરવાની છે. આપણે ભૂલ કરીએ છીએ ક્યાં અને સુધારીએ છે ક્યાં? આ જ દિવસ સુધી જેટલી ભૂલો થઈ છે તેવાણીમાં, ક્રિયામાંકે જ્ઞાનમાં થઈ છે. વસ્તુમાં કોઈ દિવસ ભૂલ થતી નથી. વસ્તુઓ તો જેમ છે તેમ વ્યવસ્થિત જ છે અને તેનું પરિણમન પણ સુનિશ્ચિત ક્રમાનુસાર જ થાય છે. જે સ્વરૂપ સમજયા વિના પામ્યો દુઃખ અનંત'.. આજ સુધી આપણે આ વ્યવસ્થિત જગતને ક્રમબદ્ધ પરિણમન સહિત જાણ્યું નથી, માન્યું નથી, શ્રદ્ધાયું નથી, અનુભવ્યું નથી. એને અવ્યવસ્થિત જ માન્યું છે. આ થઈ પ્રથમ ભૂલ. એ સુધારવી પડે. અને હવે જો આ જગત વ્યવસ્થિત થઈ જાય તો મારી માન્યતા સાચી થઈ જાય. તો આ જગતને સુધારવાની બીજી ભૂલ. તારી માન્યતા સાચી કરવા જગતને સુધારવાની જરૂર નથી. તારી માન્યતા બદલવાની જરૂર છે. જગતતો જેવું છે તેવું જ છે. તારી વાણીમાં, ક્રિયામાં, જ્ઞાનમાં સુધારો કરવાની જરૂર છે. તારી મતિ સુધારવાની છે. એનો અર્થ એ થયો કે તારી અનાદિકાળથી ચાલી આવેલી માન્યતાઓ બદલવાની છે. જે દૃષ્ટિ મિથ્યા છે, તે દ્રષ્ટિ બદલી સમ્યગ્દષ્ટિ કરવાની છે. ખરેખર તો વ્યવસ્થતા છે તે માત્ર જાણવાની જ છે, નવું કાંઈ કરવાનું નથી. આજ દિવસ સુધી વૈજ્ઞાનિકોએ જે સંશોધનક્યું છે તે શું છે? જે જગતમાં વ્યવસ્થિત હતું તેને જ જાણ્યું છે અને ખરેખર તારો સ્વભાવ પણ એ જ છે. માટે સ્વભાવગત જાણવું અને જોવું એ જ ધર્મ છે, કરવું એ મિથ્યાત્વ છે. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૧ ક્રમબદ્ધના સિદ્ધાંતમાં જે પાંચ સમવાય છે તેમાં સ્વભાવ, નિયતિ, નિમિત્ત, અને પુરુષાર્થમાંકોઈને ખાસ શંકાથતીનથી. પણક્યારેથરો એ ‘કાળલબ્ધિ’માં બધાને શંકા થાય છે, બધું જલ્દી જલ્દીકરીનાખવું છે. વધારેમાં વધારે બોજો આ જ છે. આ એટલા માટે થાય છે કે જગત બહુ જ ઉતાવળમાં છે. એને હંમેશા જલ્દી હોય છે. સમય પહેલા કરવામાં પુરુષાર્થ માને છે. પણ જલ્દી કેમ થાય ? કાળલબ્ધિ જ્યારે જ્યારે પાકે ત્યારે જ થાય. એક સમયમાં એક જ પર્યાય થાય છે. ચિત્તમાં ધૈર્ય પેઠા કરવું પડરો, નહિ તો કાર્ય બગડશે. ઉતાવળે આંબા ન પાકે. ઉતાવળકરવાવાળાને આક્રમબદ્ધ નહિ સમજાય. આ ક્રમબદ્ધ પર્યાય વ્યવસ્થાપકોને નહિ સમજાય. બધા જ અવ્યવસ્થતા સુધારવા વ્યવસ્થાપક બની ગયા છે. ખરેખર તો પોતાની વ્યવસ્થતા સુધારવાની જરૂર છે.જગતને વ્યવસ્થિત કરવાની જરૂર નથી. જો ‘ક્રમબદ્ધ પર્યાય’ બરાબર સમજાઈ જાય અને તેનાથી પર્યાયો સંબંધી નિશ્ચિતતા આવી જાય તો જે ઉપયોગ આજ સુધી પર્યાયમાં ભટકતો હતોબહાર હતો-ત્યાં સમય અને શક્તિ વેડફ્યા વગર-પર્યાય પરથી દૃષ્ટિ હટી જાય અને ઉપયોગ જો સ્વભાવ સન્મુખ થાય-દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થાય, તો જે જોર અનિત્ય પર હતું તે જો નિત્ય તરફ વળે તો સમ્યગ્દર્શન થઈ જાય. ♦ એક વખત જો વ્યવસ્થાની (પર્યાયની) નિશ્ચિતતા આવી જાય પછી પર્યાય પર દૃષ્ટિ નહિ જાય-નિઃશંકતાથી નિર્ભયતા આવે છે અને નિર્ભયતાથી નિઃસંગતા આવે છે– પરનો સંગ અભિપ્રાયમાંથી પણ છૂટી જાય છેનિઃસંગ જીવ સ્વતંત્ર છે – અનંત સુખ શાંતિ પામે છે. • આત્માનુભૂતિ-સ્વાનુભૂતિ-સમ્યગ્દર્શન-પ્રગટ કરવા માટે નિજ ગૈકાલિક ભગવાન આત્માનું (જ્ઞાયકનું) લક્ષ્ય કરવું પડશે, આશ્રય લેવો પડશે. જ્ઞાનની પર્યાય જ્યારે જ્ઞાયક સ્વભાવમાં તન્મયથઈ પોતાનું સમર્પણકરીઢેરો ત્યારે આત્મ અનુભવ થઈ જશે. આશ્રદ્ધાનો વિષય છે. તમારી ભાવિની બધીજ પર્યાયોને ક્રમમાં મુકી દો અને નિશ્ચિત થઈ જાવ-કલ્યાણથઈજશે. આજીવને સમ્યગ્દર્શન પ્રાપ્તકરવાબે જ કાર્ય કરવાના છે. ૧. ત્રિકાળી ભગવાન આત્મા અને તેના સ્વરૂપની સમજણ અને શ્રદ્ધા. ૨. ક્રમબદ્ધ પર્યાયની સાચી સમજણ અને શ્રદ્ધા. આની અંદર સર્વજ્ઞતાની શ્રદ્ધા, પરમાત્માની શ્રદ્ધા,નિજ આત્માની નિર્મળ શ્રદ્વા આવી જાય છે અને એ જ સમ્યગ્દર્શન છે. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કારણશુદ્ધ પર્યાય (પૂજિત પંચમ ભાવ પરિણતિ) : ઔયિકભાવ, ઔપરામિકભાવ, ક્ષાયોપરામિકભાવકે ક્ષાયકભાવ એ ચારે ભાવો સાપેક્ષ છે, ઉત્પાદ – વ્યયવાળી પર્યાયરૂપ છે. જેમ સમુદ્રમાં મોજાં હોય છે તેમ આત્મામાં રાગાદિ વિકારી ભાવો અથવાતેનાઅભાવથી પ્રગટતી નિર્મળ પર્યાયો છે. તે બધા અપેક્ષિતભાવો છે, ક્ષણિક ઉત્પાદ – વ્યયરૂપ છે. તેથી તે ભાવો સમ્યગ્દર્શનના આશ્રયભૂત નથી. આત્મામાં એક ‘‘કારણશુદ્ધ પર્યાય’’ અથવા વિશેષ પારિણામિક ભાવ છે તે નિરપેક્ષ છે, તેમાં ઉદયાદિની અપેક્ષા નથી; તેને નિરપેક્ષ પર્યાય અથવા ધ્રુવ પર્યાય પણ કહેવાય છે. જેમ સમુદ્રમાં પાણીનાં જળની સપાટી એક સરખી હોય છે તેમ આત્મામાં ‘‘કારણશુદ્ધ પર્યાય છે’”, તે સદા એક સરખી છે, તેને ઉદ્દયાદિની અપેક્ષા લાગતી નથી, તે વિશેષ પારિણામિક ભાવરૂપ છે. આત્મામાં સદા સદ્દશપણે વર્તે છે. આ કારણ શુદ્ધ પર્યાય દરેક ગુણમાં પણ છે. આત્માના ત્રિકાળીદ્રવ્ય-ગુણરૂપ સામાન્ય પારિણામિક ભાવ અને વર્તમાન કારણ શુદ્ધ પર્યાયરૂપ વિશેષ પારિણામિકભાવ, એ બંન્ને થઈને પારિણામિકભાવની પૂર્ણતા છે. તેને નિરપેક્ષ સ્વભાવ અથવા શુદ્ધ નિરંજન એકરૂપ અનાદિનિધન ભાવ પણ કહેવાય છે. જેમ સમુદ્રમાં પાણીનું દળ, પાણીનો શીતળ સ્વભાવ અને પાણીની સપાટી– એ ત્રણે અભેદરૂપ તે સમુદ્ર છે. તે ત્રણે હંમેશા એવા ને એવા જ રહે .તે છે; તેમ આત્મામાં, આત્મદ્રવ્ય, તેના જ્ઞાનાદિ ગુણો અને તેનુ સદ્દશ ધ્રુવવર્તમાન અર્થાત્ કારણશુદ્ધ પર્યાય- એત્રણેથઈને વસ્તુસ્વરૂપની પૂર્ણતા છે, તે જ પરમપારિણામિક ભાવ છે અને તે જ સમ્યગ્દર્શનના આશ્રયભૂત છે. જેમ ‘‘સમુદ્રની સપાટી’’ એમ બોલાય છતાં સમુદ્રનું પાણી, તેની શીતળતા અને તેની વર્તમાન એકરૂપ સપાટી- એ ત્રણે જુઠા નથી; તેમ આત્મામાં દ્રવ્ય-ગુણ તે સામાન્ય પારિણામિક અને તેની કારણશુદ્ધ પર્યાય તે વિશેષ પારિણામિક એમ કહેવાય છતાં દ્રવ્ય-ગુણ અને તેનું ધ્રુવરૂપ વર્તમાન એ ત્રણે (અર્થાત્ સામાન્ય પારિણામિક અને વિશેષ પારિણામિક) ખરેખર જુદા નથી પણ અભેદ છે, તે જ વસ્તુસ્વરૂપની પૂર્ણતા છે, તેના જ આશ્રયે સમ્યગ્દર્શનાદિ થાય છે. સહજ શુદ્ધ નિશ્ચયનયથી, અનાદિ – અનંત, અમૂર્ત, અતિન્દ્રિય સ્વભાવવાળા અને શુદ્ધ એવાં સહજજ્ઞાન- સહજદર્શન-સહજચારિત્ર-સહજ પરમવીતરાગ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ સુખાત્મક શુદ્ધ - અતઃ તત્ત્વસ્વરૂપ જે સ્વભાવ અનંતચતુષ્ટયનું સ્વરૂપતેની સાથેની જે પૂજિત પંચમભાવ પરિણતિ (તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજય એવી પારિણામિક ભાવની પરિણતિ) તે જ કારણશુદ્ધ પર્યાય છે. ♦ તે વર્તમાન કારણરૂપ છે, તેથી જેને વર્તમાન કાર્ય (સમ્યગ્દર્શનથી માંડીને મોક્ષકાર્ય) પ્રગટ કરવું હોય તેને તે ઉપયોગી છે, કેમકે તે કારણનો આશ્રય કરતાં કાર્ય પ્રગટી જાય છે. દ્રવ્યથી તે કારણશુદ્ધ પર્યાય કાંઈ જુદી નથી. દ્રવ્ય ત્રિકાળ એવું ને એવું પૂરેપુરું વર્તમાનમાં વર્તી રહ્યું છે. અરે જીવ ! તું જ્યારે જુએત્યારે વર્તમાન કારણપણે પુરું દ્રવ્ય તારી પાસે જ છે....તેતું જ છે, માત્ર તારા નયનની આળસે તે તારા કારણને જોયું નથી તેથી જ તારું કાર્ય અટક્યું છે – હવે અંતરમાં નજરકરીને આ કારણને જો...આકારણનો સ્વીકાર કરીને તેનો આશ્રય કરતાં તારું નિર્મળ કાર્ય થઈ જશે. આ સ્વ- આકાર કારણના સ્વીકારથી જ સમ્યગ્દર્શનાદિ કાર્ય થાય છે. · વિશેષ સ્પષ્ટીકરણ: વસ્તુ સ્વરૂપમા દ્રવ્ય-ગુણ-પર્યાય જુદા જુદા નથી. જે દ્રવ્ય-ગુણતથાતેની નિરપેક્ષકારણશુદ્ધ પર્યાય છે તે ત્રિકાળ એકરૂપ છે, તેમાં સદાય સફ્ળ પરિણમન છે. અપેક્ષિત પર્યાયમાં ઉત્પાદ-વ્યયરૂપ વિસદ્દશ પરિણમન છે. સંસાર કે મોક્ષ બંન્ને પર્યાયનો સમાવેશ અપેક્ષિત પર્યાયમાં થાય છે. જ્યારે તે અપેક્ષિત પર્યાયનું વલણ ધ્રુવવસ્તુ તરફ- પરમ પારિણામિક ભાવ તરફ – જાય ત્યારે ધ્રુવ વસ્તુ એકરૂપ સંપૂર્ણ હોવાથી, ત્યાં તે પર્યાયનો ઉપયોગ સ્થિર રહી શકે છે, અને જેમ જેમ તે સ્થિર રહે છે તેમ તેમ તે પર્યાયની નિર્મળતા વધતી જાય છે. • આ પરમપારિણામિક ભાવના સ્વરૂપને માનવું-શ્રદ્ધામાં લેવું તે જ સમ્યગ્દર્શન છે. - સમ્યગ્દર્શનના ધ્યેયરૂપ પરમપારિણામિક ભાવ ધ્રુવ છે અને તેની સાથે ત્રિકાળ અભેઠરૂપ રહેલી કારણશુદ્ધ પર્યાય છે તેને પૂજિત પંચમ ભાવ પરિણતિ કહેવામાં આવી છે. ♦ દ્રવ્યષ્ટિમાં જે પર્યાયગૌણકરવાની વાત છે તે તો ઔદિયકાદિ ચાર ભાવોની પર્યાય સમજવી; આ પંચમ ભાવપરિણતિ અર્થાત્ કારણશુદ્ધ પર્યાય ગૌણ થઈ શકે નહિ, કેમ કે તે તો વસ્તુ સાથે ત્રિકાળ અભેદ છે. સમ્યગ્દર્શનાદિ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧.૮૪ નિર્મળ પર્યાયોને દ્રવ્ય-ગુણ અને કારણશુદ્ધ પર્યાય- એ ત્રણેની અભેદતાનું જ અવલંબન છે,ત્રણનું જુદું જુદું અવલંબન નથી. ધર્માસ્તિકાય વગેરે ચારદ્રવ્યોની પર્યાય સદા એકરૂપ પરિણામિકભાવે જ વર્તે છે, તેનો જ્ઞાતા તો જીવ છે; જીવની પ્રગટ પર્યાયમાં તો સંસાર મોક્ષ વગેરે વિસતા છે, પણ તે સિવાયની એક સદશ એકરૂપનિરપેક્ષકારણ શુદ્ધ પર્યાય સદા પારિણામિક ભાવે વર્તે છે, તે ઉપાધિરહીત છે અને સર્વે નિર્મળ પર્યાયો પ્રગટવાનું કારણ છે, દ્રવ્યની સાથે તે સદા અભેદપણે વર્તે છે. આ કારણશુદ્ધ પર્યાયને પરમ પરિણામિક ભાવની પરિણતિકહીને એમ બતાવ્યું છે કે જેવી ત્રિકાળ સામાન્ય વસ્તુ છે, એવું જ તેનું વિશેષ પણ સશપણે વર્તે છે. • આ કારણશુદ્ધ પર્યાયનો વ્યક્ત ભોગવટો હોતો નથી; ભોગવટો તો કાર્ય પર્યાયનો હોય છે. સંસાર અને મોક્ષ તે બંન્ને કાર્ય પર્યાય છે. જગતમાં સંસાર પર્યાય, સાધક પર્યાયકે સિદ્ધપર્યાય સામાન્યપણે અનાદિ અનંત છે,....તેમ આ કારણશુદ્ધ પર્યાય તો એકેક જીવને અનાદિ અનંત સદુશપણે છે, તેનો કદી વિરહનથી. આ કારણશુદ્ધ પર્યાયનવી પ્રગટતી નથી પણ તેનું ભાન કરનાર જીવને સમ્યગ્દર્શનાદિ કાર્ય નવું પ્રગટે છે. કારણશુદ્ધ પર્યાયમાં પર્યાય શબ્દ આવે છે તેથી એમ ન સમજવું કે તે પર્યાયદૃષ્ટિનો વિષય છે. તે પર્યાય દ્રવ્ય સાથે સદા તન્મયપણે વર્તતી થકી દ્રવ્યષ્ટિના વિષયમાં સમાય છે. ત્રિકાળી આખા દ્રવ્યનો એક વર્તમાન ભેદ હોવાથી તેને માટે પર્યાય શબ્દ વાપર્યો છે...ને વર્તમાનકાર્ય(મોક્ષમાર્ગ) કરવા માટે તેનું વર્તમાનકારણ બતાવ્યું છે. આ કારણ ઉપર જેની દૃષ્ટિનું જોર છે તેને સમ્યગ્દર્શનાદિ કાર્ય થાય છે અને દ્રવ્ય-જે શુદ્ધ શુદ્ધ છે તેની સાથે સદા તન્મયપણે વર્તતી થકી તે પણ સદાય શુદ્ધ જ છે તેથી તેને કારણશુદ્ધ પર્યાય કહેવામાં આવે છે. કારણશુદ્ધ પર્યાયસહજ શુદ્ધનિશ્ચયનયનો વિષય છે. દ્રવ્ય-ગુણનો વર્તમાન વર્તતો સ્વ-આકાર તે કારણ શુદ્ધ પર્યાય છે, બીજા કારણોનો આશ્રય છોડીને આ સ્વ-આકાર કારણના સ્વીકારથી જ સમ્યગ્દર્શનાદિ કાર્ય થાય છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર-શુદ્ધરત્નત્રયરૂપતારું કર્તવ્ય છે, તેનું કારણ તારા સ્વભાવમાં જ મોજૂદ છે. અંતરમા જ્યારે દૃષ્ટિકર ત્યારે મોક્ષ માર્ગનું કારણ તારામાં રહેલું જ છે. આ કારણને ઓળખીને તેની સાથે એકતા કરવાથી મોક્ષમાર્ગરૂપીકાર્ય થઈ જાય છે. સહજ શુદ્ધ જ્ઞાનચેતના પરિણામજે કારણશુદ્ધ પર્યાય છે તે મોક્ષનું નિશ્ચય કારણ છે. ૦ ૧ ૦. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ મોક્ષાર્થીનું સ્વરૂપ ૧૩ # ભૂમિકા : આ કાળને વિષે પૂર્વે કદી નહિ જાણેલો, નહિ પ્રતીતિ કરેલો અને નહિ આરાધેલો એવો સન્માર્ગ જીવને પ્રાપ્તથવોદુષ્કર છે તેમ સ્વાભાવિક જણાય છે. તેમ છતાં પણ જો કોઈ મુમુક્ષુ જીવને માર્ગપ્રાપ્તિનો એકમાત્ર લક્ષ હોય, તો માર્ગ પ્રાપ્તિ અવશ્ય થવી સંભવે છે. તેથી સમ્યગ્દર્શનાદિ મોક્ષ માર્ગને પામનાર જીવની મુમુક્ષુતા કેવા (યથાર્થ) પ્રકારની હોય, તે સત્પુરુષોના વચનોના આધારે વિચારવા યોગ્ય છે. પ્રથમ તો મુમુક્ષુ જીવને માર્ગપ્રાપ્તિના પ્રબળ નિમિત્ત બે પ્રકારે છે ૧. સત્ શાસ્ત્રનો સ્વાધ્યાય ૨. પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ. અનંતકાળે જ્ઞાની સત્પુરુષનો સમાગમ વિશિષ્ટ પ્રકારના પૂર્વ પુણ્યના ઉદયને લઈને થાય છે. તે કાળે જો આત્માર્થી જીવની યોગ્યતા તે સત્પુરુષને ઓળખે તેવી સુયોગ્ય પ્રકારની હોય, અર્થાત્ સમાગમ થવા છતાં ઓળખી ન શકે તેવા ખાધક પરિણામ તેને વર્તતા ન હોય તો તે જીવની આત્મકલ્યાણની અભિલાષા સફળ થવી સંભવે છે, કારણકે ઉપાઠાનની યોગ્યતા વિના યોગ પણ અયોગરૂપ જ થઈ પડે છે. જે સત્પુરુષો જ્ઞાનદશાને સંપ્રાપ્ત થયા, તેઓ પૂર્વે મુમુક્ષુતામાં યથાર્થપણે પ્રવર્તીને, તે ભૂમિકામાંથી આગળવધીને અનુભૂતિ પર્યંત પહોંચ્યા, તેમાં જે પ્રકારે તેઓ પ્રવર્ત્ય, તેનું અનુભવપૂર્ણ વચનોમાંતેતે મહાત્માઓએ વિશદ, ભાવવાહી શૈલીમાં વર્ણન કર્યું છે. આત્માર્થી જીવને આવા વચનો પોતાની ભૂમિકાને સ્પર્શનો વિષય હોવાથી પ્રયોજ નભૂતપણે વિચારણીય છે. • મુમુક્ષુજીવનાં પરિણામમાં સ્વરૂપ પ્રાપ્તિની તીવ્રતમ ભાવના હોય છે, તેમજ સ્વરૂપ સમજવાની/ઓળખવાની અપૂર્વ જિજ્ઞાસા પણ હોય છે. અર્થાત્ અનંત જન્મ-મરણથી મુકત થવાની વેદનાપૂર્વક ઉત્પન્ન જિજ્ઞાસા હોય છે. તેને લઈને પદાર્થનું યથાર્થ સ્વરૂપ સમજવાનો જ્ઞાનમાં અવકારા થાય છે. અંદરથી ઉત્પન્ન થયેલી જિજ્ઞાસાનો આ ખાસ પ્રકાર છે. • તદ્ઉપરાંત પૂર્ણ નિર્દોષતાની પ્રાપ્તિ અર્થાત્ પરિપૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરવાનું ધ્યેય બાંધનાર અને તે ધ્યેયને પૂરી લગનથી અનુસરવાની ધગશવાળો જીવ આત્માર્થીની યોગ્ય ભૂમિકાવાળો હોય છે. તેથી તેને આત્મહિત એજમાત્ર પ્રયોજન રહે છે. For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ આત્માર્થી જીવને નિજ પ્રયોજનના વિષયમાં તીક્ષ્ણ અને સૂક્ષ્મદ્રષ્ટિપૂર્વક સહજ પ્રવર્તવાનું થાય છે. સ્વરૂપ સંબંધી અપૂર્વ જિજ્ઞાસાને લઈને પૂર્વે ગ્રહેલાં, માનેલા વિપરીતતાના પ્રકારો શિથિલ થાય અને ગૌણ થઈ જાય ત્યારે જ સત્યને સમજવાનો યોગ્ય અવકાશ થાય છે. આ ભૂમિકામાં ભાવના નું તત્ત્વ મુખ્યપણે કામ કરે છે. અર્થાત્ સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના મુમુક્ષુ જીવને ક્યાંય અટકવા દેતી નથી. સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાની તીવ્રતા એટલી બધી હોય કે સ્વાનુભૂતિ થયા પહેલાં ગમે તેવા ઉચ્ચકોટિના શુભ પરિણામ થવા છતાં અંદરમાં ખટક રહ્યા કરે. સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર લગનીવાળી ભાવના, રાગરસને શિથિલ કરનારી હોવાથી અને ભેદ વિજ્ઞાનના અભ્યાસનેનીપજાવનારી હોવાથી આ ભૂમિકામાં જ્ઞાનની નિર્મળતાનું કારણ થાય છે. સમ્યકદર્શન પહેલાની ભૂમિકાનું જ્ઞાનયથાર્થપ્રકારે નિર્મળથતાં સમજણમાં વિપર્યાસ થવાનો પ્રસંગ રહેતો નથી. અર્થાત્ સત્ શાસ્ત્રો અને સત્ પુરુષોનાં વચનોની સમજણમાં યથાર્થતા રહે છે. યથાર્થ જ્ઞાન શુષ્કતાને તોડવાવાળું અને ભાવનાનું ઉત્પાદક છે. આમ મુમુક્ષુની ભૂમિકામાં ભાવનાનું પડખું મુખ્ય છે. ચતન્યને ચેતન્યમાંથી પરિણમેલી ભાવના એટલે કે રાગ-દ્વેષમાંથી નહિ ઉગેલી ભાવના-એવી યથાર્થ ભાવના હોય તો તે ભાવના ફળે જ છૂટકો. જો નફળે તો ચોક બ્રહ્માંડને શૂન્ય થવું પડે અગર તો આ દ્રવ્યનોનારા થઈ જાય પરંતુ એમ બને જ નહિ, ચેતન્ય પરિણામ સાથે કુદરત બંધાયેલી છે. એવો જ વસ્તુનો સ્વભાવ છે”. આ અનંત તીર્થકરોએ કહેલી વાત છે. આકાશ પાતાળ ભલે એક થાય, પણ ભાઈ, તારા ધ્યેયને તું ચુકીશનહિ, તારા પ્રયત્નો તું છોડીશનહિ. આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું, જે ધ્યેયે ચડયો પૂર્ણકરજે, જરૂર સિદ્ધ થશે' સંસારપ્રત્યે જીવની ભાવના જોમોળી પડી જાય તો માર્ગ જરૂર મળે. વિભાવનો રસ નીતરતા સ્વભાવ સન્મુખ જીવ થવા લાગે છે. મારે કાંઈ જોઈતુનથી. કોઈ પર પદાર્થની લાલસાનથી. આત્મા જ જોઈએ. એવી જેને તીખી તમન્ના લાગે તેને માર્ગ મળે જ છૂટકો છે. અંદરમાં ચેતન્યરૂચિ સંબંધી વિકલ્પમાં પણ તે રોકાતો નથી. એવો નિઃસ્પૃહ થઈ જાય For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ છે કે મારે મારું અસ્તિત્વ જ જોઈએ છે. આવી અંદર જવાની તીખી તમન્ના લાગે તો આત્મા પ્રગટ થાય, પ્રાપ્ત થાય”. જીવન આત્મામય જ કરી લેવું જોઈએ. ભલે ઉપયોગ સૂક્ષ્મ કાર્ય કરી શકતો ન હોય, પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય થી લાભ છે. મારે આ જ કરવું છે. તે વર્તમાન પાત્ર છે. આત્માર્થી જીવ સ્વકાર્યમાં ઉદ્યમવંત હોવાથી, સમયને વ્યર્થ ગુમાવતો નથી. અર્થાત્ અપ્રયોજનભૂત વિષયમાં (પ્રવૃત્તિમાં) સમય જાય તે તેને પોસાતું નથી. પરંતુ ગમેતેવી કટોકટીમાં પણ અંતર-મંથન, વિચારણા અને સ્વાધ્યાય આદિનો સમય મેળવી લે છે-ખેંચી કાઢે છે. પૂર્ણતાના લક્ષે શરૂઆત કરનાર કોઈ પણ સાધક અવસ્થામાં રોકાતો નથી. કદી પણ ચાલતા પરિણમનમાં સંતોષાઈ જતો નથી. પરંતુ પોતાને કરવાનું ઘણું બાકી છે તેના ભાનમાં રહીને આગળ વધે છે. સની ઊંડી જિજ્ઞાસાતેને હોવાથી તેનો પ્રયત્ન યથાર્થ પ્રકારે ચાલે છે. અને છેવટે તેની પરિણતિ સરળ થઈ – આત્મસન્મુખ થઈ, આત્મામાં પરિણમેતે સ્થિતિયોગ્ય મુમુક્ષુ જીવને પ્રાપ્ત થાય છે. સમ્યકન પ્રાપ્ત કરનાર જીવ પ્રાયઃ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે, જે વિચારની ભૂમિકાવાળી દશા છે. આ ભૂમિકામાં ભેદજ્ઞાનના વારંવારના પ્રયાસરૂપ અભ્યાસ સહિત વિશેષ-ઊંડા ચિંતવનપૂર્વક શાસ્ત્રોનું અધ્યયન કર્તવ્ય છે. સપુરુષના વચનો અને શાસ્ત્રો જરૂર માર્ગ ચીંધે છે. તો પણ મુમુક્ષુ જીવને પોતાની ઊંડી રૂચિ અને પ્રયોજનભૂત વિષયમાં સૂક્ષ્મ ઉપયોગથી માર્ગ તો પોતાનાથી જણાય છે. આવું કારણ આપે તેને કાર્યવાજતે અનાદિનિયમ છે. બધા તાળાની ચાવી એક-શાયકનો અભ્યાસ કરવો”. મોહ રાગદ્વેષરૂપે તાળાં ખોલવા માટે શાયકનો અભ્યાસ કરવારૂપ એક જ ચાવી લગાડવી. આ અમૂલ્ય માર્ગદર્શન છે. • “હું શાયક છું તે પ્રકાર સ્વરૂપ પ્રાપ્તિ માટેના સર્વ પ્રકારોમાં મૂળભૂત પ્રકાર છે' તેમ જાણીને તે પ્રકારે પ્રયત્નનો અભ્યાસ પોતાની લગનીથી થવો ઘટે છે. આ પ્રકારે શ્રદ્ધા અને જ્ઞાનમાં જ્ઞાયકભાવનાધોલનપૂર્વક પ્રયત્ન થવો જોઈએ. અંતર્મુખી ચિત્તની વિચારધારામાં જ્ઞાનસ્વભાવી (જ્ઞાયક) આત્માના અવભાસન -ભાવભાસનપૂર્વક સહજ પુરુષાર્થ ઉત્પન્ન થાય, તો આત્મદર્શન થાય-આવો સહજ પુરુષાર્થ જેટલો ઉગ્ર તેટલું નિર્વિકલ્પ શીધ્ર થાય. For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮. સ્વાનુભૂતિની આ સિવાય બીજી કોઇ વિધી નથી. કોઈ બહારની ક્રિયા માર્ગ દેખાડતી નથી, જ્ઞાન જ માર્ગ દેખાડે છે. મોક્ષમાર્ગની શરૂઆત સાચી સમજણથી થાય છે, બીજી ક્રિયાથી નહિ. – આવા પ્રયત્નના કાળમાં જે (સ્થૂળ કે સૂક્ષ્મ) વિકલ્પો ચાલે છે, તે વિકલ્પોમાં અંઠરથી દુઃખ લાગે છે. - વિકલ્પમાં જરાપણ શાતા – શાંતિ કે સુખ નથી જ એમ મુમુક્ષજીવને અંદરથી લાગવુ જોઈએ. જયાં સુધી મંદ કષાયરૂપ વિકલ્પમાં શાંતિ (સુખ અથવ શાતા) અને તીવ્ર કષાય વાળા વિકલ્પમાં દુઃખ લાગે ત્યાં સુધી માર્ગ મળતો નથી. યથાર્થપણે તો વિકલ્પ ભાવમાં દુઃખ લાગે તો અંદરથી માર્ગ મળ્યા વગર રહે નહિ. ઊંડે ઊંડે પણ રાગના એક કણને પણ લાભરૂપ માને છે, તેને આત્માનાદર્શન થતાં નથી. ખરા આત્માર્થીને તો પાત્રતા વિશેષને લીધે ઘણાં ઉચ્ચકોટિના શુભ પરિણામ થવા છતાં, તે ખટકે છે અને તેવી ખટક શુદ્ધતા પ્રગટે નહિ ત્યાં સુધી ચાલુ રહે છે. તેવા મુમુક્ષુ જીવને સ્વરૂપ નિશ્ચય પૂર્વક પુરુષાર્થનું અંદરથી ઉત્થાન થતાં, પરિણતિ અવશ્ય પલટાઈ જાય છે. આત્માની રૂચિવાળા જીવને તો પોતાનું સ્વકાર્ય શીઘ્ર કરવાની લગની હોવાથી, ઉદયને વરા કરવા પડતાં કાર્યો ડખલરૂપ લાગે છે – બોજારૂપ લાગે છે અને તેને ક્યાય ગમતું નથી. તેને કદી પણ એવા પરિણામ ન થાય કે મારું કાર્ય પછી કરીશ. વળી ખરો આત્માર્થી જીવ, જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એક નિષ્ઠાથીકરવાતપરવૃત્તિવાળો હોય છે, તેથી વિદ્યમાન જ્ઞાનીનાસમાગમમાં તેમના પ્રત્યે સર્વાર્પણ બુદ્ધિએ વર્તે છે. એક ન્યાયે તે મોક્ષનું ખીજ છે. આત્મજ્ઞ સત્પુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીએ મુમુક્ષુનું સ્વરૂપ નીચે પ્રમાણેકહ્યું છે. મહાવીરના બોધને પાત્ર કોણ ? ૧. સત્ પુરુષના ચરણનો ઈચ્છક. ૨. સંદેવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. ૩. ગુણ પર પ્રશસ્તભાવ રાખનાર. બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન. ૪. ૫. ૬. ૭. જ્યારે સ્વદોષ દે ખે ત્યારે તેને છેઠવાનો ઉપયોગ રાખનાર. ઉપયોગથી એકપળ ભરનાર. એકાંતવાસને વખાણનાર. For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૮. તિર્યાદી પ્રવાસનો ઉછરંગી. ૯. આહાર, વિહાર, નિહારનો નિયમી. ૧૦. પોતાની ગુરુતા દબાવનાર. એવો કોઈ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે, સમ્યફદશાને પાત્ર છે. • અનંત સમાધિનું સુખ અને શાંતિની પ્રાપ્તિનો એવો મોક્ષમાર્ગ એનું મૂલ્ય આંકનાર આત્માર્થી જીવ છે. ભવભ્રમણનું અને સર્વ દુઃખનું મૂળ કારણ ૧. મિથ્યાત્ત્વ ૨. અજ્ઞાન ૩. અસંયમ છે તેથી તે ટાળવાનો પૂરો ઉઘમકરવો ઘટે છે. ભવભ્રમણ ચાલુ રહે તેવાભાવમાં આ ભવ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. જેને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની ખરેખર વાસ્તવિપણે સમજાણી નથી તે જીવ ભ્રમમાં બાહ્ય ક્રિયામાં પ્રવર્તે છે, આગળ વધે છે અને અંતરની વસ્તુથી દૂર જાય છે. ઊંડે ઊંડે એને એમ રહ્યા કરે છે આમ કરતા કરતાં મારું કાર્ય થઈ જશે. આવી અયથાર્થતા ખરા મુમુક્ષુમાં હોતી નથી. ખરા મુમુને ઉદયની સર્વપ્રવૃતિમાં આત્મલક્ષ રહે છે. એટલે કે ચાલતા પરિણમનમાં જે કાંઈ ઈષ્ટ અનિષ્ટપણા રૂપ પરિણામ વર્તે છે, તેમાં જેટલો પોતાનો રસ છે, તેનું જાગૃતિપૂર્વક સૂક્ષ્મ અવલોકન રહ્યા કરે છે અને તેથી વિભાવરસમોળો પડતો જાય છે. તેથી સ્વકાર્યની સુગમતાથવાનો અવકાશ થાય છે અને ચૈતન્યતત્ત્વના સ્વરૂપને ગ્રહણ કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. આત્મજાગૃતિ એ મુમુક્ષુતાનું ખાસ લક્ષણ છે. આ આત્મજાગૃતિનો મુખ્ય ભાવ એવો છે કે હું જ્ઞાન માત્ર છું તેવી અંતર સાવધાની-તે જાગૃતિનું સ્વરૂપ છે. આત્મા સમજવા માટે જેને અંતરમાં ખરેખરીધગશ અનેતાલાવેલી જાગે, તેને અંતરમાં સમજણનો માર્ગ થયા વિના રહે જ નહિ. પોતાના ધગશના બળે અંતરમાં માર્ગ કરીને તે આત્મ સ્વરૂપને પામે જ. • વળી જેનું હોનાહાર સારું જ છે તેવા જિજ્ઞાસુની ભૂમિકામાં વર્તતા આત્માર્થી જીવને એવો નિશ્ચિત ભાવ રહે છે કે હું મોક્ષ પામવાને લાયક જ છું. તેમાં તેને શંકા પડતી નથી. ખરા જિજ્ઞાસુને સ્વભાવની લગનીના બળે જ્ઞાનની કોઈ ભૂલ રહી ગઈ હોય તો તે નીકળી જાય છે. જ્ઞાયક ભાવને પડવાની ખાસ ભાવના છે, તેને કોઈ અટક્વાના પ્રકારની ગંધ રહી ગઈ હોય તો તે લગનીના બળે નીકળી જાય છે. For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ઉપરોકત અનેક પ્રકારે મુમુક્ષુ જીવની યથાર્થ યોગ્યતા હોય, તો તે યોગ્યતા જ જ્ઞાન પ્રાપ્તિનું પ્રબળ કારણ છે. છ માસ સુધી જો આત્માના લક્ષે ધૂન લાગે, તેવો સતત પુરુષાર્થ ઉપડે, તો આત્માનો અનુભવ થયા વિના રહે જ નહિ. જો ખરેખર જીવને આત્માની રુચિ થઈ હોય, તો તેને સતત પણે-નિરંતર આત્માનું ચિંતન અને ધોલન ચાલ્યા જ કરે. અને આવી અનન્યરુચિવાળો જીવ આગળ વધીને પોતાનું કામકરી લે છે. આવો જીવ સત્ સમાગમે પોતાનું પરમાત્મ સ્વરૂપ સાંભળતા અંદરથી ઉલ્લાસીત થાય છે. જેને અતિન્દ્રિય આનંઠની તાલાવેલી જાગી છે તેને આત્મા સિવાય બીજે ક્યાંય મીઠાસ લાગે નહિ; બીજે ક્યાંય રસ પડે નહિ. જગતના પદાર્થોનો (વિષયો) રસ ફિક્કો થઈ જાય છે અને બધેથી રસ ઉડી જાય. પરથી વિરકતતા અને વિભાવની તુચ્છતા આવ્યા વિના પરિણામ અંદરમાં આવી શકે નહિ, આ સહજ સ્થિતિનો નિયમ છે. બાહ્ય ॥ સ્વરૂપ પ્રાપ્તિમાં બાધક કારણો પણ પ્રયોજના લક્ષે વિચારણીય છે. ♦ સમ્યક્દર્શન રૂપ વીતરાગી દશાની સિદ્ધિ થયા પહેલા મુમુક્ષુતામાં પણ જગતના કેાઈ પદાર્થમાં ઊંડે ઊંડે સુખની કલ્પના રહી જાય છે. (પદાર્થોરૂપ) સંયોગોની અનુકુળતાની દ્દષ્ટિનાકારણે જયારે જડ વિષયોમાં સુખની અથવા અનુકુળતાની કલ્પના હોય ત્યારે તેનાથી તદ્દન વિપરીત એવા અતિન્દ્રિય સુખમય સન્માર્ગ કેવી રીતે ભાસ્યમાન થાય? ખરેખર તો નિયમ આ છે. ‘“ઈન્દ્રિય-વિષયના રસમાં જ્ઞાનરસનો અભાવ છે અને જેને જ્ઞાનરસ છે, અર્થાત અતીન્દ્રિય સુખનો – સ્વભાવનો રસ છે, તેને ઈન્દ્રિય વિષયના રસનો અભાવ છે’’. વીતરાગ માર્ગની પ્રાપ્તિ રોકનાર સૌથી વધુ પ્રતિબંધક એવો જીવનો સ્વછંદ નામનો મહાદોષ છે. જે અનેક પ્રકારે જીવને સ્વછંદ પ્રવૃતિમાં રોકી રાખે છે. મુમુક્ષુની ભૂમિકામાં, જ્ઞાનના ક્ષયોપામવાળો જીવ શાસ્ત્રાભ્યાસ કરે છે. આવું અધ્યયન પ્રાયઃ પરલક્ષી જ્ઞાનની પ્રવૃતિરૂપ હોયત્યાં તે જીવને, ‘હું સમજું છું’ તેવો પોતાના વિશે અભિપ્રાય બંધાય છે. આ એક ભ્રમ છે કે જેને કારણે સ્થૂળપણે અથવા સૂક્ષ્મપણે સ્વછંદની ઉત્પત્તિ થાય છે. મુમુક્ષુ જીવે અત્યંત જાગૃત રહી આ પ્રબળ પ્રતિબંધક દોષથી બચવું આવશ્યક છે. આ પ્રકારના દોષને લીધે જીવ જ્ઞાની સત્ પુરુષને ઓળખી શકતો નથી. જ્ઞાનીના વચનોમાં શંકા કરવા લાગે છે. જ્ઞાની પુરુષ પ્રત્યે તેને For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ આસ્થાનો અભાવથઈ જ્ઞાનીનાકથનમાંથીભૂલશોધવાનીવૃતિએ અભક્તિના પરિણામમાં પરિણમે છે. સ્થૂળ સ્વછંદના સદ્ભાવમાં જીવને સ્વ-પર ના દોષનો નિષેધ આવવાને બદલે ઉલ્ટો પક્ષ થાય છે. અને તે એટલું પણ ભૂલી જાય છે કે નિષ્પક્ષપણે પોતાના દોષનું અવલોકન થવું તે મુમુક્ષુતાનું સ્વરૂપ છે. તેના બદલે સ્થૂળ સ્વછંદને લીધે તે બીજાના દોષ-ભાવનું સમર્થન કરે છે. ધારણાશાનનું અભિમાન એ સ્વછંદનું રૂપ છે. જ્યાં સુધી સ્વછંદરૂપી અંધત્ત્વ છે ત્યાં સુધી જ્ઞાનીના વચનો તેના અંતઃકરણને સ્પર્શતા નથી. તેથી જ્ઞાની પ્રત્યે પરમ વિનયભાવ ઉત્પન્ન થતો નથી. તેને પોતાના સમાન કલ્પના રહ્યા કરે છે. હઠાગ્રહ, અસરળતા, જીદ-વગેરે પ્રકારના પરિણામ પણ આત્માર્થને બહુ બાધક છે. માર્ગ સહજતાથી, વિવેક અને ધીરજથી પ્રાપ્ત થાય છે. માર્ગ પ્રાપ્તિમાં સરળતા એક મુખ્ય કારણ છે. શાતા આદિ મંદકષાય અન્ય ભાવમાં રોકાવું તે નિશ્ચયથી અસરળતા છે અને પ્રતિબંધનું કારણ છે. • લોકભય, સમાજભય અથવા અપકિર્તાના ભયને લીધે વિનયની ઓછપ રહે છે. કોઈને કુટુંબ, પરિગ્રહ આદિ સંયોગને વિષે જ્ઞાની કરતાં પણ અધિક રાગ, કોઈને પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચાર/ વચનનું તોલન કરવામાં આવે છે તો કોઈને માનવશ ગ્રંથસંબંધી વાંચનની વ્યાખ્યાનની કુશળતા અથવા જાણપણું હોવાથી તેની વિશેષતા દર્શાવીને મોટાઈની ઈચ્છા રહ્યા કરે છે. કોઈને કુળ અથવા સંપ્રદાયની પરંપરાથી અંગીકાર કરેલા ક્રિયાકાંડ અથવા રૂઢિનો આગ્રહ રહ્યાકરે છે. આ બધા કારણો જીવને જ્ઞાનીનું સમીપપણું થતા રોકે છે. વળી, ઉલ્લાસીત વીર્યથી પોતાનું નિહિત કરવાનો જે ઉત્સાહ તેનું ઉત્પન્ન નથવું તેને પ્રમાદ કહે છે. આવા પ્રમાદનો યથાર્થ સમજણપૂર્વક ત્યાગના થાય તો શાસ્ત્રથી થયેલું જાણપણું કાંઈ કાર્યકારી થતું નથી અને પ્રમાદમાં મનુષ્યભવનો અમૂલ્ય સમય વ્યતીત થઈ જાય છે. વળી અપરિપકવ વિચારદશા અને અધૂરા નિશ્ચયને લીધે જીવને વિભ્રમ સાથે વિકલ્પ-શંકા વગેરે રહ્યા કરે છે અને તેથી તેને સત્પષની ઓળખાણ અને પ્રતીતિ નથી થતી. • વળી, વિપરીત અભિનિવેશનો જ્યાં સુધી સદ્ભાવ રહે છે ત્યાં સુધી | મિથ્યાત્વનો નાશ થતો નથી. For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૨ વળી પ્રાયઃ મુમુક્ષુ જીવને આત્મકલ્યાણની ભાવના હોવાથી તેના ઉપાયરૂપે જે કાંઈ ક્રિયા કરે છે તેના મુખ્ય બે ભેદ છે. એક જ્ઞાન ક્રિયા અને બીજી ત્યાગ ક્રિયા. આ બંન્ને ક્રિયા માર્ગે ભૂલવાના અથવા દોષ થવાના અનેક પ્રકાર છે, તેથી તે વિષયમાં પણ ઘણો બધો વિચાર કર્તવ્ય છે. • વળી શાસ્ત્રમાં નિરૂપણ કરેલાં અનેક ભેદ-પ્રભેદ અને નય વિવિક્ષાઓ સમજવાનો પ્રયાસ કરતા વિકલ્પો વધવાનું કારણ બને છે. અથવા ઘણા વિકલ્પોમા રોકાવાનું કારણ ઉત્પન્ન થાય છે. સમુદ્ર જેવા વિશાળ શાસ્ત્રજ્ઞાનના તરંગો ઉપર તરવાને બદલે તે તરંગોમાં ડૂબી જવાની સ્થિતિ થાય છે. પ્રાયઃ તો પોતાનું પ્રયોજનભૂત વિષય કેટલો અને અપ્રયોજનભૂત વિષય કેટલો તેની વહેંચણી કરવાની ક્ષમતાન હોવાને લીધે ક્ષયોપશમનના પ્રકાર અનુસાર જેમાં ક્ષયોપશમ વધુ ચાલે તેમાં પ્રવીણપણું પ્રાપ્ત કરવા પ્રયત્નવંત તે રહે છે. આ પ્રકારની જ્ઞાન પ્રાપ્તિની પદ્ધતિ વડે પરમાર્થને ચૂકી જવાય છે. અર્થાત તે જ્ઞાન તેને હિતરૂપ થતું નથી પરંતુ અહિતરૂપ થાય છે. વળી શાસ્ત્રનું ભણતર ધારણા વગેરે આવડતને સાચા જ્ઞાનની પ્રાપ્તિ માનીને પોતાને જ્ઞાન પ્રગટ થયું છે અથવાવર્તે છે તેવા ભ્રમમાં જેને અતિ પરિણામીપણું કહેવાય એવા દોષમાં અભિમાનપૂર્વક વર્તે છે. ત્યારે શુષ્ક જ્ઞાનપણું ઉત્પન્ન થાય છે અને જિજ્ઞાસાનો અભાવ થઈ જાય છે. તેમાં બહુ મોટું નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. કારણકે અનાદિ અજ્ઞાન અને વિપરીત સંસ્કારોનું બળ ઘટવાનું(કાર્ય) માત્ર પરમાર્થ તત્ત્વની જિજ્ઞાસાના કાળમાં જ બને છે. ત્યારે જ સત્યનું અવભાસન થાય તેવો પરિણામમાં અવકાશ થાય છે. તેથી જ્ઞાનમાર્ગે જનાર મુમુક્ષુઓ જ્યાં સુધી પ્રગટપણે આત્મજ્ઞાન થાય નહિ ત્યાં સુધી ગમેતેટલુવિશાળવાંચન અને ધારણા હોય તો પણ પરમાર્થના વિષયમાં જિજ્ઞાસુ રહેવું ઘટે છે. તે ખાસ પ્રકારની પાત્રતાના સદ્ભાવનું એક લક્ષણ છે. આવી પાત્રતામાં પ્રયોજવાન વિષય સામે આવે ત્યારે જિજ્ઞાસા વધુ સતેજ થાય અને પરમતત્ત્વને ઊંડી જિજ્ઞાસાથી ગ્રહણ કરવાનું બને. આ સિવાય શાસ્ત્રજ્ઞાનરૂ૫ વિદ્વતાને લીધે તેમજ પૂર્વ કર્મના તે પ્રકારના પુણ્યયોગને લીધે સામાજિક આદર સત્કારમળવા લાગે છે, તેમાં જીવફસાઈ જાય છે અને વધુ માન મેળવવાની દ્રષ્ટિ તેને રહ્યા કરે છે. તેથી આત્મશુદ્ધિનો માર્ગ ભૂલી બહારમાં માનાર્થે પ્રવૃતિ કરવા લાગે છે. આ રીતે જ્ઞાન માર્ગે જનારા જીવને પુરુષોએ ચેતવીને અનંત ઉપકાર કર્યો છે. For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ વળી યિામાર્ગે ધર્મબુદ્ધિપૂર્વક બાહ્ય વિષયોનો ત્યાગ કરવામાં આવે છે ત્યાં પ્રથમ પરમાં પોતાપણાને અધ્યાસનો ત્યાગ કર્તવ્ય છે. તે અધ્યાસનો ત્યાગ થયા પહેલાં અર્થાત્ પરમાં સ્વપણાના અધ્યાસ સહિત, પરપદાર્થનો માત્ર બાહ્ય-ત્યાગ અજ્ઞાન સહિત હોવાને લીધે, ત્યાગના અભિમાનને ઉત્પન્ન ર્યા વિના રહેતો નથી. આ ઉપરાંત બાહ્ય તપના અનેક પ્રકારને સાધના જાણીને તેના ફળમાં રિદ્ધિ સિદ્ધિ અથવા સંયોગોની અનુકુળતાનો મોહ પણ ઉત્પન્ન થવાની સંભાવના છે. આત્માના અંતરસ્વભાવના આનંદના અભાવમાં, બહારની અનુકુળતાના સુખનો મોહ-સિદ્ધિ મોહ-નો અભાવ જીવ કરી શકતો નથી. વળી વર્તમાન ત્યાગીપણાને લીધે, તેમજ પૂવર્મના પુણ્ય યોગને લીધે, સામાજીક આદર સત્કાર મળે છે. તેમાં જીવફસાઈ જાય છે અને તેથી વધુને વધુ માન મેળવવાની દૃષ્ટિ તેને રહ્યા કરે છે. ત્યાગની પ્રવૃતિ માનાર્થે કરવા લાગે છે. તેથી આત્મામાં અંતર શુદ્ધિની ક્વિાનો ઉપાય તેને સૂઝતો નથીમળતો નથી. આમ ક્રિયામાર્ગે રોકાવાનું આ સંભવિત કારણ છે. વળી યથાર્થ નિર્ણય અને યથાર્થ લક્ષ વિના, માત્ર શાસ્ત્રનું ભણતર અને જાણપણું તેમજ યુકિત અને તર્કની મદદ વડે આત્માનું ચિંતવન તે વારંવાર કરવા છતાં પણ તે ચિંતવનતત્સંબંધિત વ્યામોહ ઉપજવાનું કારણ બને છે. પરલક્ષી ધારણાવાળાજીવને આ રીતે આત્મચિંતવન પણ અવગુણનું કારણ બને છે. વળી આત્માનુભવના અભાવમાં જીવ નિજ, સ્વરૂપના જ્ઞાનના વિષયમાં નિઃશંક હોતો નથી. અર્થાત તે જે જ્ઞાન માટે પોતે શક્તિ છે તે જ્ઞાનનો ઉપદેશ કરવાનો પ્રસંગ તેને બને છે. તેમાં અજ્ઞાનને લીધે અન્યથા ઉપદેશ થવાનું સંભવે છે. તે ઉપદેશ કરનાર જીવ અપરિણામિ રહીને ઉપદેશ કરે છે. તેમાં આત્મસ્વરૂપ અને આત્મરસ પ્રગટતા નથી તેથી અજ્ઞાનીનો ઉપદેશ દેશના લબ્ધિમાં નિમિત્ત થતો નથી. જ્યાં સુધી સ્વરૂપને સમજવાની પરિપકવ સ્થિતિ અને શક્તિ થાય નહિ, ત્યાં સુધી વકતાપદનું જોખમ અનંત સંસારની વૃદ્ધિ છે. તેથી મૌન રહેવાની શિખામણ દ્વારા આત્માર્થીનું લક્ષ ખેંચ્યું છે. 0 0 0 . For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ I૧૩ પાત્રતા નિર્ણય કરવાવાળાની અંતર્ભુમિકા? જેના અંતરમાં એ પ્રશ્ન (વિચાર) આવ્યોકે “ભ્રમથી ભૂલીને પ્રાપ્તપર્યાયમાં જતન્મય થઈ ગયો છું, પરંતુ આ પર્યાયનીથોડાજ સમયની સ્થિતિ છે”. આવા વિચાર કરવાવાળાં જીવને નિર્ણય કરવાની ઉગ્ર તત્પરતા છે. એવો જીવ પોતાના આ જીવનની એક ક્ષણ પણ વ્યર્થ ખોવા નથી ઈચ્છતો. એવાજીવને ક્ષયોપશમવિશુદ્ધિ અને દેશનાલબ્ધિતો પ્રાપ્ત થઈ ગઈ છે અને હવે નિર્ણય કરીને પ્રાયોગ્ય અને કરણ લબ્ધિ પાર કરીને નિશ્ચિતરૂપથી સમ્યકત્વ પ્રાપ્ત કરી લેશે. - પડ્મનંદિપંચવિશંતિકા માં આ પ્રમાણે કહ્યું છેઃ તત્વતિ પ્રીતિચિત્તેન યેન વાર્તાડપિ હિમૃતા. નિશ્ચિત સ ભવેદ ભવ્યો ભાવિ નિવાર્ણભાજના” જેણે આત્માની વાર્તા પ્રીતિચિત્ત પૂર્વક સાંભળી છે, એ નિશ્ચયરૂપથી ભવ્ય છે અને ભાવિ નિર્વાણનું પાત્ર છે. પરમાત્મા પ્રકાશ” માં પણ આચાર્ય યોગીન્દ્રદેવે આવા આશયની પ્રાર્થના કરી છે, “હે ભગવાન, હું તો સંસાર ભ્રમણ કરી કરીને ત્રાસી ગયો છું, મને બધું જ મળ્યું, પરંતુ એકમાત્ર શુદ્ધાત્મતત્ત્વની પ્રાપ્તિનથી થઈ, એટલે મને મારા શુદ્ધાત્મા તત્ત્વની પ્રાપ્તિ કેમ થાય એ ઉપાય બતાવો. મારે હવે એક પણ ભવ ધારણ નથી કરવો'. આવા પ્રકારની ભાવનાવાળો જીવ જયારે નિર્ણય કરવાને સન્મુખથાય છે તો એ સમયે એની અંતર્ભુમિકા અત્યંત ઉગ થાય છે, એવી ભાવનાવાળા જીવની રુચિ હવે સંસાર, શરીર, ભોગોથી હટીને એકમાત્ર પોતાનું આત્મહિત અર્થાત્ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવા પ્રતિ તીવ્રતાની સાથે અગ્રસર થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર પાત્રતા ' વિશે કહ્યું છે કે, કામ એક આત્માર્થનો, બીજો નહિ મન રોગ”. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષા, ભવે ખેદ, પ્રાણી દયા,ત્યાં આત્માર્થ નિવાસ'. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન”. • આવી ભાવના જાગૃત થવાથી એ જીવ બહારમાં તો જેમ છે તેમ જ દેખાય છે પરંતુ અંતરની રુચિનોવેગપલટાઈ જાય છે. આત્માના કલ્યાણના ઉપાયરૂપ Jain Educaton International For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ જે નિજ આત્મતત્ત્વ અનુસંધાનમાં પોતાની વૃતિ લગાવી દે છે. પોતાના આત્મામાં પોતાપણું સ્થાપીત કરી પ્રયત્નશીલ થઈ જાય છે. મુમુક્ષતાની શ્રેણીઓ: • કોઈપણ સાધક જ્યારે એવું જીવન જીવે કે અંતરંગમાં મોક્ષ સિવાય તેને બીજી કોઈ પણ ઈચ્છા ન હોય ત્યારે એ સાધક ખરેખર મુમુક્ષુ કહેવાય. મતલબ કે અભિપ્રાયમાં મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજું કંઈ ન રહે ત્યારે જીવનમાં મુમુક્ષુતા પ્રગટે છે. તેવા મહાપુરુષને વિશે સર્વ પ્રકારના દુઃખોનો આત્યંતિક ક્ષય કરનારું એવું આત્મજ્ઞાન પ્રગટે છે. અંતરંગ પરિણામોની વિશુદ્ધિ, સાચાદેવ, ગુરુ, ધર્મની ભક્તિની તરતમ્યતા, મુમુક્ષુતાજનક સદ્ગણોની સંખ્યા અને પ્રમાણ,આત્મજાગૃતિનું સાતત્ય આદિ અનેક માપદંડોને અનુરૂપ મુમુક્ષુતાના જો કે અનેક ભેદો છે પરંતુ સામાન્યપણે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટએમ તેના ત્રણ ભેદો પાડી શકાય. જઘન્ય સત્સંગનાયોગથી, સદ્ગુરુના અતિશય પ્રભાવથીકેસશાસ્ત્રોના અવલોકનથી કાંઈક ધર્મ પ્રત્યે રુચિ ઉપજે, ધર્મ ખરેખર કરવા યોગ્ય છે એવી સામાન્ય માન્યતા થાય અને મોક્ષના પુરુષાર્થમાં થોડો થોડો પણ જોડાય ત્યારે મુમુક્ષુતાનો પ્રારંભ થાય છે. મધ્યમ: ઉપરોકત દશામાં જ્યારે વિશેષ૬ઢતા આવે, સમજણપૂર્વક જ્યારે સગુણોને વિશે રુચિ ઉપજે અને તેમનું ગ્રહણ થવા લાગે, સામાન્ય મુકેલીઓ આવવા છતાં પણ ધર્મની આરાધનામાં લાગ્યો જ રહે અને પરીક્ષા-પ્રધાની થઈ સદ્ગુણ-દુર્ગણ, સદાચાર-દુરાચાર, સદ્ગુરુ-નામગુરુ વગેરેના ભેદપૂર્વક મોક્ષની આરાધનામાં આગળ વધે ત્યારે મધ્યમ કક્ષાની મુમુક્ષુતા હોય છે. ઉત્કૃષ્ટ : અત્યંત દૃઢપણે જ્યારે આસ્તિક્યાદિ (આત્મા, પુણ્ય, પાપ, ધર્મ, પુનર્ભવ આદિ પદાર્થોમાં જેને શ્રદ્ધા હોય તેને આસ્તિક કહેવામાં આવે છે.) ભાવોમાં નિષ્ઠા થવાથી મુમુક્ષુતાના અનેક ગુણો પ્રકર્ષતાથી પ્રગટી વૃદ્ધિગત થતા જાય, આખો દિવસ અને રાત જ્યારે પરમાર્થ-પરમાર્થનો જ અંતરમાં જાપ રહે, સુક્ષ્મ બોધની અંતરમાં વિચાર કરવાની શક્તિ જાગૃત થવાથી સત્યાર્થ તત્ત્વોની પ્રતીતિ સ્પષ્ટ પણે થઈ જાય તેવી અનેક ગુણોથી ભરપુર તીવ્ર જિજ્ઞાસુ દશાને ઉત્કૃષ્ટ મુમુક્ષુ દશા કહેવામાં આવે છે. For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ મુમુસુતાના ગુણો ૧. સ્વચ્છેદનિરોધ ૫. સહનશીલતા ૯. મંત્રી ૨. શ્રદ્ધા ૬. વિશાળ બુદ્ધિ ૧૦. પ્રમોદ ૩. સરળતા ૭. વિનય ૧૧. કરૂણા ૪. વૈરાગ્ય ૮. જિતેન્દ્રીયપણું ૧૨. માધ્યસ્થ ભાવ. “દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે” પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આમિક જ્ઞાન, પાત્ર થવા સેવા સદા, બહાચર્ય મતિમાન આ બધી વાતો પાત્રતામાં આવે છે. પાત્રતાવિશેષ વાત? વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રીયપણું આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. અનંત જન્મ-મરણ કરી ચુકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે કર્મ મુક્ત થવાના જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુકત થવાના પુરુષાર્થમાં યોજાય છે. મનુષ્યત્ત્વ, આર્યદેશ, ઉત્તમકુળ, શારીરિક સંપતિ એ અપેક્ષીત સાધન છે અને અંતરંગ સાધન માત્ર મુકત થવાની સાચી જિજ્ઞાસા એ છે. સપુરુષનાચરણનોઈચ્છક, સંદેવસૂક્ષ્મબોધનો અભિલાષી, ગુણ પરપ્રશસ્તભાવ રાખનાર, બ્રહ્મવર્તમાં પ્રીતિ રાખનાર, ઉપયોગથી એક પળ પણભરનાર, એકાંતવાસને વખાણનાર, તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી, આહાર વિહાર-વિહારનો નિયમી, પોતાની ગુરુતાને દબાવનાર, એવો કોઈપણ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે. સમ્મદશાને પાત્ર છે. જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રીત્યાગ કરવામાં આવે નહિ ત્યાં સુધી સર્વ ક્રિયાનિષ્ફળ છે. ત્યાં સુધી આત્મામાં છળકપટ હોવાથીધર્મપરિણમતોનથી. ધર્મપામવાની આ પ્રથમભૂમિકા છે. જ્યાં સુધી મૃષાત્યાગ અને પરસ્ત્રીત્યાગ એ ગુણો ન હોય ત્યાં સુધી વક્તા અને શ્રોતા હોઈ શકે નહિ. મુમુક્ષતા” તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ એકમોક્ષને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. | મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું કારણ (લક્ષણ) પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ થાય છે. સ્વચ્છેદ થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ સ્વચ્છંદ જ્યાં પ્રાયે દબાયો છે, ત્યાં પછી માર્ગ પ્રાપ્તિને રોકનારા ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. * આ લોકની અલ્પ પણ સુખેચ્છા. * પરમ વિનયની ઓછાઈ. * પદાર્થનો અનિર્ણય. ઘણું કરીને મનુષ્યાત્માઈને કોઈ ધર્મમતમાં હોય છે અને તેથી તે ધર્મ મત પ્રમાણે પ્રવર્તવાનું કરે છે, એમ માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી. - “મુમુક્ષુતા” તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમ મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. વિશાળ બુદ્ધિ ૧. સત્યની સ્વીકૃતિ માટે તૈયારી. ૨. હંમેશા નવું ઝીલવાની શક્તિ ૩. મારું એ સાચુ નહિ, જે સાચુ એ મારું. ૪. કોઈપણ જાતના પૂર્વગ્રહો, કદાગ્રહો વગર રાખેલું ખુલ્લું મન. ૫. ગચ્છ, મત, સંપ્રદાયની ભાવનાનો ત્યાગ, માન્યતાનો ત્યાગ. મધ્યસ્થતા સમભાવ, સમતા, સમદષ્ટિ, રાગ-દ્વેષ વગરની સ્થિતિ. જ્યાં સુધી પૂર્ણ પરમતત્ત્વની અનુભૂતિ ન થાય ત્યાં સુધી કોઈપણ જાતનો આગ્રહ રાખ્યા વગર મધ્યસ્થભાવ..તટસ્થભાવ... “તુગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય એકે જે રાહથી સંસાર મળનાશ થાય છે, રાગ-દ્વેષના પરિણામનાશ પામે છે તે ભકિત, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.” એક જ વસ્તુનેદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જુદી જુદી રીતે જોઈ શકાય એવું વસ્તુનું અનેકાન્ત સ્વરૂપ છે તે મધ્યસ્વભાવ છે. સરળતા ૧. માન, માયા વગેરેનો ત્યાગ. વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું માનવું. ૨. કોઈપણ જાતની વક્રતા વગર વાસ્તવિકતાને સ્વીકારવું. ૩. પોતે માની લીધેલી મોટાઈનો ત્યાગ. ૪. વિનય એ સરળતાનું પ્રથમ લક્ષણ છે. ૫. સરળતા એ ચિત્તની વિશુદ્ધિ છે. છળકપટ એ મલિનતા છે. કુદરતી રીતે , For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સ્વચ્છ મન સ્વભાવથી જ સરળ હોય છે. સરળતા ગુમાવી દેવાના ત્રણ કારણ હોય છે. તૃષ્ણા* અહંભાવક સાંપ્રદાયિક દૃષ્ટિ ૬. સરળતા એ મૃદુતા, નિરાભિમાનતા, ગ્રંથિ વિમોચન છે. જિતેન્દ્રીયપણું ? ૧. પાંચેય ઈન્દ્રિયના વિષયો પરનો વિજય, રસ, રંગ, ગંધ, શ્રવણ, સ્પર્શ પરનો સંયમ. ૨. જીવનપર પ્રભુત્વ આત્માનું-નહિ કે ઈન્દ્રિયોનું. ૩. એ માટે યોગ્ય યમ, નિયમ, વ્રત, પચ્ચખ્ખાણ. ૪. એ માટે સત્ય પુરુષાર્થ. ૫. સ્વજાગૃતિપૂર્વક જીવનનો ઉપક્રમ. સત્સંગ અને સ્વાધ્યાયરૂપી સત્સાધનોની જેમણે પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક આરાધનાકરી હોય તેવા સાધકોને અનેક સદ્ગણોનો આર્વિભાવ થતો હોય છે. શુદ્ધ આત્મજ્ઞાન ધારણા માટેની પાત્રતા પ્રગટ કરવા એક સુનિશ્ચિત અને સુસંકલિત સદ્ગુણ ગ્રાહકતા કાર્યક્રમને અંગીકાર કરી, પોતાના સર્વ પ્રયત્નોથી તેની સિદ્ધી કરવી. v પાત્રતા સારભુત પૂર્વના તથા પ્રકારના મહત્ત પુયયોગથી સત્પરુષનો યોગ જીવને અનંત કાળમાં દુર્લભ હોવા છતાં પણ અનેકવાર થયો છે. તો પણ તે યોગનું મહત્ત્વ નહિ સમજાયું હોવાને લીધે, તેમજ પોતાની બોધ-બીજ યોગ્ય ભૂમિકા અને પાત્રતા નહિ હોવાને લીધે, તે સત્સંગનું નિષ્ફળપણું થયું છે તેથી ધર્મ (આત્મા) ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે નિજ અવલોકનાર્થ પાત્રતા અને મુમુક્ષુની યથાર્થ ભૂમિકા બહુજ જરૂરી છે. કોઈ બાહ્ય ક્રિયાકાંડકે શાસ્ત્ર ભણતરથી જીવમાર્ગને પામી શક્તો નથી. એક માત્ર પાત્રતાથી જ પામે છે. તેથી પાત્રતાનું મહત્વ સમજવું યોગ્ય છે. તેથી મુમુક્ષુ જીવે-વિચારવાનજી સર્વ પ્રથમ આ અતિ મહત્વના વિષય અંગે ગંભીરપણે વિચાર મનન-મંથન કરીને એનું યથાતથ્ય મુલ્યાંકન કરી સર્વ ઉદ્યમથી પોતામાં આવવું યોગ્ય છે. તો જ માર્ગ પ્રાપ્તિસુલભ થશે. માર્ગ પામવા માટે અન્ય કોઈ ઉપાય નથી. કોઈ પણ જીવ જ્યારે નિજ- હિત માટે તત્પર થાય ત્યાં પાત્રતા શી પ્રગટે છે. તે માટે અમુક પૂર્વક્રમનિયતનથી; આમાર્ગની સુવિધા છે. નિજહિત ની જેટલી ગરજ તેટલી પાત્રતા વિશેષ. આ પાત્રતાના માપનું ધોરણ છે. For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ અનંતકાળથી સ્વરૂપનો પરિચય ન હોવાથી વિભાવ સહજ થઈ ગયો છે. તેથી સુદીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધ-ભૂમિકાનું સેવન થતાં વિભાવની સાધારણતા ટળે અને સ્વરૂપની (સ્વભાવની) સાવધાની આવે. મુમુક્ષુ જીવને પોતાનું યોગ્યપણું થાય તેની વિચારણા કરવી, જેનું મુખ્ય સાધન આત્મલક્ષ્યપૂર્વક સત્સંગ છે. * ‘પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક શાન; પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.” * “ મંદ વિષય ને સરળતા સહ આજ્ઞા સુવિચાર કરૂણા કોમળતા આદિ ગુણ-પ્રથમ ભૂમિકા ધાર * “ઠયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુઘટવિશે” * ‘કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી કયા ત્યાં આત્માર્થ નિવાસ,” દુર્લભ વસ્તુઓની પ્રાપ્તિનું મુલ્યાંકન ૧. એકેન્દ્રિય ૭. આર્યક્ષેત્ર ૨. વિલેન્દ્રિય ૮. ઉત્તમકુળ ૩. પંચેન્દ્રિય ૯. સુંદર રૂપ ૪. સંશી ૧૦. ઈન્દ્રિય પટુતા ૫. પર્યાપ્ત ૧૧. નિર્વાધિ આયુષ્ય ' (આહાર, શરીર, ઈદ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મન), ૬. મનુષ્યત્ત્વ ઉતરોત્તર આ એકબીજાથી દુર્લભ છે. ૧. ઉત્તમ બુદ્ધિ ૫. સુધર્મનું શ્રદ્ધાન ૨. સુધર્મનું શ્રવણ ૬. સુધર્મનું સંયમ ૩. સુધર્મનું ગ્રહણ ૭. વિષયસુખથી વ્યાવર્તન ૪. સુધર્મનું ધારણ ૮. ક્રોધાદિ કષાયથી નિવર્તન ૯. સમ્યગ્દર્શન-શાન-ચારિત્રરૂપી મોક્ષમાર્ગમાં પ્રવર્તન આ પણ ઉતરોત્તર એકબીજાથી અતિ દુર્લભ છે. આ બધાથી શુદ્ધાત્મભાવના સ્વરૂપ વીતરાગ નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. યોગ્યતા શબ્દાર્થ સામર્થ્ય, શક્તિ, લાયકાત, તાકાત, પાત્રતા. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ • યોગ્યતા જ વિષયનું પ્રતિનિયામક કારણ છે. ખરેખરકોઈ કાર્યવવામાંકનથવામાં તેની યોગ્યતાજ સાક્ષાતસાધક હોય છે. યોગ્યતા એટલે સ્વાભાવિક શક્તિ. દ્રવ્યના પરિણામનમાં તેની સ્વભાવગત યોગ્યતા જ કારણ છે. અમુક વખતે અમુક પ્રકારની પર્યાય કેમ થઈ? ‘એવી જ તે ઉપાદાનની યોગ્યતા આ ઉપાદાનની યોગ્યતા” તે ત્રિકાળી શક્તિ રૂપ નથી. પણ એક સમયની પર્યાય રૂપ છે, એકેક સમયની પર્યાયમાં પોતાની સ્વતંત્ર તાકાત છે. તેને ‘ઉપાદાનની યોગ્યતા કહેવામાં આવે છે. સમય સમયનીપર્યાયના સ્વતંત્ર ઉપાદાનની લોકોને ખબર નથી, એટલે નિમિત્ત આવે તો પર્યાય થાય એમ ભ્રમ થી માને છે. તેમા એકલી સંયોગી પરાધીન દૃષ્ટિ છે. અહો! એકેક સમયની પર્યાયનું સ્વતંત્ર ઉપાદાન! તેનો નિર્ણય કરવામાં આવેતો વીતરાગદષ્ટિ થઈ જાય છે. વસ્તુ સ્વરૂપ જ આ છે. ઉપાદાનની યોગ્યતા કહો, પર્યાયની તાકાત કહો, અવસ્થાની લાયકાત કહો, પર્યાય ધર્મ કહો, સ્વકાળ કહો, કાળ લબ્ધિ કહો, પોતાનો ઉત્પાદ કહો, ક્રમબદ્ધપર્યાય કહો, નિયત કહો કે તે પ્રકારનો પુરુષાર્થ કહો - એ બધું એક જ છે. જ્યાં જ્યાં જે જે કાર્ય થાય છે ત્યાં ત્યાં તે પ્રમાણેની ઉપાદાનની લાયકાતથી જ થાય છે. સમય સમયનું ઉપાદાન સ્વાધીન-સ્વયંસિદ્ધ છે. ઉપાદાનની સ્વાધીનતાનો જેનો નિર્ણયનથી તેને સમ્યગ્દર્શન પામવાની યોગ્યતા નથી. સમ્યગ્દર્શનમાં આત્માના અભેદ સ્વભાવ ને આશ્રય એવો જ એક પ્રકાર છે. ભેદના આશ્રયે અભેદ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થતો નથી. જો ભેદના આશ્રયે લાભ માને તો મિથ્યાત્વ છે. શ્રીમદ્ રાજચંદ્ર આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહ્યું છે, જે જે જયાં જયાં યોગ્ય છે, તે સમજવું ત્યાં; તે તે પ્રમાણે આયરે, આત્માર્થી જન એહ. આનો સામાન્ય અર્થ એ છે કે વસ્તુ સ્થિતિનો જો સહજ સ્વીકાર જ્ઞાન કરી લે અને એની જો યથાર્થ શ્રદ્ધા થઈ જાય તો સમ્યગ્દર્શન થાય જ. કાર્યની ઉત્પત્તિ-પાંચ સમવાય મળવાથી થાય છે. (૧) સ્વભાવ (૨) નિયતી (હોનાહાર) (૩)નિમિત્ત (૪) કાળલબ્ધિ (૫) પુરુષાર્થ. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ સ્વભાવનો અર્થ એવો છે કે જે વસ્તુમાં જેવા કાર્ય રૂપ થવાની યોગ્યતા હોય છે તેવું કાર્ય થાય છે. નિયતી નો અર્થ એવો છે કે કાર્યરૂપ થવાની તે યોગ્યતાક્રમબદ્ધ છે. જે થવાનું છે તે જ થાય છે. નિમિત્ત નો અર્થ એ છે કે યોગ્યતા નિમિત્ત સાક્ષેપ કાર્યરૂપ પ્રગટ થાય છે. કાળલબ્ધિ- એક કાળે જયારે એક જ કાર્ય થાય છે ત્યારે વસ્તુમાં એક કાળે એ પ્રકારની યોગ્યતા પણ એક જ પ્રકારની જોવા મળે છે. અને જ્યારે એ કાર્ય એ પ્રમાણે થવાનું છે તો તે પ્રમાણે તેવો પુરુષાર્થ ઉપડે જ છે. પુરુષાર્થમાં બીજા ચાર આવી જાય છે. • સાધારણ નિયમ એ છે કે પ્રત્યેક કાર્ય પોતાના ઉપાદાનની યોગ્યતાનુસાર જ થાય છે. ઉપાદાનકારણ ત્રણ પ્રકારના છે. * ત્રિકાળી ઉપાદાન. * અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સંયુકત દ્રવ્ય ક્ષણિક ઉપાદાન. * તત્સમયની પર્યાયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાઠાન. જે કાર્ય થયું તે જ તે સમયની પર્યાયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાન કારણ અને તે પર્યાય કાર્ય. તત્સમયની પર્યાયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાન કારણ જ વાસ્તવિકમાં કાર્યનું પરમાર્થ કારણ છે. • દ્રવ્યનુંજસ્વરૂપપ્રતિસમય ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યાત્મક છે.તેથી પરિણમનમાં ઉપાદાનની યોગ્યતા જ મુખ્ય છે. પરંતુ ઉપાઠાનની યોગ્યતાના સદ્ભાવમાં પણ નિમિત્ત વિના કાર્ય થતું નથી. યોગ્ય નિમિત્તના સદ્ભાવમાં જ દ્રવ્યનું પરિણમન થાય છે. છતાં નિમિત્તના સદ્ભાવમાં પણ દ્રષ્યનું પરિણમન તો પોતાથી જ થાય છે. કારણ કે ઉપાદાન પોતાના પરિણમનમાં સ્વતંત્ર છે, નિમિત્ત કાંઈ કરતું નથી. તત્સમયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાન જ વાસ્તવમાં સમર્થ ઉપાદાન છે અને તે જ કાર્ય અંગેનું સાચું નિયામક કારણ છે. • પદાર્થનું જેવું પરિણમન થવા યોગ્ય છે તેવી જ બુદ્ધિ થઈ જાય છે, તેવો જ અધ્યવ્યસાય થવા લાગે છે, તેવું જ નિમિત્ત તે કાળે મળી જાય છે. આ સહજ પ્રક્રિયા છે અને એ સમજવાથી આકુળતા-વ્યાકુળતાનો અભાવ થઈ સમતા શાંતિ સુખ પ્રાપ્ત થાય છે. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જીવ અને પુગલ એ બન્ને દ્રવ્યો ક્રિયાવર્તી શક્તિ તેમ જ ભાવવર્તી શક્તિ ધરાવે છે. બાકીના ચાર દ્રવ્યો માત્ર ભાવવર્તી શક્તિ ધરાવે છે. પ્રદેશોના હલનચલનરૂપપરિસ્પંદનને ક્રિયા કહેવાય છે. અને પ્રત્યેક વસ્તુમાં થતાતેના પ્રવાહ રૂપ પરિણમનને ભાવ કહેવાય છે. પ્રદેશ ચલાત્મક યોગ્યતાનું નામ " ક્રિયા છે અને પરિણમનશીલ યોગ્યતાનું નામ ભાવ છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ભિન્ન ભિન્ન દ્રવ્યની એક જ સમયની પર્યાયમાં હોય છે. બન્ને દ્રવ્યપોત પોતાની તત્સમયની યોગ્યતાને કારણે જ સ્વતંત્રરૂપે સ્વયં પરિણમિત થાય છે. પ્રત્યેકકાર્ય પોતાના ઉપાદાનનીયોગ્યતાનુસારથાયછે એ નિયમ મુજબ નિશ્ચિત થાય છે કે જીવમાં પોતાનામાં જ એવી યોગ્યતા છે કે જેના કારણે તે બંધાય છે અને તેની આ યોગ્યતા અનાદિકાળથી છે. આને જ ભાવિક શક્તિનું વિભાવરૂપ પરિણમન કહેવામાં આવે છે. અહીંયા આ વિભાવ પરિણમનમાં કારણભૂત (નિમિત્ત) સામગ્રીને જ કર્મકહેવામાં આવે છે, જે પ્રતી સમય બંધાતા રહે છે અને અબાધા કાળ સુધી સત્તામાં રહે છે. પછી ઉદયમાં આવી પોતાનું કાર્ય કરી નિવૃત થઈ જાય છે. જીવમાં નિમિત્તબદ્ધ અશુદ્ધથવાની યોગ્યતા અનાદિકાળથી જ છે. પુદ્ગલમાં પણ સ્વભાવથી જ એવી યોગ્યતા છે કે જેથી તે જીવની અશુદ્ધતાનું નિમિત્ત પામીને તેના પ્રદેશો સાથે બંધાય છે. મૂળમાં આવીયોગ્યતાઓ જ ઉભયબંધનું કારણ છે અને એનો કાળ પાકતાં ક્રમબદ્ધ ઉદયમાં આવે છે. પુદ્ગલમાં કર્મરૂપ અવસ્થાને જીવ ઉત્પન્ન નથી કરતો. તે તો પુદ્ગલનું પરિણમન પુગલની પોતાની તત્સમયની યોગ્યતાથી જ થાય છે. પરંતુ યોગાનુયોગ જીવની પણ તત્સમયની યોગ્યતાથી ત્યાં હાજરી હોવાથી જીવના પરિણામ તે વખતે નિમિત્તભૂત ન હોય તેમ નથી થતું. જીવના પરિણામ ખરેખર બંધનું કારણ નથી. બન્ને દ્રવ્યોનું પરિણમન તત્સમયની યોગ્યતાથી સ્વતંત્રપણે જ થાય છે. કર્મોના ઉદયથી જીવના પરિણામ બગડે એવું પણ નથી. બન્નેની નિમિત્તરૂપહાજરી જ ત્યાં હોય છે અને ખરેખર આ બન્ને વચ્ચે બીજો કોઈ સંબંધ નથી. આ જ તેમનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કર્તા-કર્મ સંબંધ નથી એ સમજવું. કાર્યકારણને અનુરૂપ હોય છે અને નિમિત્તકારણ કાર્યને અનુકૂળ હોય છે તત્સમયની યોગ્યતા એ જ ઉપાઠાન કારણ છે. For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ - જ્યારે અનાદિકાલીન મોહનાનાશમાટે ઉદ્યમવંતજીવ પોતાના ત્રિકાળી ધ્રુવ ઉપાદાન કારણના આશ્રયથી વર્તમાન પર્યાયમાં અનન્તર પૂર્વેક્ષણવર્તી પર્યાયમાં મિથ્યાત્વાદિ અનુત્પન્ન દશાને પ્રાપ્ત થઈ તત્સમયની યોગ્યતારૂપ પુરુષાર્થથી સમ્યકજ્વાદિ નો ઉત્પાઠ કરે છે ત્યારે મોહાદિ સ્વયં પોતાની યોગ્યતાથી વ્યયને પ્રાપ્ત થઈ જાય છે. કાર્ય-કારણની વ્યવસ્થામાં આપણે સમ્યગ્દર્શનરૂપ ધર્મની ઉત્પત્તિનો વિચાર કરીએ તો પરાશ્રય બુદ્ધિછોડીને સ્વસમ્મુખતાના પુરુષાર્થથી (દ્રવ્ય દૃષ્ટિથી) સ્વયં સ્વસમયની યોગ્યતાથી આત્માનુભૂતી-સ્વાનુભૂતી અથવા સમ્યગ્દર્શનાધિરૂપ પરિણમન એક કાર્ય છે તથા તે કાર્યનું ઉપાદાન કારણ તો જીવ પદાર્થ પોતે જ છે. તે વખતે અંતરંગ નિમિત્ત કારણદર્શનમોહાદિકર્મોના ઉપામાદિ તથા બાહ્ય નિમિત્ત જ્ઞાની ગુરુનો ઉપદેશ (દશના લબ્ધિ) છે. • સમજવાનું તો એ જ છે કે પોતાની યોગ્યતાનુસાર જ ઉપલબ્ધિ અનુપલબ્ધિ થાય છે; કારણ કે જે શક્તિ કોઈ પદાર્થમાં ન હોય તો તે કોઈ અન્ય દ્વારા ઉત્પન્ન થઈ શકતી નથી. જેમ રેતીમાં તેલ નથી હોતું તો તેમાંથી કોઈપણ વિધિથી તેલ કાઢી શકાતું નથી. નિયમ એવો છે કે ઉપાદાન સ્વયં પરિણમિત થઈને કાર્યનું ઉત્પાદક બને છે કારણ કે તે પરિણમનશીલ છે. પર્યાય હંમેશા દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય છે અને દ્રવ્યમાં સમાય છે. નથી તે બહારથી આવતી કે નથી તે બહાર જતી. પરંતુ પર્યાય જ્યારે પર ને લક્ષ બનાવીને પ્રગટ થાય છે તો વિકારી થઈ જાય છે અને સ્વને (ત્રિકાળી ધ્રુવ શાયકને) લક્ષ્ય બનાવી નીકળે છે તો શુદ્ધ કહેવાય છે. શુદ્ધ દ્રવ્યના આશ્રયથી શુદ્ધ કહેવાય છે. અને ત્રિકાળી દ્રવ્ય પણ પર્યાયનો જ શુદ્ધ છે જે પર્યાય તેને શુદ્ધ તરીકે જુએ છે. પ્રત્યેક સમયની પર્યાય તત્સમયની યોગ્યતાનુસાર ક્રમબદ્ધ પ્રવાહરૂપે થયા જ કરે છે. એમાં કરવાનું ક્યાં છે? જે થાય છે તેમાં કરવાનું શું હોય? માત્ર જાણવાનું છે કે આ થયા કરે છે. તત્ત્વ નિર્ણય દ્વારા નિમિત્ત ઉપાઠાનના યથાર્થ સ્વરૂપને સમજવાથી પરના કર્તુત્વની મનઃસ્થિતિ બદલી શકાય છે. કાર્યની ઉત્પત્તિ ઉપાદાનથી થાય છે; નિમિત્તથી નહિ, પરંતુ નિમિત્ત વિના પણ નહિ. જે નિમિત્તને ન માને તે અજ્ઞાની છે અને જે નિમિત્તને કર્તા માને તે પણ અજ્ઞાની મિથ્યાષ્ટિ છે. 0 8 0 For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૨૦૪ મોક્ષાર્થીની ભૂમિકામાં સત્પુરુષના પ્રત્યક્ષ યોગનું મહત્ત્વ # ભૂમિકા : • સન્માર્ગના અનુભવી સતપુરુષની વિદ્યમાનતામાં, તેમનું સાનિધ્ય સેવતાં, ઉકત દોષોમાંથી છૂટવાનું સંભવ છે. તેમ જાણીને પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ માર્ગ પ્રાપ્તિનું પ્રબળ કારણ છે. ચૈતન્યને સ્પર્શીને નીકળતી સત્પુરુષની વાણી પાત્રતાવાળા જીવના હૃદયમાં ઉતરી જાય છે, તેના અંતરંગને સ્પર્શે છે અને તે જીવ સમ્યક્ત્ત્તની નજીક થઈ જાય છે. તેથી વિચારવાન જીવ સત્પુરુષના સાનિધ્યમાં રહ્યા છે અને તેમના પ્રત્યે અતુલ ભક્તિ અને આજ્ઞાશીલપણું પરમ આદરપૂર્વક સંમત કરીને તેમ જ વર્ત્યા છે. જીવ જેનાથી અનાદિથી અજાણ છે, તેવા પરમાર્થના વિષયમાં, માત્ર મતિ કલ્પનાથી, પરમાર્થનું જ્ઞાન અથવા પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. અર્થાત અંતર્મુખ પરિણમન રૂપ આરાધન નિજ કલ્પનાથી ઉત્પન્ન થતું નથી. સ્વછંદે જીવખાહ્યધર્મ સાધનવાળી પ્રવૃતિમાં બહિર્ભાવમાં વર્તે છે, તેમાં પરમાર્થની કલ્પના કરે છે. આવી ભૂલને પ્રત્યક્ષ જ્ઞાની સિવાય કોણ બતાવે ? તેથી જ પ્રત્યક્ષ સત્સંગ અનિવાર્ય છે અને અનંત ઉપકારી છે. • જો કે વર્તમાન હીણા કાળમાં, સત્પુરુષનો યોગ અત્યંત દુર્લભ છે. તો પણ પૂર્વના મહા પુણ્યને લીધે તેવો યોગ સંપ્રાપ્ત થાય તો તેની ન થઈ શકે તેટલી કિંમત છે. ‘‘જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી, તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવુ’’ એમ જિનઆગમ આઢિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિ કાળથી રખડયા. જયાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ નહિ વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિકરવી, એ પરમ શ્રેય છે. જ્ઞાનીના પ્રત્યક્ષ સમાગમે અનેક પડખાથી મુમુક્ષુ જીવને આત્માર્થનું પોષણ મળે છે અને અનેક પ્રકારના દોષ, માન, સ્વછંદ, લોભ આદિ કષાય તથા મિથ્યાત્ત્વના સૂક્ષ્મ દોષો અને અજ્ઞાન ટળવાનું કારણ બને છે. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ • મોટા પુરુષની આજ્ઞા માનવી, તેમનાથી ડરવું એ તો તને તારા અવગુણથી ડરવા જેવું છે, તેમાં તારા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષાદિ અવગુણ દબાય છે. માથે મોટા પુરુષ વિના, કષાયના રાગમાં તણાઈ જવાનો સંભવ છે. મોટા પુરુષનું શરણ લેતા તારા દોષોનું સ્પષ્ટીકરણ થશે અને ગુણો પ્રગટ થશે. ગુરુનું શરણ લેતા ગુણનિધિ ચૈતન્યદેવ ઓળખાશે. ગુરૂ તારા ગુણ ખિલવવાની કળા દેખાડશે. ગુરુ આજ્ઞાએ રહેવું તે તો પરમ સુખ છે. કર્મભનિત વિભાવમાં જીવ દબાઈ રહ્યો છે, તે ગુરુની આજ્ઞાએ વર્તવાથી કર્મ સહેજે દબાય છે અને ગુણ પ્રગટે છે. વળી, દેશના લબ્ધિનો આ અનાદિ સિદ્ધાંત છે કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનીના નિમિત્તે થાય છે, અજ્ઞાનીના નિમિત્તે નહિ. છતાં લોકદ્દષ્ટિ અને માનાદિ કારણોથી જીવ જ્ઞાનીના સમાગમથી દૂર રહે છે. સાક્ષાત્કાર પ્રાપ્ત પ્રત્યક્ષ સપુરુષનો સમાગમ, સુયોગ્ય પાત્રતા થયે જ સત્ સમજાય છે અથવા ઉપર લક્ષ આવે છે અને ક્રમે કરીને સની પ્રાપ્તિ થાય છે. અનંતકાળ નિજ- છેદે (કલ્પનાએ) ચાલી પરિશ્રમ કરે, તો પોતે પોતાથી જ્ઞાન પામે નહિ, પણ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક સહજ માત્રમાં જ્ઞાન પામે. મહાત્માઓનો આ અનુભવ છે. પ્રત્યક્ષયોગે માર્ગ પ્રાપ્તિ કરનાર જીવને જ આ ગુપ્ત તત્ત્વનો અનુભવ થાય છે અને તે અમર થઈ જાય છે. દ્રવ્યાનુયોગ પરમગંભીર અને તત્વ પામવાનું ઉત્કૃષ્ટ નિમિત્ત છે. તેમાં તેવું નિરૂપણ હોવાથી, ચારે અનુયોગમાં દ્રવ્યાનુયોગનું મહત્વ વિશેષ છે. આ દ્રવ્યાનુયોગ પ્રત્યક્ષજ્ઞાનીનાસમાગમમાં વિચારવાયોગ્ય છે અથવા અધ્યયન કરવા યોગ્ય છે. તે પણ દઢ વૈરાગ્ય અને જ્ઞાની પ્રત્યેની અત્યંત ભક્તિપૂર્વક કરવામાં આવે તો જ તેનું સાર્થકપણુ છે. શાસ્ત્રોમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે જ્ઞાનની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. • સત્પુરુષનોયોગ થયા પછી આત્મજ્ઞાનકાંઈદુર્લભનથી, તથાપિ સત્પુરુષને વિશે, તેના વચનને વિશે, તેવચનના આશયને વિશે, પ્રીતિ ભક્તિયાય નહિ ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી અને સપુરુષનો જીવને યોગ થયો છે, તેવું જીવને ખરેખર ભામ્યુ છે તેમ પણ કહેવું કઠણ છે. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ સતુપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. આમાં આત્મહિતના રહસ્યને પ્રદર્શીત કરવામાં આવ્યું છે. • પૂર્વે થયેલા જ્ઞાની અને તેમના વચનો રૂ૫ શાસ્ત્રો કરતાં પ્રત્યક્ષ જ્ઞાનીના સમાગમનો (મુમુક્ષુ જીવે) તફાવત જાણવો આવશ્યક છે. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ, પશે જિન ઉ૫કાર, એવો લક્ષ થયા વિના, ઉગે ન આત્મવિયાર.” પૂર્વે થઈગયેલા અનંતજ્ઞાનીઓ જોકે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કાંઈ જીવનો દોષ જાય નહિ, એટલે કે અત્યારે જીવમાં માન હોય, તે પૂર્વે થઈ ગયેલાશાની કહેવા આવે નહિ, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી, કઢાવી શકે. જેમ દૂરના ક્ષીર સમુદ્રથી અત્રે તૃષાતુરની તૃષા છીપે નહિ પણ એક મીઠા પાણીનો કળશ અત્રે હોયતો તેથી તૃષા છીપે. આત્મકલ્યાણમાં પ્રતિબંધ-રૂપ કારણોમાં-અશાન બળવાન હોવાથી, જીવના પરિણામમાં પરભાવ(કષાયરસ) નીમલીનતા અને વિક્ષેપમટાડવા દુષ્કર છે. તો પણ તે વિશે વારંવાર વિચારીને તેને મટાડવા ઘટે છે. સરળપણુંવિરાગ્ય-પોતાનાદોષનું જોવું-પાત્રતા એવગેરેમલિનતા મટાડવાના સાધનો છે. દર્શનમોહ મંદ કરવાના ઉપાય છે. અને પ્રત્યક્ષ જ્ઞાની પુરષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટાડવાનું સાધન છે. જે મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ છે એવા પ્રગટ જ્ઞાની પુરુષ વિના બીજા કોઈ આત્મસ્વરૂપને યથાર્થ વિધિએ દર્શાવી શકવા યોગ્ય નથી અને તેવા જ્ઞાની પુરૂષથી આત્મસ્વરૂપ જાણ્યા વિના કલ્યાણનો બીજો કોઈ ઉપાય નથી. વળી ઉપરોકત પ્રત્યક્ષ યોગે આત્મા જાણ્યા વિના, “આત્મા જાણ્યો છે' એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગવા યોગ્ય છે. • પ્રાયઃ મુમુક્ષુ જીવ આત્મહિતના હેતુથી જે કાંઈ પ્રયત્ન કરે છે, તેમાં વિકલ્પ અને બાહાફિયા સહિત પ્રવર્તે છે. ત્યાં અનાદિસંયોગદષ્ટિ અને પર્યાયબુદ્ધિને વશ તે ક્રિયા અને વિકલ્પમાં અહંપણું સહજ થઈ આવે છે. આ પ્રકારના દોષથી બચવા માટે માથે જ્ઞાની ગુરુ જોઈએ. . આ વાત આગમ પ્રસિદ્ધ છે કે એક જ્ઞાની પ્રત્યેનાં વિરોધમાં અનંત જ્ઞાનીનો વિરોધ છે અને પ્રત્યક્ષ એવા એકજ્ઞાનીનાસમ્યફ આદરમાં અનંતજ્ઞાનીઓનો આદર છે. આ વ્યવહારથી છે. આ વિષયને નિશ્ચયથી વિચારવામાં આવે તો કોઈપણ જ્ઞાનીના અનાદરકાળે નિશ્ચયથી પોતાના આત્મસ્વરૂપનો અનાદર વર્તે છે. અને પ્રત્યક્ષ-શાનીની આજ્ઞા સર્વાર્પણપણે આરાધતા સ્વભાવનો For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ २०७ આદર થાય છે કારણકે જ્ઞાનીની વિરાધના તીવ્ર દર્શન મોહાવેશને લીધે થાય છે અને તે કાળે પરિણામ પ્રચુર મલિન થાય છે. તે જ રીતે જ્ઞાનીના પરમ આદરભાવમાં મુમુક્ષને દર્શનમોહની મંદતા ભજે છે. તે સ્થિતિમાં જ્ઞાનીનો બોધ ગ્રહણ કરવાની યોગ્યતા-પાત્રતામાં આવે છે. જ્ઞાની પુરુષનાં વચનને લૌકિક આશયમાં ન ઉતારતા અલોકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. ક્યારેક ઉપર ઉપરથી સાધારણ દેખાતી વાત પણ ઊંડા પરમાર્થ પ્રત્યે લઈ જનારી હોય છે. એવું જ્ઞાનીનું વચન ગાંભીર્ય નિરંતર લક્ષમાં યોગ્ય છે. સર્વ જીવોને હિતકારી એવી જ્ઞાનીની વાણીને કાંઈપણ આત્માર્થ સિવાયના એકાંત દૃષ્ટિકોણથી ગ્રહણ ન કરાય તેની અત્યંત સાવધાની રાખવા યોગ્ય છે નહિતો અહિત થવાની સંભાવના છે. તે કારણથી મુમુક્ષુ જીવને અલ્પકાળે અને અલ્પ પ્રયાસે સર્વ સાધન સિદ્ધ થવાનું અને અનેક પ્રકારે અનિષ્ટોથી બચવાનું કારણ જોઈને પોતાનું ચિત્ત સત્પુરુષ પ્રત્યેની આશ્રય ભાવનામાં વર્તે છે. અનંતકાળનો અજાણ્યો, અંદરનો માર્ગ સૂઝે નહિ, સાચો નિર્ણય તો પોતાને જ કરવાનો છે. પરંતુ તે ગુરુ વચનનાયોગેસુગમપણે થાય છે. તેમ જાણી ઊંડો ઉતરવાનો પ્રયત્ન કરે તો તેને તે વચનમાં રહેલો પરમાર્થ અવશ્ય સમજાય છે. જ્ઞાનપ્રાપ્તિનાબેનિમિત્ત છે. એક શાસ્ત્ર અને બીજા સત્પુરુષ. તુલનાત્મક દૃષ્ટિકોણથી વિચારતા સપુરુષને પ્રાધાન્ય આપવા યોગ્ય છે કારણ કે શાસ્ત્ર પણ સત્પુરુષના યોગે સમજવું સુગમ પડે છે. અનાદિનોદષ્ટિવિપર્યાસ શાસ્ત્રના મર્મ સુધી પહોંચવામાં બાધક થાયતે સમજી શકાય તેવું છે. જ્ઞાની પાસેથી શાસ્ત્ર સમજવાની દષ્ટિ મળે થી શાસ્ત્ર ખરેખર ઉપકારી થાય છે. સશાસ્ત્રમાં રહેલા ગૂઢ રહસ્યો જ્ઞાની પાસેથી જ સમજાય છે. ઘણું કરીને પુરુષને વચને આધ્યાત્મિકશાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુથાય છે. કેમકે પરમાર્થ આત્મશાસ્ત્રમાં વર્તતો નથી, પુરુષમાં વર્તે છે. અનંત કાળથી થડથો, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને, મૂકયું નહિ અભિમાન, સંત પણ આશ્રય વિના, સાધન કયાં અનેક, પાર ન તેથી પામીઓ, ઉગ્યો ન અંશ વિવેક.” માનાદિ શત્રુ મહા, નિજ છે કે ન મરાય, જાતા સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.' For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ २०८ “આત્માર્થીને શ્રી ગુરુના સાન્નિધ્યમાં પુરુષાર્થ સહેજે થાય છે. હું તો સેવક છું તેવી દ્રષ્ટિ રહેવી જોઈએ. ‘હું કાંઈક છું એમ થાયતો સેવકપણું છૂટી જાય છે. સેવક થઈને રહેવામાં લાભ છે. સેવકપણાનો ભાવગુણ-સમુદ્ર આત્મા પ્રગટવાનું નિમિત્ત થાય છે.” - “ચેતીને રહેવું મને આવડે છે' એમ આવડતની હુંફના રસ્તે ચડવું નહિ. વિભાવના રસ્તે તો અનાદિથી ચડેલો જ છે. ત્યાંથી રોક્યા માથે ગુરુ જોઈએ. એક પોતાની લગામ અને બીજી ગુરુની લગામ હોયતોજીવ પાછો વળે. આવડતના માનથી દૂર રહેવું સારું છે. બહાર પડવાના પ્રસંગોથી દૂર ભાગવામાં જ લાભ છે. તે નિ સાર છે. સારભૂત એક આત્મસ્વભાવ છે.” જો કે આકાળમાં આવા મહાત્માઓનો યોગ અત્યંત દુર્લભ છે તેમાં સંશય નથી. પરંતુ આત્માર્થી જીવોનો યોગ બનવો પણ કઠણ છે. ત્યાં કદાચિત પૂર્વના મહાપુણ્યોદયે દુર્લભ એવો સપુરુષનો સમાગમ પ્રાપ્ત થાય તે પરમહિત બુદ્ધિથી તેમાં પ્રવર્તવું જોઈએ અને પ્રાપ્ત સત્સંગની, જરા પણ કારણો ખાતર ઉપેક્ષા ન થાય તેની સાવધાની રાખવી જોઈએ. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે કે સત્સંગ થયો હોય તો, સત્સંગમાં સાંભળેલ શિક્ષા બોધ પરિણામ પામીને જીવનમાં ઉત્પન્ન થયેલ મિથ્યા આગ્રહ કદાગ્રહાદિ દોષો છૂટી જાય કે જેથી તે મુમુક્ષુના પરિચયમાં આવનાર બીજા જીવોનો અવર્ણવાદ કરવાનો પ્રસંગતો ન આવે, ઉલટું એમ થાય કે ખરેખર આ જીવને કોઈ મહાપુરુષ મળ્યા છે અને તેથી જ તે અત્યંત સરળતાથી વર્તી શકે છે. જીવને સ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. ત્યાં સુધી યોગ્ય સમાધિ નથી. તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. જ્ઞાનીને જે યથાયોગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છે. ક્રમે કરીને જ્ઞાની થાય છે. “બીજું કાંઈ શોધમાં, એક પુરુષને શોધીને (ઓળખીને) તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્યો જા પછી જો મોક્ષન મળે તો મારી પાસેથી લેજે' ઉપરના સર્વ વિસ્તારનું તાત્પર્ય એ છે કે વિદ્યમાન જ્ઞાનીનો યોગ, આત્માર્થી જીવ માટે, જેનું ઈ પ્રકારે મૂલ્ય ન થઈ શકે તેટલો ઉપકારી પ્રસંગ છે. અંતરંગ, નિસ્પૃહતાધારી એવા સત્પુરુષો જગતને એક વટેમાર્ગુની માફક આત્મકલ્યાણનો માર્ગ દર્શાવતા જાય છે. આવા જ્ઞાનીની ઓળખાણ અને For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ २०६ પ્રતીતિયોગ્યતાવાળામુમુક્ષુ જીવને થાય છે. તે માટે યોગ્ય મુમુક્ષતાન હોય તો અનાદિનીબાહ્ય દષ્ટિને લીધે જીવને પ્રતીતિ અને ઓળખાણ પડતી નથી. તેથી તેવા જીવો ભ્રમથી અજ્ઞાનીની વિદ્વતા અને વક્તાપણામાં મોહ પામે છે અને અજ્ઞાનીનું અનુસરણ કરે છે. અર્થાત્ જ્ઞાનીના યોગથી વંચીત રહી જાય છે. જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તેનું નામ જ્ઞાન અને તેનું જે નિમિત્ત તે જ્ઞાની- સત્પુરુષ. સમ્યફ-સન્મુખ જીવની દિશામાં થતા ફેરફારો • પોતાનું મૂળ સ્વરૂપ ચૌદ ગુણ સ્થાનથી પાર છે એવું ભાસવા લાગે અર્થાત્ સાક્ષાત્ સિદ્ધ પદરૂપ અંતરમાં આત્મદ્રવ્ય છે તેવો પોતારૂપે પોતાથી ભાસે છે. દેવગુરુ-શાસ્ત્ર આત્માનું સ્વરૂપ સિદ્ધ સમાન કહે છે તેથી નહિ પણ મને એમ જ ભાસે છે. જે અનંત મહિમાવંત સ્વરૂપ ભાસ્યું અને તેથી તેનો અપૂર્વ મહિમા ઉત્પન્ન થયો, તે કારણથી આખા જગતનો મહિમા ઉડી જાય છે. તેથી ઉદયના સર્વ પ્રસંગોમાં પોતાનું કોઈ પ્રયોજન નથી એમ ભાસવા લાગે છે. પોતાનું અવભાસેલું સ્વરૂપ જ પ્રયોજનભૂત છે એવો નિશ્ચય વર્તે છે. ચાલતા પરિણમનમાં ઉક્ત પ્રયોજનભૂત સ્વના લક્ષે મુખ્ય ગૌણના ખાસ પ્રકારના બે પડખાં પડી જાય છે. જેમ કે શાસ્ત્રોનું અવગાહન- અધ્યયન થાય છે, તે સર્વ વિશાળતાવાળા પ્રતિપાદન માંથી પોતાના પ્રયોજનવાળા વિષયને જ મુખ્ય કરાય છે. બાકીનું સર્વ ફક્ત જાણવાનો વિષય છે, આકરવાનો નહિ તેમ જાણીને ગૌણ થઈ જાય છે. જોકે સર્વ સંજ્ઞી છદ્મસ્થ જીવોને પરિણામમાં મુખ્ય ગૌણ રૂપે પરિણમન સહજપણે થાય છે. પરંતુ અહીં જ્ઞાયક ની મુખ્યતાવાળો નિર્ણય વર્તતો નથી પરિણામમાં જેની મુખ્યતા થાય ત્યાં જીવની સર્વ શક્તિ લાગે તેવો નિયમ છે. તે જ્ઞાયક ની મુખ્યતાવાળું આ પરિણમન થયું હોવાથી ઉકત નિર્ણયની સફળતા થયા વિના રહેતી નથી. તેવું પરિણમન થયા કરે છે. જ્ઞાનલક્ષણથીજ્ઞાયક સ્વભાવનો નિર્ણયથાય છે. તેમાં લક્ષણપ્રગટ પર્યાયમાં હોવા છતાં, પર્યાયત્ત્વ લક્ષણમાં રહેતું નથી. પરંતુ લક્ષમાં જ્ઞાન સ્વભાવ રહે છે. અર્થાત્ લક્ષણપૂર્વક લક્ષ્યનો નિર્ણય થવા છતાં લક્ષણ ગૌણ થઈ જાય છે અને લક્ષ્યમુખ્ય થઈ જાય છે, એટલે લક્ષ્યનું લક્ષ રહે છે, પણ લક્ષણનું નહિ. તેમજ વસ્તુની ઓળખાણથતાં લક્ષ્ય-લક્ષણનો ભેદ પણ અસ્ત થઈ જાય છે. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ અને આખી વસ્તુટકીને પરિણમી રહી છે. તેમાં જ્ઞાનલક્ષણવંતપોતાનું સ્વરૂપ છે કે જે લક્ષણ -લક્ષ્યથી અભેદ છે એમ સમજાય છે. આવો સ્વરૂપ નિશ્ચય સવિકલ્પ જ્ઞાનની દશામાં થાય છે. પરંતુ જેનો સ્વપણે નિશ્ચય થયો છે તે તત્ત્વ વિકલ્પરહિત, ભેદરહિત અર્થાત્ નિર્વિકલ્પ સ્વરૂપ હોવાથી, નિર્ણયથનારને હવે નિર્વિકલ્પતાનોકાળપાકી ગયો છે. તેથી તે હવે વિકલ્પમાં અટકશે નહિ. નિર્વિકલ્પ સ્વભાવમાં હું પણા ના જોરમાં તે સર્વ ' વિકલ્પોનેવમીનાખશેજ. અર્થાતેજીવનોનિર્વિકલ્પસ્વભાવના જોરવાળો પુરુષાર્થ તદાકાર પરિણમન થઈ જાય, તેટલી ઉગ્રતા ધારણ કરશે જ. અહીં જે ચેતન્યસ્વભાવ પોતારૂપે લક્ષગત થયો છે તેને નિશ્ચય નયનો પક્ષ બંધાણી છે અને અનાદિનો વ્યવહારનયનો પક્ષ છૂટયો છે, તો પણ તે જીવ નિશ્ચયના પક્ષમાં અટકી જતો નથી. અર્થાત્ તે પક્ષમાં પણ દક્ષ છે. સહજપણે તેને વર્તમાન નિશ્ચયના પક્ષવાળી પર્યાય ઉપર પણ વજનનથી, જોર નથી, તેનું લક્ષ તો અનંત મહિમાવંત આત્મસ્વરૂપ ઉપર છે. તેથી પરિણમનમાં ભલે આગળ વધતો જાય તો પણ તેના પર લક્ષ નથી. તેટલું વિચિક્ષપણ સહજ હોવાને લીધે તે અવશ્ય પક્ષાંતિક્રાંતદશાને પ્રાપ્ત થાય છે. આત્મસ્વરૂપનો યથાર્થ નિર્ણય, ચેતન્ય વીર્યની સ્કૂરણાનું કારણ થાય છે. મુમુક્ષુ જીવને આ સૂરણ (પરિણામનું અસાધારણપણું હોવાને લીધે) ખ્યાલમાં પકડાય તેવું છે. કારણકે અદ્ભુત સ્વરૂપ જ્ઞાનમાં પ્રતિ ભાસતા પોતાના ગુણનિધાનની (સ્વભાવની) અનન્યરુચિ ઉત્પન્ન થઈ જાય છે રુચિ અનુયાયી વીર્ય” તે સિદ્ધાંત પ્રમાણે ચેતન્ય વીર્યની અપૂર્વ ફૂરણા ઉત્પન્ન થાય છે “પહેલાં આ શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રુચિમાં અને લક્ષમાં આવવું જોઈએ, તો એના વીર્યમાં સ્વભાવ-સન્મુખની સૂરણાચાલ્યા કરે. આ સમ્યફપહેલાની વાત છે. આ જ સમ્યકદર્શનનો ઉપાય છે બીજો કોઈ ઉપાય જ નથી.” અહીં સમ્યક્દર્શનનો ઉપાય આ રીતે બતાડયો છે. * મુમુક્ષુ જીવને વિચાર દશાનાં કાળમાં પહેલાં જ્ઞાનમાં સ્વરૂપ લક્ષ થાય * સાથે સાથે રુચિ અનન્યભાવે પરિણમે. * શ્રદ્ધામાં એટલે વિશ્વાસ સહિત નિઃશંક જ્ઞાનમાં આ તત્વ આવે. * હવે પુરુષાર્થની સ્કૂરણા એટલે જોરવાળા પરિણામની દિશા બદલાઈને સ્વ-સન્મુખ સહજ ચાલ્યા કરે. For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ * સ્વ-સન્મુખની દિશા બદલાયા વિના દશા બદલાતી નથી. આ રીતે સમ્યક્દર્શન રૂ૫ દશા થયા પહેલા ઉક્ત પ્રકારે દિશા બદલાય છે. • સ્વરૂપ પ્રાપ્તિની તીખી ભાવનાપૂર્વક, સ્વરૂપની અંતર વિચારણામાં આત્મ સ્વરૂપનો નિશ્ચય થાય છે, તે નિશ્ચય જ્ઞાનની ઉપયોગરૂપ દશામાં થાય છે. તે ઉપયોગ થયા બાદ ઉપયોગનું લબ્ધ પરિણતરૂપ થાય છે. આવું જ્ઞાનનું લબ્ધ થયુતેવું પૂર્વે કઠી થયું નથી. અર્થાત્ પૂર્વે જે જ્ઞાનનું લબ્ધ હતું તેમાં રાગ અને પર તે હું તેવું લબ્ધ હતું. હવે એવા ઉધા લબ્ધનું જોર કામ કરતું નથી. જેમ સવળી દશામાં સમ્યફદ્દષ્ટિને લબ્ધ જ્ઞાનમાં આત્મા હોવાથી-પરમાં ગયેલા ઉપયોગનું જોરચાલતુનથી. યથાર્થસ્વરૂપનાભાવભાસનથીચેતન્યની સૂરણા થાય છે અને તે ઉદ્યમ ભેઠજ્ઞાન કરવામાં કાર્યગત થાય છે. આ રીતે વર્તમાન જ્ઞાન-બળમાં, લબ્ધ- ઉપયોગની સંધિ થવારૂપકાર્યજ અનુભવને ઉત્પન્ન કરે છે. એટલેકે ઉપયોગ અને લબ્ધના વિષયની સંધિથવાથીસ્વકાર્ય અવશ્ય સફળ થાય છે. આવા સમ્યફ સન્મુખ જીવની, તજ્યાભ્યાસ, સ્વરૂપ ચિંતવન-મંથનની પરિણતી કેવી હોય છે તે આ પ્રમાણે છે. હું પૂર્ણાનંદનોનાથ શાયક પ્રભુ છું એમ શાયકના લક્ષે (તે) જીવ સાંભળે છે. તેને સાંભળતા અને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક છું -એમજોર રહે છે. તે જીવને સમ્મસન્મુખતા રહે છે. મંથનમાં પણલક્ષ શાયકનું રહે છે. આ ચિતન્યભાવ પરિપૂર્ણ વસ્તુ છે-એમ એના જોરમાં રહે છે. તેને ભલે હજુ સમ્યક્દર્શન ન થયું હોય, જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ ન આપી શકે તો પણ તે જીવને સમ્યની સન્મુખતા થાય છે. એ જીવને અંદર એવી લગની લાગે કે હું જગતનો સાક્ષી છું, જ્ઞાયક છું. એવાઢ સંસ્કાર અંદરમાં પાડે કે જે સંસ્કાર ફરે નહિ. જેમ સમ્યક દર્શન થતાં અપ્રતિહતભાવ કહ્યો છે તેમ સમ્યફસન્મુખતા એવો દઢ સંસ્કાર પાડે કે તેને સમ્યફદર્શન થયે જ છૂટકો.” આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ કે હું આવો મહાન પદાર્થ-એમ નિરાલંબનપણે કોઈના આધાર વિના અધ્ધરથી ધૂન ચાલતાં ચાલતાં એવો રસ આવે કે બહારમાં આવવું ગોઠે નહિ. હજુ છે તો વિકલ્પ પણ એમ જ લાગે કે આ હું આ... હું એમ ધોલનનું જોર ચાલતાં ચાલતાં એ વિકલ્પો છૂટીને અંદરમાં ઉતરી જાય છે.” For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ અહીં પ્રયોગની વાત કરી છે. એટલે કે માત્ર વિચાર કરવાની વાત કરી નથી. જો કે વિચાર દશા વિના જ્ઞાનદશા થતી નથી અને તત્ત્વની વિચારણામાં પણ સ્થૂળ વિચારણા છોડીને સ્વભાવની સૂક્ષ્મવિચારણા ચાલે તે પછી જ્ઞાનદશા થવી સંભવે છે. તેવો ક્રમ છે. અહીં તેનું ધ્યાન બીજે રહેતું નથી, તે પોતાના જ વિષયમાં તીવ્ર જાગૃતિવાળો અને અન્ય સર્વથી ઉદાસીનતાવાળો ભાવછે, કહેવા(બોલવા) માત્ર નથી. પરંતુ આવી ખરી ધૂન લાગે તો સ્વરૂપ પ્રગટ થયા વિના રહે નહિ. આ રીતે નિર્વિકલ્પ આત્મદ્રવ્યમાં ‘આ હું’ એમ થઈ જતાં વિકલ્પ ઉત્પન્ન યતાનથી અથવા વિકલ્પ છૂટી જાય છે. અહીં નિજમાંનિજબુદ્ધિ-થતા દ્રવ્ય સ્વભાવ પોતારૂપે પ્રથમ લાગે છે. અહીં માત્રસામાન્ય લાગવુંનથી. પરંતુ તેનું જોર વધતાં – તદ્રુપ સ્વીકાર પરિણમન થઈ જાય છે. તેમાં વિકલ્પ છૂટીને અંદરમાં ઉતરી જાય છે. આ રીતે નિર્વિકલ્પ સમ્યક્દર્શનની દશા ઉત્પન્ન થતા પહેલા તેના કારણરૂપ (વ્યવહારથી) સ્વસન્મુખ મતિ-શ્રુતજ્ઞાનની દશા, અનન્ય રુચિ અને પુરુષાર્થના જોરવાળું પરિણમન થતાં સમસ્ત ગુણોના પરિણમનને સ્વ દ્રવ્યાકાર ભાવે પરિણામી સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ ઉત્પન્ન કરે છે કે જે પરિણામ અનંતભવનું છેઠક છે. સમ્યક્દર્શન થતાં પહેલા પૂર્વ પર્યાયનો આવો ક્રમ છે. અંતરંગ પરિણામોની આવી સ્થિતિ થયા વિનાકોઈને કદી સમ્યક્દર્શનની ઉત્પત્તિ બીજા પ્રકારે થતી નથી . તેમ સમજવા યોગ્ય છે. અહીંસ્વરૂપના નિર્ણયને ‘યથાર્થ નિર્ણય’ કહેવાનું એક સબળકારણતે પણ છે કે ઉક્ત ‘યથાર્થ નિર્ણય’ થતાં દિશા બદલીને પરિણામ સ્વ સન્મુખ પ્રવર્તના શરૂ થાય છે. તેમ જ પુરુષાર્થ સહિત ભેઠજ્ઞાન કરતાં કરતાં પુરુષાર્થ વધીને અભેદ અનુભવની પ્રાપ્તિ થાય છે. ત્યારે વિકલ્પનાકાળે જે પરોક્ષપણે ભાસ્યમાન થયેલ તે સ્વરૂપનો જ અતીન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ થયો તેમ જણાય છે. આ લક્ષણ પણ નિર્ણયની યથાર્થતાને સિદ્ધ કરે છે. સાર : તત્ત્વના અન્વેષણ કાળે (એળખાણ કરવાના કાળે) શુદ્ધાત્મા ને યુકિત માર્ગ દ્વારા સમજવામાં આવે છે. પછી આરાધન કાળે (ત્યાં યુક્તિ અર્થાત ભેદ – પ્રભેદની આવશ્યકતા નહિ હોવાથી) તો આત્મા અનુભવમાં પ્રત્યક્ષ છે. (ત્યાં નય પ્રમાણના ભેદ નથી). પરથી ભિન્ન જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરી, વારંવાર ભેદજ્ઞાનનો અભ્યાસકરતાં કરતાં મતિ-શ્રુતના વિકલ્પો તૂટી જાય છે. ઉપયોગ ઊંડાણમાં ચાલ્યો જાય છે અને ભોંયરામાં ભગવાનના હૈ દર્શન પ્રાપ્ત Jain www.enetrary.org Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ ઊંડાણમાં આત્મભગવાન દર્શન દે છે. આમ સ્વાનુભવની કળા હાથમાં આવતા, કઈ રીતે પૂર્ણતા પમાય તે બધી કળા હાથમાં આવી જાય છે. કેવળજ્ઞાન સાથે લી શરૂ થાય છે.' ચૌદ ગુણસ્થાનક સંસારમાં અનાદિકાળથી ભટકતો આત્મા અલ્પજ્ઞ મટીને સર્વજ્ઞ બને, કર્મથી બદ્ધ મટી મુકત બને એવા પ્રકારનો પોતાનો સવાંગી વિકાસ થાય તે માટે જ્ઞાની ભગવંતોએ ચોદ ગુણસ્થાનકની પ્રક્રિયા દર્શાવી છે. તેતે ગુણમાં વર્તવાનું સ્થાન તે ગુણસ્થાનક કહેવાય. અનાદિકાળથી જીવ જે ભાવથી વર્તી રહ્યો છે તે ભાવમાં પણ અલ્પજ્ઞાનાશ વગેરે ગુણો વિદ્યમાન હોવાથી એ પ્રથમ ગુણસ્થાનકવર્તી કહેવાય છે. પહેલા ગુણઠાણાની નીચે કોઈ જીવ શાસ્ત્રીય દષ્ટિએ હોતો નથી. માટે પ્રથમ ગુણ સ્થાનકના બે વિભાગ પાડવામાં આવ્યા છે. ૧. તાત્ત્વિક. ૨. અતાત્ત્વિક. જ્યાં સુધી આત્મા શરમાવર્તમાં પ્રવેશ કરીને માર્ગાનુસારી ન બને ત્યાં સુધી તેનામાં રહેલા સર્વ આંશિક જ્ઞાનાદિ ગુણો અતાત્ત્વિક હોવાથી તેનું અતાત્ત્વિક પ્રથમ ગુણસ્થાન ગણાય છે. વિકાસક્રમને ઓળખવા ગુણસ્થાનક જરૂરી છે. મિથ્યાત્વ યાને દર્શન મોહનીય કર્મના તીવ્ર ઉદયથી અનાદિકાળથી સંસાર પરિભ્રમણ કરી રહ્યો છે. પહેલા ગુણસ્થાનની અતિઉચ્ચકોટિનાકક્ષામાં આ જીવ વર્તતો હોય છે ત્યારે ઘણું કરીને તે પોતાનું જીવન મોક્ષમાર્ગને અનુકુળ બને તે માટે સ્વભાવથીજ પ્રયત્નશીલ હોય છે. સદાચાર અને સવિચાર પ્રત્યે તેને ઘણો પ્રેમ જાગે છે. સત્સંગથી મોક્ષમાર્ગ ઉપદેશ શાસ્ત્રોનું શ્રવણ કરવાને તેતલસતો હોય છે. ત્યાગ, વૈરાગ્ય, દયા, દાન, શીલ, તપ વગેરે સદ્ગુણો પ્રત્યે બહુમાન જાગે છે. જેમ જેમ ગુણસ્થાનક વધે છે તેમ એ ગુણો પણ વધતા વધતા અંતમાં પૂર્ણ થાય છે. મોહ અને યોગના નિમિત્તથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર આત્માના ગુણોનીતારતમ્યરૂપ અવસ્થા વિશેષનેગુણસ્થાનક કહે છે. આ ગુણસ્થાનકના ચૌદ ભેદ પાડવામાં આવ્યા છે. ૧. મિથ્યાત્વ ૩. મિશ્ર ૪. અવિરત સમ્યગ્દષ્ટિ સાસાદન For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૫. દેશવિરત ૬. ૭. ૮. ૯. પ્રમતવિરત અપ્રમતવિરત અપૂર્વકરણ અનિવૃતિકરણ ૨૧૪ ⭑ ૧૦. સૂક્ષ્મસામ્પરાય ૧૧. ઉપશાંત મોહ ૧૨. ક્ષીણ મોહ ગુણસ્થાનોનું આ નામ પાડવાનું કારણ મોહનીય કર્મ અને યોગ છે. પ્રથમ ચાર ગુણસ્થાનક તો દર્શન મોહનીય કર્મના નિમિત્તથી છે. પાંચમા ગુણસ્થાનકની માંડીને ખારમા ગુણસ્થાનક પર્યંત આઠ ગુણસ્થાનક ચારિત્રયમોહનીયકર્મના નિમિત્તયી છે. તેરમું અને ચૌદમું ગુણસ્થાનયોગોના નિમિત્તથી છે. ૧૩. સંયોગીકેવળી ૧૪. અયોગી કેવળી. ⭑ મિથ્યાત્ત્વ ગુણસ્થાન : દર્શનમોહનીય કર્મના ઉદયથી થાય છે. તેમાં આત્માના પરિણામ મિથ્યાત્ત્વરૂપ થાય છે. ⭑ સાસદન ગુણસ્થાન : દર્શનમોહનીય કર્મના ઉદય, ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ એ ચાર અવસ્થાઓમાંથી કોઈ પણ અવસ્થાની અપેક્ષા રાખતું નથી. દર્શનમોહનીય કર્મની અપેક્ષાથી પારિણામિક ભાવ છે, કિન્તુ અનંતાનુબંધી ચારિત્રમોહનીયકર્મનો ઉદય હોવાથી એ અપેક્ષાથી ઔઠાયિકભાવ પણ કહીશકાય છે. અનંતાનુબંધીના ઉદયથી સમ્યક્ત્ત્વનો ઘાત થઈ ગયો છે તેથી અહીં સમ્યક્ત્ત્વ નથી અને મિથ્યાત્ત્વનો પણ ઉદય આવ્યો નથી. તેથી મિથ્યાત્ત્વ અને સમ્યક્ત્વની અપેક્ષાથી અનયરૂપ છે. મિશ્ર આગુણસ્થાનમાં આત્માના પરિણામ સભ્યમિથ્યાત્ત્વ અથવા અભયરૂપ હોય છે. આ ગુણસ્થાન બીજાની જેમ પાછા પડતા આવે છે. અવિરત સમ્યગ્દષ્ટિ : દર્શનમોહનીય કર્મના ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપરામનના નિમિત્તથી થાય છે. આ ગુણ સ્થાનકમાં આત્માના સમ્યગ્દર્શન પર્યાયનો પ્રાદુર્ભાવ થઈ જાય છે. અનંતાનુબંધીષાયતૂટે છે. દેશવિરત : શ્રાવકના બાર વ્રત અંગીકાર થાય છે. અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના, ઉપશમથી શ્રાવક્ત્રતરૂપ દેશ ચરિત્ર થાય છે. આ ગુણ સ્થાનમાં સમ્યગ્દર્શન અને સમ્યગ્દર્શનનું અવિનાભાવિ સમ્યજ્ઞાન અવશ્ય થાય છે. For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ અમરવિરતા આ ગુણસ્થાને મુનીવ્રત ધારણ કરે છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉપશમ થવાથી પ્રાદુર્ભુત સકલ સંયમને ઘાતવામાં સમર્થ નથી, તેથી ઉપચારથીસંયમનોઉત્પાદકકહ્યો છે. તેથી આગુણસ્થાનવર્તી મુનીને પ્રમતવિરત અર્થાત ચિત્રલાચરણી કહે છે. આ ગુણસ્થાનકમાં સમ્યફચારિત્ર પયાર્યની વૃદ્ધિ થાય છે. અપ્રમતવિરત સંજવલ અને નોષાયનો મંદ ઉદય થવાથી પ્રમાદરહિત સંયમભાવથાય છે, તે કારણથી આગુણસ્થાનતવર્તીમુનીને અપ્રમતવિરત કહે છે. જે હજારો વખત છઠ્ઠાથી સાતમામાં અને સાતમામાંથી છઠ્ઠામાં આવે જાયતેને સ્વસ્થાન અપ્રમત કહે છે અને જે શ્રેણી ચઢવાની સન્મુખ હોય, તેને સાતિશય અપ્રમતવિરત કહે છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અને દ્વિતિયોપશમસમ્યગ્દષ્ટિજ શ્રેણી ચઢે છે, પ્રથમોપશમ સમ્યકત્ત્વવાળા તથા ક્ષાયોપથમિક સમ્યકત્ત્વવાળા શ્રેણી ચઢી શકતા નથી. અપૂર્વકરણઃ જે કરણમાં ઉતરોત્તર અપૂર્વ અને અપૂર્વ પરિણામ થતાં જાય અર્થાત ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ સદા વિસદશ જ હોય અને એક સમય પણ જીવોના પરિણામ સદશ પણ હોય અને વિસદશ પણ હોય તેને અપૂર્વકરણ કહે છે અને એ જ આઠમું ગુણ સ્થાનક છે. અહીંથી શ્રેણી ચડાય છે. જ્યાં ચારિત્રમોહનીયર્મની બાકી રહેલી ૨૧ પ્રકૃતિઓનાક્રમથી ઉપશમ તથા ક્ષય કરાય તેને શ્રેણી કહે છે. અનિવૃતિકરણજે કરણમાં ભિન્નસમયવર્તી જીવોના પરિણામવિસદશ જ હોય અને એક સમયવર્તી જીવોના પરિણામ સદશ હોય તેને અનિવૃતકરણ કહે છે. એ જ નવમું ગુણસ્થાન છે. ત્રણેય કરણના પરિણામ પ્રતિસમય અનંતગુણી વિશુદ્ધતા માટે થાય છે. * સુકમ સાપરાય અત્યંત સૂક્ષ્મ અવસ્થા ને પ્રાપ્ત લોભ કષાયના ઉદયનો અનુભવ કરતા જીવને સૂક્ષ્મસામ્પરાયનામનું દશમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. ઉપરાંત મોહ ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ થવાથી યથાખ્યાત ચારિત્રને ધારણ કરવાવાળા મુનિને અગિયારમા ઉપરાંત મોહ નામનું ગુણસ્થાન છે. આ ગુણસ્થાનનો કાળ સમાપ્ત થતાં મોહનીયના ઉદયથી જીવ નીચલા ગુણસ્થાનમાં આવી જાય છે, નીચે પડે છે. For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ * ક્ષીણમોહ મોહનીય કર્મનો અત્યંત ક્ષય થવાથી સ્ફટીક ભાજનવત જળની માફક અત્યંત નિર્મળ અવિનાશી યથાખ્યાત ચારિત્રના ધારક મુનીને ક્ષીણ મોહનામનું બારમું ગુણસ્થાન થાય છે. એક શાતાવેદનીય માત્રનો બંધ થાય છે. સંયોગીકેવળી બધી જ પ્રકૃતિઓનો ક્ષય થવાથી લોકાલોક પ્રાશક કેવળજ્ઞાન તથા મનોયોગ, વચનયોગ અને કાયયોગના ધારક અરહંત ભદ્વારકને સંયોગી કેવળી નામે તેરમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. તે જ કેવળી ભગવાન પોતાના દિવ્યધ્વનીથી ભવ્ય જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને મોક્ષમાર્ગનો પ્રકાશ કરે છે. અયોગીકેવળી મન, વચન, કાયા, નાયોગોથી રહિત કેવળજ્ઞાન સહિત અરહંત ભટ્ટારક (ભગવાન) ને ચોદમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનનો કાળ એ, ઈ, ઉ, ઋ, લુ, એ પાંચ હૃસ્વસ્વરોના ઉચ્ચાર કરવાની બરાબર છે. બધી પ્રકૃતિઓનો નાશ કરીને અરહંત ભગવાન મોક્ષધામે (સિદ્ધશિલાએ) પધારે છે. 0 ܀ 0 For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧ 9 સ્વરૂપનો યથાર્થ નિર્ણય યોગ્યમુમુક્ષુતાના સદ્ભાવમાં, મહામંગલકારી પ્રત્યક્ષ યોગરૂપ સમાગમમાં આત્માર્થી જીવ સહજ માત્રમાં પોતાનો જ્ઞાયક સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી શકે છે કે જેને લીધે ભેદજ્ઞાન પ્રગટે અને સ્વાનુભવ થાય. સ્વરૂપનો યથાર્થ નિર્ણય કહો, સ્વરૂપનું ભાવભાસન અર્થાત્ અવભાસન કહો, આત્મસ્વરૂપનો પ્રતિભાસરૂપ નિશ્ચય કહો તે સર્વ એકાર્ય છે. આ તબક્કે જીવસ્વરૂપની ઓળખાણથી સ્વરૂપસન્મુખતામાં આવે છે. અર્થાત્ સમ્યકત્વ સન્મુખ દશામાં આવે છે. પ્રાય સમજણ કરવાની ભૂમિકામાં શાસ્ત્રના આધારે મુમુક્ષુ જીવ આત્માનું સ્વરૂપ વિચારી નિર્ણય કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે આત્માના અનેક ગુણ ધર્મોના ભેદ સંબંધી અને અભેદતાસંબંધી વિકલ્પો લંબાવીને નિર્ણય કરે છે. આવો નિર્ણય અનાદિથી રાગની પ્રધાનતા વાળી વિકલ્પની ભૂમિકામાં જ કરવામાં આવે છે, આવા કલ્પીત નિર્ણયના આધારે આગળ વધી શકાતુ નથી. અથવા પરલક્ષી જ્ઞાનના ક્ષયોપશમમાં માત્રધારણા રહી જાય છે પરંતુ એવી ધારણા થી આગળ વધાતું નથી. જ્યાં સુધી નિબ્રાંત દર્શન ની અનુભૂતિની દશા પ્રગટ થતી નથી, જ્યાં સુધી સર્વજ્ઞ પરમાત્માએ કહ્યો છે તેવો પૂર્ણ પરમાત્મા (અસ્તિત્ત્વ) પોતાને અંતરંગમાં ભાસવાન લાગે ત્યાં સુધી તે વિષયમાં જિજ્ઞાસુ રહીને અંતરશોધ ચાલુ રહેવી ઘટે છે. આત્મસ્વરૂપનો યથાર્થનિર્ણયનથાય ત્યાં સુધી જિજ્ઞાસાની ભૂમિકાલબાય છે અને તે અપૂર્વ જિજ્ઞાસા જ નિર્ણયને લઈ આવે છે. ત્યારે જિજ્ઞાસાનું કાર્ય પુરુ થાય છે. હવે જ્ઞાનમાં અવભાસિત થયેલ આત્મસ્વરૂપની અનન્ય રૂચી પૂર્વક પુરુષાર્થની ફુરણા ચાલુ થાય છે. બાહ્ય દેખાવની અપેક્ષાએ સ્વાધ્યાય, પૂજા, ત્યાગ, વ્રત, દાન, યાત્રા, ઉંધા અભિપ્રાયના સદ્ભાવમાં, આત્માના લક્ષ વિનાની તે પ્રવૃત્તિઓ પ્રયોજન ભૂતકાર્ય માટે નિષ્ફળ થાય છે. પ્રાયઃ રૂઢિગતપણે એટલેકે આત્મજાગૃતિના અભાવ પૂર્વક તે તે ક્રિયાઓમાં ગોઠવાઈ જાય છે અને ઊંડે ઊંડે સંતોષાઈ જાય છે અને તે અનર્થનું કારણ બને છે. યથાર્થ પ્રકારે નિર્ણય ન બદલાયો હોવાથી અનાદિ વિપરીત નિર્ણય યથાવત્ રહે છે. • For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ | ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર જીવ, ભલે લૌકિક પદાર્થોનો ત્યાગ કરીને, અશુભ પ્રવૃતિથી દૂર રહીને, દોષ મટાડવાની ઈચ્છાથી અને ગુણ ભાવનાથીશરૂઆત કરે છે. આમાં પર્યાય આશ્રિત પ્રયોજન મુખ્ય હોય છે. આ વ્યવહાર નયના વિષયમાં જાય છે અને મુખ્ય તો નિશ્ચય છે. નિશ્ચયનયના વિષયભૂત દ્રવ્યને મુખ્ય રાખવું જોઈએ. ધર્મ તો દ્રવ્યની મુખ્યતામાં દ્રવ્યના આશ્રયે જ પ્રગટ થાય છે. જ્યાં સુધી વ્યવહારનયપક્ષનો સદ્ભાવ રહે છે ત્યાં સુધી યથાર્થ નિર્ણય થઈ શકતો નથી, ત્યાં સુધી મિથ્યાત્વનો ત્યાગ થતો નથી. કેટલાક જીવો જિનાત શાસ્ત્રોનો અભ્યાસ કરતાં તેને એમ સમજાય છે કે એક ત્રિકાળી દ્રવ્યના આશ્રયે શુદ્ધતા ધર્મ પ્રગટે છે. નિશ્ચય નયનો જ પક્ષ મુખ્ય કરી કૃત્રિમ નિર્ણય અનુસાર તે વારંવાર ત્રિકાળી ધ્રુવ આત્માના વિકલ્પો કરે છે અને વાણીમાં પણ ત્રિકાળીની મુખ્યતાવાળા વચનોનો વધુ પ્રયોગ કરે છે. આવી રીતે યથાર્થ સ્વરૂપનિશ્ચયના અભાવમાં કૃત્રિમ પ્રકારે નિશ્ચય નયનો પક્ષ કરનારને પણ મિથ્યાત્ત્વનો અભાવ થતો નથી. સહજ આત્મસ્વરૂપને સહજતા સાથે સુસંગતતા છે, કૃત્રિમ મુખ્યતા સાથે નહિ. આ પ્રકારે નિશ્ચયનયનો પણ અયથાર્થ પક્ષી કાર્યકારી નથી. સમ્યગ્દર્શન અને સમ્યકજ્ઞાનરૂ૫ આત્માનીં પ્રગટ પ્રસિદ્ધિ નયપક્ષ રહિતના પરિણામ સ્વરૂપ છે તે સ્પષ્ટ છે અને તે પૂર્વે દ્રવ્યશ્રુતના અવલંબન ને જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય કરવાનું કહ્યું છે. આત્માનું લક્ષણ શાન છે અને જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખી શકાય છે. જ્ઞાન સાકાર છે અને અનુભવ ગોચર છે. તેમજ જ્ઞાનની પ્રગટ દશામાં જ્ઞાન સ્વભાવ પણ વ્યાપ્ત છે. જેવો જ્ઞાન સ્વભાવ જ્ઞાનની વ્યકિત પર્યાયમાં વ્યાપેલો છે, તેવો જ જ્ઞાન સ્વભાવ સામાન્ય અવ્યકત દ્રવ્યમાં વ્યાપેલો હોવાથી જ્ઞાન દ્વારા જ . આત્મસ્વભાવને ઓળખી શકાય છે. ' સ્વરૂપપ્રાપ્તિની ઊંડીભાવના અને અપૂર્વ અંતરજિજ્ઞાસા સહિત આત્મસ્વરૂપનો નિર્ણય કરવા અર્થે, દ્રવ્યકૃતનું અવલંબન મોક્ષાર્થી જીવ પ્રાયઃ લે છે. ખરી ભાવનાપૂર્વકની અપૂર્વ અંતર જિજ્ઞાસાનું સ્વરૂપ બરાબર સમજી લઈએ તો તત્ત્વ નિર્ણય-સ્વરૂપનો નિર્ણય સહજે થઈ જાય છે. ખરી જિજ્ઞાસાના કાળમાં એક એવો અજંપો ઉભો થાય છે કે ક્યાંય ચેનન પડે, ઊંઘ પણ ઉડી જાય અથવા ઘટી જાય અને અંદરમાં વૃત્તિ સ્વરૂપ શોધમાં જ ર્યા કરે. * ત્યારે દ્રવ્યયુત ઉપરથી લક્ષ હટીને તેનું જે વાચ્ય-પોતાનું સ્વરૂપ છે તેના ઉપર લક્ષ જાય. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ * એવા કાળમાં પ્રત્યક્ષ જ્ઞાની-ગુરુનો યોગ મળે તો તે મહદ્ ભાગ્ય છે. કારણ કે પાત્રતાવશ પરમસના દાતાર પ્રત્યે મુમુક્ષુ જીવને અત્યંત બહુમાન અને ભક્તિના પરિણામ થઈ આવે છે. પૂરી અર્પણતાઉત્પન્ન થવાથી અન્ય સર્વવિષયોમાં પરિણામોનીરસાણા ને પામે છે. આ ભૂમિકામાં જ્ઞાનની નિર્મળતા થાય છે. * આ પ્રકારે સમ્યકત્વની પૂર્વ ભૂમિકામાં જ્ઞાનની નિર્મળતા થાય તો સ્વરૂપ અવભાસે છે. તે સિવાય સ્વરૂપનું ભાવભાસન થઈ શક્યું નથી. ઉપરોક્ત પ્રકારે અપૂર્વ અંતર જિજ્ઞાસા અને રુચિને વશ રાગ રસ ફિક્કો પડતા જિજ્ઞાસુજીવ જ્યારે અંતર વિચારની ભૂમિકામાં જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરે છે ત્યારે જ્ઞાન પોતે પોતાના પૂર્ણ સ્વભાવના પ્રગટ અંશ દ્વારા નિજ અવલોકનથી નિશ્ચય કરે છે. જાણન પર્યાય અને જાણનગુણ એવા લક્ષણવડે આત્માને જાણી શકાય છે. એ એક જ ઉપાય છે. બીજો કોઈ ઉપાય નથી. જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં અનંતી પર્યાય છે અને જ્યાં જ્યાં જાણન ગુણ છે ત્યાં ત્યાં અનંતગુણ છે. તે આત્મા છે' એમ નિશ્ચય કરવો જોઈએ. * જ્ઞાન પોતે પોતાના જ્ઞાન માત્ર સ્વરૂપના અવલોકનથી નિશ્ચયકરે, ત્યારે જ્ઞાનની શેયથી ભિન્નતા અને નિરપેક્ષતા અવલોકનથી સમજાય છે કે જ્ઞાન જ્ઞાનના આધારે જ છે. સાથે સાથે પોતાના અનંત સામર્થ્યનો અને આનંદ સ્વરૂપનો સ્પષ્ટ પ્રતિભાસ આવે છે. આ સ્વભાવનું અવલાસન છે. એકવાર પ્રસન્ન ચિત્તથી ચૈતન્યસ્વભાવ લક્ષગત થયો એટલે તે જીવ નિર્વાણનો જ પાત્ર છે. આજ સ્વભાવ છે, એમ સ્વભાવ સન્મુખ જ જોર હોવાથી તે અનુભવ અવશ્ય કરીને કેવળજ્ઞાન લેવાનો જ છે.” જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે અને એ વધતા જતાં જ્ઞાન સામર્થ્ય દ્વારા મોહ શિથિલ થતો જાય છે. આજ સુધી અસ્તિત્ત્વ ભાસ્યું નથી. અસ્તિત્ત્વ ભાસવાથી સમ્યકત્ત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્ત્વ એ સમ્યક્ત્ત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત ભાસે તો તે દૃષ્ટિની માફક નજરાય છે અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસતો નથી. જો આગળ વધે તો પણ પગ પાછા પડે છે. પ્રકૃતિ જોર આપતી નથી. For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ २२० • નિર્મોહી એવા સ્વરૂપનું અસ્તિત્ત્વ ભાસતા મોહ પ્રકૃતિનું જોર શિથિલ થઈ જાય છે. એક બાજુ દર્શન મોહનું બળ રસ શિથિલ થાય છે. કષાય શક્તિ ક્ષીણ થાય છે અને બીજી બાજુ અખંડ આત્મદ્રવ્ય પ્રત્યેનો અપૂર્વ મહિમા ઉમટી પડે છે. કારણ એવું જ કોઈ મહા મહિમાવંત આત્મદ્રવ્ય છે અને ચૈતન્ય સ્વભાવ તરફ જોર વળી જાય છે. આ રીતે મૂળમાંથી અનેક પ્રકારે ફેર પડે છે અને ત્યારે જ જીવ મોક્ષમાર્ગમાં પ્રવેશ પામી શકે છે. • સ્વરૂપ અસ્તિત્ત્વ ભાસવાથી સમ્યક્રર્વ થાય છે. દષ્ટિ (શ્રદ્ધા)નો વિષય નિર્વિકલ્પ ભાવે સત્તાને (અસ્તિત્વને) વિષયકરવું તે છે. તેવું કાર્ય અહીં પ્રથમ જ્ઞાનમાં નિજ અસ્તિત્ત્વરૂપ ભાસવારૂપ થાય છે. આમ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે. આ રીતે આત્માની ઓળખાણ રૂપ “યથાર્થ સ્વરૂપ નિમય” નું સ્વરૂપકે જે જિજ્ઞાસા અનેલગનની બળે સંપ્રાપ્ત હોય છે. આસમ્યક્દર્શનની પ્રાપ્તિનું કારણ અથવા સ્વરૂપની અનન્ય રુચિ રૂપ સમ્યફ સન્મુખની દશા હોવાથી અનેક પડખેથી તેની ચર્ચાનો પ્રયાસ કર્યો છે. આમાં સ્વરૂપનો અપૂર્વમહિમા, સહજ પુરુષાર્થનો વારંવારનોઉપાડ (ચેતન્યવીર્યનીફૂરણા) શાસ્ત્ર સ્વાધ્યાય, તત્ત્વચિંતન, સ્વરૂપનું ધોલન આદિ સર્વકાર્યમાં શાયકનું જ લક્ષ રહેતાં તજનિત પરિણતી અને પ્રતીતિ-અંતર મેળવણી કરવા આવશ્યક છે. 0 0 0 For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ I૧ી બાર ભાવના i અનુપ્રેક્ષા એક અનુશીલન में ध्येय हूँ, श्रद्वेय हूँ, मै तैय हूँ मैं ज्ञान हूँ। बस एक ज्ञायक भाव हूँ मैं, मैं स्वंय भगवान हूँ ।। इस सत्य को पहेचानना ही भगवान का सार है। ध्रुवधाम की आराधना आराधना का सार है। અનુપ્રેક્ષા અર્થાત્ ચિંતન, વારંવાર ચિંતન. કોઈપણ વિષયમાં ઊંડાણપૂર્વક જવા માટે એના સ્વરૂપનો વારંવાર વિચાર કરવો એ જ ચિંતન છે. જો ચિંતન વસ્તુ સ્વરૂપના નિર્ણય માટે કરવામાં આવેતો એ વિષયમાં જો રુચિ હોય તો નિર્ણત વિષય પર વારંવાર ચિંતનનો આધાર બને છે. ચિંતન ધ્યાનનો પ્રારંભિક છે. રૂચી ધ્યાનની નિયામક હોવાથી ચિંતનની પણ નિયામક છે. જે વિષય આપણી રૂચીનો હોય છે તેના પર સહેજ ધ્યાન જાય છે, એનું ચિંતન મનન પણ સહજ જ ચાલે છે. કોઈપણ વિષયને જાણવાની ઈચ્છા (જીજ્ઞાસા) પણ ચિંતનને પ્રેરીત કરે છે. જીજ્ઞાસા જેટલી પ્રબળ હોય છે તેટલા પ્રમાણમાં ચિંતન ગંભીર હોય છે. અનુપ્રેક્ષા ચિંતન સ્વરૂપ હોવાથી જ્ઞાનાત્મક છે, ધ્યાનાત્મક નથી. વૈરાગ્ય ઉત્પાદક તત્ત્વ પરનું ચિંતન જ અનુપ્રેક્ષા છે. ચિંતનની ધારાનું કે ધ્યાનનો ધ્યેય જો સમ્યક ન હોય સ્પષ્ટ ન હોય તે ચિંતન અને ધ્યાન ભવતાપનાશકનથતા ભવ-ભવ ભટકાવવાના પણ હેતુ બની શકે છે. માટે ચિંતનની ધારાનું નિયમન આવશ્યક જ નહિ અનિવાર્ય છે. ચિંતનનીધારાનું સમ્યફનિયમનજ બારભાવનાઓનું મૂળપ્રતિપાદન છે. સંયોગોનીક્ષણભંગુરતા, વિકારોની વિપરીતતા, સ્વભાવનું સામર્થ્ય અને સ્વભાવના આશ્રયથી ઉત્પન્ન પર્યાયોની સુખાકારી અને દુર્લભતા એ જ બાર ભાવનાઓના પ્રતિપાદનનું મૂળ કેન્દ્ર બિંદુ છે. કારણ કે આવા પ્રકારનું ચિંતવન જ વિરાગ્ય ઉત્પાદક અને તત્ત્વપરક હોવાથી સમ્યક્ દિશા બોધ આપી શકે છે. આમાં છ ભાવનાઓ વૈરાગ્ય ઉત્પાદક અને છ ભાવનાઓ તત્ત્વપરક છે. . For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ બાર ભાવનાઓનો કમ આ પ્રમાણે છે. ૧. અનિત્ય ૫. અન્યત્ત્વ ૯. નિર્જરા ૨. અશરણ ૬. અશુચિ ૧૦. લોક ૩. સંસાર ૭. આસવ ૧૧. બોધિદુર્લભ ૪. એકત્ત્વ ૮. સંવર ૧૨. ધર્મ. બાર ભાવનાઓ ના ક્રમમાં ભેદવિજ્ઞાનનો ક્રમિક વિકાસ પણ દષ્ટિગોચર થાય છે. આ બાર ભાવનાઓનું ચિંતન બધા માટે હિતકારી છે. • અનિત્યભાવના : સંયોગ ક્ષણભંગુર સભી, પર આત્મા છુવધામ હૈ !' પર્યાય લયધર્મા પરંતુ દ્રવ્ય શાશ્વત ધામ હૈ | ઈસ સત્યકો પહિચાનના હી ભાવનકા સાર હૈ | ધ્રુવધામ કી આરાધના, આરાધના કા સાર હૈ | • અશરણ ભાવના : જિન્દગી એક પલ કભી કોઈ બઢા નહી પાયેગા | રસ રસાયન સુત સુભટ કોઈ બચા નહીં પાયેગા || સત્યાર્થ છે બસ બાત યહ, કુછ ભી કહો વ્યવહારમ્ | જીવન-મરણ અશરણ, શરણ કોઈ નહીં સંસારમે છે. • સંસાર ભાવના : સંસાર હૈ પર્યાય મેં, નિજ આત્મા ધ્રુવધામ હૈ | સંસાર સંકટમય પરંતુ આતમા સુખધામ હૈ || સુખભાવ સે જો વિમુખ વાહ પર્યાય હી સંસાર હૈ | ધુવધામ કી આરાધના, આરાધના કા સાર હૈ . એક ભાવના : એકત્ત્વ હી શિવ સત્ય હૈ, સૌન્દર્ય છે એકત્ત્વ મેં | સ્વાધીનતા સુખ-શાંતિકા આવાસ હૈ એકત્ત્વ મેં | એકત્ત્વ કો પહચાનના હી ભાવનાકા સાર હૈ | એકત્ત્વ કી આરાધના, આરાધના કા સાર હૈ અચવભાવના : જિસ દેહમેં આતમ રહે, વહ દેહ ભી જબ અન્ય હૈ ! તબ ક્યા કરે ઉનકી કથા જ ક્ષેત્ર સે ભી ભિન્ન હૈ ! જો જાનતે ઈસ સત્યકો વે હી વિવેકી ધન્ય હૈ | ધ્રુવધામ કી આરાધના કી બાત હી કુછ અન્ય For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ • અશુચિ ભાવના : ઈસ દેહ કે સંયોગમેં જો વસ્તુ પલભર આયેગી ! વહ ભી મલિન મલ-મૂત્રમય દુર્ગન્ધમય હો જાયેગી કિન્તુ રાહ ઈસ દેહમેં નિર્મલ રહા જે આત્મા | વહ શેય હે, શ્રદ્ધેય હૈ બસ ધ્યેય ભી વહ આત્મા છે. આસવ ભાવના : સંયોગ જ ચિવૃતિયા ભ્રમકૂપ આગ્રહ રૂપ હૈ ! દુઃખરૂપહે, દુઃખ કરણ હૈ, અશરણ મલિન જડરૂપ હૈ. સંયોગ વિરહિત આતમા પાવન શરણ ચિદરૂપ છે ! ભ્રમરોગહર સંતોષકર સુખકરણ હૈ સુખરૂપ હૈ • સંવર ભાવના : મેં ધ્યેય હું, શ્રદ્ધેય હું, મેં શેય હું, મેં જ્ઞાન હૂં ! બસ એક જ્ઞાયક ભાવ હૂં મેં, મેં સ્વંય ભગવાન હૂ II યહ જ્ઞાન, યહ શ્રદ્વાન બસ યહ સાધના આરાધના | બસ યહી સંવરતત્ત્વ હૈ, બસ યહી હી સંવરભાવના છે. • નિર્જરા ભાવના : શુદ્ધાત્મા કી રુચિ સંવર સાધના હૈ નિર્જરા . ધ્રુવધામ નિજભગવાનકી આરાધના હૈ નિર્જરા | વૈરાગ્યજંનની બંધ કી વિધ્વંસની હૈ નિર્જરા | હૈ સાધકોકી સંગીની આનંદજનની નિર્જરા | લોકભાવના: નિજ આતમા કે ભાન બિન ષટદ્રવ્યમય ઈસ લોક મેં ભ્રમરોગ વશ ભવ-ભવ ભ્રમણ કરતા રહો ગૈલોક્યમ્ | નિજ આતમા હી લોક હૈ, નિજ આતમા હી સાર હૈ ! આનંદજનની ભાવના કા, એકહી આધાર હૈ || બોધિતુલભ ભાવના નર દેહ ઉત્તમ, દેશ પુરણ, આયુ શુભ આજીવીકા / દુર્વસનાકી મંદતા પરિવારકી અનુકુળતા | સત્ સજજનોની સંગતી સધર્મ કી આરાધના ! હે ઉત્તરોત્તર મહાદુર્લભ આત્માની સાધના | For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ २२४ • ધર્મભાવના : નિજ આત્માકો જાનના, પહિચાનના હી ધર્મ હૈ | નિજ આત્મા કી સાધના આરાધના હી ધર્મ છે ! શુદ્ધાત્મા કી સાધના આરાધના કો મર્મ હૈ | નિજ આત્મા કી ઔર બઢતી ભાવના હી ધર્મ છે ! બાર ભાવના વિસ્તૃત ‘દ્વાદશ અનુપ્રેક્ષા” અર્થાત્ બાર ભાવના વીતરાગ જૈન ધર્મમાં આધ્યાત્મિક સાધનાનું એક મહત્વપૂર્ણ ઉત્તમ અંગ છે. જિનાગમમાં તેનો સંવરના ઉપાયમાં અંતર્ભાવ કરવામાં આવ્યો છે. તેની એક મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે અઢી દ્વીપની-પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહ-એ પંદરેયકર્મભૂમિમાં થનારા ત્રણે કાળના સર્વ તીર્થકરો, ગૃહસ્થ દશામાં નિરપવાદ નિયમથી,આ ‘બાર ભાવના' ના ચિંતવનપૂર્વક જ વૈરાગ્યની સાતિશય વૃદ્ધિ પામીને, લોકાંતિક દેવો દ્વારા નિયોગજનિત અનુમોદના થતાં, સ્વયં દીક્ષિત થાય છે. અનુપ્રેક્ષા એટલે ભાવના, ચિંતવન, મનોગત અભ્યાસ, પરિશીલન, વૈરાગ્યભાવના. સંસાર, શરીર, તેમજ ભોગ વગેરેના અનિત્ય, અશુચિ, અશરણ આદિ સ્વભાવનું-અંતરમાં નિત્ય, શરણ અને પરમ શુચિસ્વરૂપ નિજત્રિકાળશુદ્ધ જ્ઞાયક આત્માના લક્ષ તેમજ સાધના સહિત-સંગ તેમજ વૈરાગ્ય અર્થે ફરી ફરી ચિંતવન કરવું તે અનુપ્રેક્ષા છે. ૧. અનિત્ય ૫. અન્યત્ત્વ ૯. નિર્જરા ૨. અશરણ ૬. અશુચિવ ૧૦. લોક ૩. સંસાર ૭. આસવ ૧૧. બોધિદુર્લભ ૪. એકત્ત્વ ૮. સંવર ૧૨. ધર્મ-અનુપ્રેક્ષા એ પ્રમાણે અનુપ્રેક્ષાના બાર ભેદ છે. આ બારેય સ્વરૂપનું ભવદુખશામક જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ અર્થે વારંવાર અનુચિંતન અવશ્ય કર્તવ્ય છે. બાર અનુપ્રેક્ષાઓમાં પ્રત્યેક અનુપ્રેક્ષા દ્રવ્ય-અનુપ્રેક્ષા અને ભાવ-અનુપ્રેક્ષાના ભેદથી બે પ્રકારે છે. સાધકભાવ શુદ્ધ પરિણતિમય અંતરંગ વિરક્તિની પુષ્ટિ અર્થે ભવ-તન-ભોગના અધુવ, અશરણ અને અશુચિપણાનું તેમજ સંસાર વગેરેનું વિકલ્પયુક્ત ચિંતન તેદ્રવ્ય-અનુપ્રેક્ષા છે અને વિકલ્પ યુકત ચિંતન સાથે જ્ઞાનીને અંતરમાં જ્ઞાનાનંદ સ્વભાવી આત્માના અવલંબનને વર્તતી જે વિકલ્પાતીત વીતરાગ શુદ્ધ પરિણતી તે For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ ભાવ અનુપ્રેક્ષા છે. આ શુદ્ધ પરિણિતીમય ભાવ અનુપ્રેક્ષા જ સાધક જીવને જેટલે સંવર નિર્જરાનું કારણ છે. વિકલ્પયુકત ચિંતનમયદ્રવ્ય અનુપ્રેક્ષા તો શુભ રાગ છે; તે તો આસ્રવ બંધનું કારણ છે, સંવર નિર્કરાનું નહિ. સાધક જીવને જેટલે અંશે સમ્યગ્દર્શન- જ્ઞાનચારિત્રમય શુદ્ધપરિણતી પ્રગટ થઈ છે તેટલે અંશે તેને આસવબંધ થતો નથી પરંતુ જેટલે અંશે શુભાશુભ રાગ છે તેટલે અંશે તેને નિયમથી આસવબંધ થાય છે. જ્ઞાનીને અંતરંગશુદ્ધ પરિણતી સાથે વર્તતા “અનિત્ય આદિ ચિંતનના શુભરાગને વ્યવહારે “અનુપ્રેક્ષા કહેવાય છે, પરંતુ અનુપ્રેક્ષા તો સંવરનું કારણ હોવાથી, તે શુભરાગયુકત ચિંતન પરમાર્થે અનુપ્રેક્ષા નથી, અનિત્ય આદિનાચિંતનકાળે વર્તતી અંતર્ગ શુદ્ધપરિણતી જ નિશ્ચય અનુપ્રેક્ષા છે. બાર અનુપ્રેક્ષાનું માહાત્મયતેમજ ફળ અચિંત્ય છે. અનાદિ કાળથી આજ સુધી જે કોઈ ભવ્ય જીવો પૂર્ણાનંદમય મુક્ત દશાને પામ્યા છે તે બધા આ અનિત્ય આદિ બાર ભાવનાઓનું એક, અનેક અથવા બધીયનું તત્વતઃ અંતરંગ શુદ્ધિ યુકત ચિંતન કે ધ્યાન કરીને જ પામ્યા છે. ભૂતકાળમાં જે તીર્થકરો, ચક્રવર્તીઓ, બળદેવો, ગણધરો વગેરે શ્રેષ્ઠ પુરુષો સિદ્ધિને વર્યા અને જેઓ ભવિષ્યમાં વરશે તે બધું આ ભાવનાઓના તાત્ત્વિક શુદ્ધિ યુક્તિ ચિંતવનનું જ અચિંત્યફળ છે. ખરેખર, એ બધું જ્ઞાનવૈરાગ્યવર્ધક ભાવનાઓનું જમાપહામ્ય છે. આબાર ભાવનાઓના ચિંતવનનો નિરંતર અભ્યાસ કરવાથી આત્માર્થી જીવોના હૃદયમાં રહેલો કષાય રૂ૫ અગ્નિ બુઝાઈ જાય છે, પરદ્રવ્યો પ્રત્યેનો રાગભાવક્ષીણ થઈ જાય છે અને અજ્ઞાનરૂપ અંધકારનો વિલય થઈને જ્ઞાનરૂપ દીપકનો પ્રકાશ થાય છે. માટે મોક્ષેચ્છુ આત્માએ બાર ભાવનાઓનું ચિંતવન નિરંતર કરવું જોઈએ, કેમકે અંતરંગ શુદ્ધિયુકત આ બાર ભાવના સમસ્ત વિભાવો તેમજ કર્મોના ક્ષયનું કારણ થાય છે. અનિત્યાદિબાર ભાવનાનાતત્ત્વજ્ઞાનપૂર્વક ચિંતવનનું સામાન્યપણે પ્રયોજન એ છે કે ધર્મધ્યાનમાં જે પ્રવૃતિ કરે છે તેને આ દ્વાદશાંગનું પ્રેક્ષા આધારરૂપ છે, અનુપ્રેક્ષાના બળે ધ્યાતા પુરુષ ધર્મ-ધ્યાનમાં સ્થિર રહે છે. વસ્તુ સ્વરૂપમાં જે એકાગ્રચિત્ત થાય છે તે તેનું વિસ્મરણ થતાં તેનાથી ચલિત થઈ જાય છે. પરંતુ વારંવાર તેને એકાગ્રતા માટે જો ભાવનાનું આલંબન મળી જાય તો તે ચલિત નહિ થાય માટે આત્મહિતના ઈચ્છુક જીવોએ આ બાર ભાવના ભાવવી જોઈએ. અહો! પરમ વૈરાગ્યની જનની એવી આ બાર અનુપ્રેક્ષાઓનો મહિમા શું કથી શકાય ! આ બાર અનુપ્રેક્ષાઓજ ખરેખર પ્રત્યાખ્યાન For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ, આલોચના અને સામાયિક (સમાધિ) વગેરે છે. માટે આ અનુપ્રેક્ષાઓનું નિરંતર ચિંતન કરવું જોઈએ. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે નિશ્ચય અને વ્યવહારથી થવામાં આવેલી આ અનુપ્રેક્ષાઓનું જે શુદ્ધ મનથી ચિંતવન કરે છે તે પરમ નિર્વાણને પામે છે. આ બાર ભાવનાઓમાં જ્ઞાન વૈરાગ્યને સીંચનારા ભાવોથી હદય આલાદિત થઈ જાય છે. હે ભવ્યાત્મા! સર્વ પ્રકારે ઉદ્યમ કરી, મોહ છોડી તું એ આત્મસ્વભાવનું ચિંતવન કરકે જેથી સંસાર પરિભ્રમણનો સર્વથા નાશ થાય...! બાર ભાવનાનું વર્ણન: ૧. અધુવ અનુપ્રેક્ષા : જે કાંઈ ઉત્પન્ન થયું છે તેનો નિયમથી નાશ થાય છે. અર્થાત્ પરિણામ સ્વરૂપથી તો કોઈ પણ વસ્તુ) શાશ્વત નથી. વ્યવહારથીઃ- ઉત્તમ ભવન, સવારી, વાહન, શયન, આસન, દેવ, મનુષ્ય, રાજા, માતાપિતા, કુટુંબી અને સેવક આદિબધાય સંયોગો અનિત્ય અર્થાત છૂટા પડી જનાર છે. બધા પ્રકારની સામગ્રી-પરિગ્રહ, ઈન્દ્રિયો, રૂપ, નિરાગતા, યૌવન, બળ, તેજ, સૌભાગ્ય અને સૌંદર્ય વગેરે બધુંયમેઘધનુષ્યની જેમ નશ્વર છે. અહમિંદ્રના પદ, ચકવર્તી અને બળદેવ આદિની પર્યાયોપાણીના પરપોટા, ઈન્દ્રધનુષ, વીજળી, અને વાદળોની શોભા સમાન-ક્ષણભંગુર છે. જ્યાં દૂધ અને પાણીની જેમ જીવ સાથે નિબદ્ધ, દેહ પણ શીધ્ર નષ્ટ થઈ જાય છે ત્યાં ભોગો ભોગનાં સાધનભૂત પૃથકવર્તી પદાર્થો-સ્ત્રી આદિ પરિકરનો સંયોગશાશ્વત કેમ હોઈ શકે? ન જ હોઈ શકે. નિશ્ચયથી - પરમાર્થથી જ્ઞાન આનંદ સ્વરૂપ આ આત્મા દેવ, આસુર અને નરેન્દ્રના વૈભવોથીને શરીરાદિ પરપદાર્થોથી તદ્દન ભિન્ન ત્રિકાળ શુદ્ધતેમજ શાશ્વત પરમ પદાર્થ છે. તત્ત્વજ્ઞાનપૂર્વક તેનું અનુપ્રેક્ષણ કરવાથી શાશ્વત સિદ્ધ ગતિ પ્રાપ્ત થાય છે. ૨. અશરણ અનુસા:- મરણ સમયે ત્રણ લોકમાં જીવને મરણથી બચાવનાર કોઈ નથી. મણિ, મંત્ર, ઔષધ, રક્ષક સામગ્રી, હાથી, ઘોડા, રથ અને સમસ્ત વિદ્યાઓ વગેરે કોઈ શરણ આપનાર નથી. સ્વર્ગ જેનો કિલ્લો છે, દેવો સેવક છે, વ્રજ શસ્ત્ર છે અને ઐરાવત ગજરાજ છે એવા ઈન્દ્રને પણ કોઈ શરણ નથી. તેને પણ મૃત્યુથી બચાવનાર કોઈ નથી. નવ નિધિ, ચૌદ રત્ન, For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ '3 ઘોડા, મત્ત ગજેન્દ્રો અને ચતુરંગીણી સેના વગેરે કાંઈ પણ ચક્રવર્તીને શરણ રૂપ નથી. જોતજોતામાં કાળ તેને કોળીયો કરી જાય છે. તો પછી જીવને નિશ્ચયે શરણ કોણ છે? નિશ્ચયથી જન્મ, જરા, મરણ, રોગ અને ભય ઈત્યાદિથી આત્માનું રક્ષણ કરવાવાળો સર્વ દ્રવ્યકર્મ – ભાવકર્મ-નોકર્મથી ભિન્ન ત્રિકાળશુદ્ધ નિજ શાયક આત્મા જ શરણ છે. આત્મા સ્વયં પંચપરમેષ્ઠી રૂપ પરિણમન કરે છે. તેથી આત્મા જ આત્માનું શરણ છે. ૩. સંસાર અનપેક્ષાઃ મિથ્યાત્વ અર્થાતુ વસ્તુનું સર્વથા એકાંતરૂપ શ્રદ્ધાન કરવું અને કષાય એટલે ક્રોધ, માન, માયા, લોભ એ સહિત આ જીવને અનેક દેહોમાં જે સંસરણ અર્થાતુબ્રમણ થાય છે તેને સંસારકહીએ છીએ. તે કેવી રીતે? એ જ કહીએ છીએ – એક શરીરને છોડી અન્યને ગ્રહણ કરે; વળી પાછું નવું શરીર ગ્રહણ કરી, તેને પણ છોડી અન્યને ગ્રહણ કરે; એ પ્રમાણે ઘણીવાર ગ્રહણ કર્યા જ કરે તે જ સંસાર છે. વ્યવહારથી જિનેન્દ્રદેવપ્રણીત અધ્યાત્મ માર્ગની અંતરમાં સમ્યફ પ્રતીતિ જેમ જ પરિણતિ વિના જીવ અનાદિકાળથી જન્મ, જરા, મરણ, રોગ અને ભયથી પ્રચુર એવા પંચપરાવર્તનરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. કર્મોના નિમિત્તે આ જીવ સંસાર રૂપી ભયાનક વનમાં ભ્રમણ કરે છે. નિશ્ચયથી જીવ સદ્દા કર્મોથી રહિત છે તેથી તેને સંસાર જ નથી. સંસારથી અતિક્રાન્તનિજ નિત્યશુદ્ધ આત્મા ઉપાદેય છે અને સંસાર દુઃખોથી આક્રાંત ક્ષણિક દશા હેય છે. એવું ચિંતવન કરવું તે સંસાર-અનુપ્રેક્ષા છે. ૪. એકવ અપેક્ષા: જીવ છે તે એકલો ઉપજે છે, તે એકલો જ ગર્ભમાં દેહને ગ્રહણ કરે છે, તે એકલો જ બાળક થાય છે, તે એકલો જ યુવાન અને તે એકલો જ જરાવસ્થાથી ગ્રસિત વૃધ્ધ થાય છે. જીવ એકલો જ જુદી જુદી અવસ્થાઓને ધારણ કરે છે. વ્યવહાચ્છી જીવ એકલો જે કર્મ કરે છે, એકલો જ દીર્ઘ સંસારમાં ભટકે છે. જીવ એકલો જ જન્મ-મરે છે અને એકલો જ તેના ફળમાં ઊંચનીચ ગતિ ભોગવે છે. જીવ એકલો કર્મનો ક્ષય કરે છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે. નિશ્ચયથી એકત્ત્વનું અનુપ્રેક્ષણ કરનાર એમ ભાવે છે કે હું ત્રણે કાળે એકલો જ છું. મમત્વથી રહિત છું, શુદ્ધ છું તથા સહજ જ્ઞાન દર્શન સ્વભાવથી પરિપૂર્ણ છું. આ શુદ્ધ એકત્ત્વ ભાવ જ સદા ઉપાદેય છે. આત્માર્થી જીવે સદા આ પ્રમાણે એક ભાવના કર્તવ્ય છે For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ २२८ ૫. અન્ય અનુસાર આ જીવ સંસારમાં જે દેહ ગ્રહણ કરે છે તે પોતાનાથી અન્ય છે. માતા છે, સ્ત્રી છે, પુત્ર છે તે સર્વ અન્ય છે. આ સર્વકર્મસંયોગથી આવી મળે છે. વ્યવહાથી માતા-પિતા, ભાઈ, પુત્ર, તથા સ્ત્રી વગેરે કુટુંબીઓનો આ જીવ સાથે પરમાર્થે કોઈ સંબંધ નથી. બધા પોતાના સ્વાર્થ વશ સાથે રહે છે. ઈષ્ટ જનનો વિયોગ થતાં આ જીવ શોક કરે છે. પરંતુ આશ્ચર્ય છે કે પોતે સંસારરૂપી મહાસાગરમાં ગળકાં ખાઈ રહ્યો છે તેનો તો શોક કરતો નથી! સર્વ બાહ્ય વસ્તુઓને આત્માના સ્વરૂપથી ભિન્ન પ્રગટપણે જાણવા છતાં પણ મૂઢ-મોહી જીવતે પરદ્રવ્યોમાં રાગ કરે છે. નિશ્ચયથી અન્યત્વ ભાવનાનો ચિંતક એમ ચિંતવે છે કે આ જે શરીરાદિ બાહ્ય દ્રવ્યો છે તે બધાં જ મારાથી અન્ય છે. મારો તો મારી સાથે ત્રિકાળ અનન્યભૂત સહજશુદ્ધ જ્ઞાનદર્શનમય નિજ આત્મા છે. જે જીવ પોતાના આત્મસ્વરૂપથી દેહને પરમાર્થપણે ભિન્ન જાણી આત્મસ્વરૂપને સેવે છે ધ્યાવે છે તેને આ અન્યત્ત્વ ભાવના કાર્યકારી છે. ૬. અશુચિવ અનુસાઃ હે ભવ્ય! તું આ દેહને અપવિત્રમય જાણ! કેવો છે આ દેહી સઘળી કુત્સિત્ અર્થાત્ નિંદનીય વસ્તુઓનો પિંડ સમુદાય છે. વળી તે કેવો છે? કૃમિ અર્થાત્ ઉદરના જીવ જે કીડાતથા નિગોદિયા જીવોથી ભરેલો છે, અત્યંત દુર્ગન્ધમય છે તથા મળમૂત્રનું ઘર છે. આ દેહને સર્વ અપવિત્ર વસ્તુઓના સમુહરૂપ જાણ! વ્યવહારથી અશુચિમય એવું આશરીર હાડકાઓનું બનેલું, માંસથીલપટાયેલું, ચામડાથી આચ્છાદિત, કીટસમુહથી ભરપૂર અને સદા મલિન છે. વળી તે દુર્ગધથી યુકત, ધૃણિત, ગંદા મળથી ભરેલું, અચેતન, મૂર્તિક, સડણ-પડણ સ્વભાવવાળું છે, નશ્વર છે. નિશ્ચયથી નિશ્ચય નયે આ આત્મા અશુચિમય શરીરથી ભિન્ન, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી રહિત, અનંત સુખનો ભંડાર, પરમ શુચિમય તથા શ્રેષ્ઠ છે. આ રીતે સાધક જીવે અશુચિસ્વ ભાવના ભાવવી જોઈએ. ૭. આસવ અપેક્ષા મન-વચન- કાયરૂપ યોગ છે તે જ આસ્રવ છે. જીવ પ્રદેશોનું પરિસ્પંદન અર્થાત્ ચલન- કંપનતેના જે વિશેષ (ભેદ) છે તે જ યોગ છે. મોહકર્મના ઉદયરૂપ મિથ્યાત્વ - કષાયકર્મ સહિત છે. તથા એ મોહના ઉદયથી રહિત પણ છે. જે પુગલ વર્ગણાઓ કર્મરૂપે પરિણમે છે તેને દ્રવ્યાસ કહે છે તથા જીવ પ્રદેશો ચંચલ થાય છે તેને ભાવાસ્રવ કહે છે. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ કર્મબંધનું કારણ આસ્રવ છે. તે મિથ્યાત્ત્વ, અવિરતિ, પ્રમાઠ, કષાય અને યોગ એમ પાંચ પ્રકારના છે. તેમાં સ્થિતિ અનુભાગરૂપ બંધના કારણ તો મિથ્યાવાદિ ચાર જ છે અને તે મોહ કર્મના ઉદયથી થાય છે. તથા યોગ છે તે તો સમયમાત્ર બંધને કરે છે. પણકાંઈ સ્થિતિ અનુભાગને કરતો નથી. તેથી તે બંધના કારણમાં પ્રધાન (મુખ્ય) નથી. ભાવ તેમજ દ્રવ્ય કર્મામ્રવને કારણેજ જીવ સંસાર – અટવીમાં પરિભ્રમણકરે છે. શુભાશુભ આમ્રવને લીધે જીવ સંસાર સાગરમાં ડૂબી જાય છે. માટે આસવરૂપ ક્રિયા મોક્ષનું કારણ નથી; જે શુભાસવરૂપ ક્રિયા જ્ઞાનીને હેય બુદ્ધિએ હોય છે તે પરંપરાએ મોક્ષનું કારણ વ્યવહારે કહેવાય છે. અશુભાસવરૂપ ક્રિયા પણ મોક્ષનું કારણ નથી. આસ્રવરૂપ ક્રિયા દ્વારા નિર્વાણ થતું નથી. પાપ- પુણ્યના બન્ને ભાવ આસ્રવ જ છે – હેય જ છે. આસ્રવ સંસારગમનનું જ કારણ છે, માટે નિંદનીય છે. નિશ્ચયથી જીવને કોઈપણ આસ્રવ નથી. તેથી આત્માને દેવશુભાશુભબન્ને પ્રકારના આસ્રવોથી રહિત ભાવવો જોઈએ. ૮. સંવર અનુપ્રેક્ષા : સમ્યગ્દર્શન, દેશવ્રત, મહાવ્રત, કષાયજય તથા યોગનો અભાવ એ સંવરના નામ છે. આસવે રોકવા તે સંવર છે. વ્યવહારથી : ચલ, મલિન અને અગાઢ દોષ ટળતાં નિર્મળ સમ્યક્ત્ત્વરૂપી દ્દઢ કમાડ દ્વારા મિથ્યાત્ત્વરૂપ આસ્રવ બંધ થઈ જાય છે; પંચ મહાવ્રતયુકત શુદ્ધ પરિણતિથી અવિરતિરૂપ આસવનો નિયમથી વિરોધ થાય છે; અકષાયરૂપ શુદ્ધ પરિણતિથી કષાયરૂપ આસ્રવનો અભાવ થાય છે. અને અંતરંગ શુદ્ધિ સહિત શુભ યોગની પ્રવૃત્તિ અશુભયોગનો સંવર કહે છે. તથા શુદ્ધોપયોગ દ્વારા શુભયોગનો નિરોધ થઈ જાય છે; શુદ્ધોપયોગથી જીવને ધર્મધ્યાન અને શુક્લધ્યાન થાય છે, તેથી ધ્યાન સંવરનું કારણ છે એમ નિરંતર સંવરના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. નિશ્ચયથી : પરમ નિશ્ચય નયે જીવને સંવર નથી કેમ કે તે તો દ્રવ્ય સ્વભાવે સહાયુદ્ધ છે. તેથી દ્રવ્ય દૃષ્ટિએ આત્માને સદા સંવરભાવથી રહિત સદા પરિપૂર્ણ શુદ્ધ વિચારવો જોઈએ. ૯. નિર્જરા અનુપ્રેક્ષા : જ્ઞાની પુરુષને ખાર પ્રકારનાં તપથી કર્મોની નિર્જરા થાય છે. કેવા જ્ઞાનીને થાય છે ? જે નિદાન અર્થાત્ ઈન્દ્રિય વિષયોની વાંચ્છારહિત હોય તથા અહંકાર - અભિમાનથી રહિત હોય તેને વળી શા વડે નિર્જરા થાય છે? વૈરાગ્યભાવનાથી. અર્થાત્ સંસારદેહ-ભોગ- પ્રત્યે વિરકત પરિણામોથી થાય છે. * For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારથી પૂર્વે બાંધેલાકર્મોનું એક દેશ ખરી જવું તે નિર્જરા છે. જે કારણો સંવરના છે તે જ નિર્જરાના છે. નિર્જરાના બે ભેદ છે ૧.વિપાક ર.અવિપાક સવિપાક નિર્જરા અર્થાત્ ઉદયકાળ આવતાં સ્વયં પાકીને કર્યો ખરી જાયતે, ચારેયગતિનાજીવોને હોય છે, અને અવિપાક નિર્જરા અંદરશુદ્ધપરિણતિયુક્ત શાનીને, વિશેષતઃ વ્રતી જીવોને તપ દ્વારા થાય છે. નિશ્ચયથી પરમાર્થનયેત્રિકાળી શુદ્ધજીવને નિર્જરા પણનથી, તેથીદ્રવ્યદૃષ્ટિ એ આત્માને સદા નિર્જરાભાવથી રહિત એકરૂપ પૂર્ણ શુદ્ધ ચિંતવવો જોઈએ. ૧૦.લોક અનુસાર આકાશદ્રવ્યનોક્ષેત્ર-પ્રદેશ અનંત છે. તેના અતિમધ્યદેશમાં અર્થાત્ વચ્ચોવચ્ચેના ક્ષેત્રમાં રહે છે તે લોક છે. છ દ્રવ્યનો સમુદાયતે લોક છે, તે છ દ્રવ્યો નિત્ય છે તેથી લોકો પણ નિત્યજ છે. દ્રવ્યો છે તે પરિણામી છે અને દ્રવ્યોનો સમુદાયતે લોક છે. તેથી દ્રવ્યોના પરિણામ તે જ લોકના પણ પરિણામ થયા. અહીં લોકનો આકાર તો નિત્ય છે તથા દ્રવ્યોની પર્યાય પલટાય છે; એ અપેક્ષાએ પરિણામ હોય છે. વ્યવહારથીઃ જીવાદિ પદાર્થોનો સમૂહ તે લોક છે. લોકના ત્રણ વિભાગ છે. અધોલોક, મધ્યલોક અને ઉર્ધ્વલોક નીચે સાત નરક, મધ્યમાં અસંખ્યાતકીપ સમુદ્ર અને ઉપર ત્રેસઠ ભેદ સહિત સ્વર્ગ છે અને સૌથી ઉપર સિદ્ધ-શીલા (મોક્ષ) છે. અશુભોપયોગથી નરક અને તિર્યંચ ગતિ પ્રાપ્ત થાય છે, શુભોપયોગથી દેવ અને મનુષ્ય ગતિના સુખ મળે છે અને શુદ્ધોપયોગથી જીવને મોક્ષ પ્રાપ્ત થાય છે. તે તે ભાગ્ય વિશેષના, સ્થાનકદ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ કહી સંક્ષેપેસાવ’. આ રીતે લોકના સ્વરૂપનોવિચારકરવો જોઈએ. ૧૧.બોધિદુર્લભ અપેક્ષા અતિ કઠણતાથી પ્રાપ્ત થવા યોગ્ય એવો આ મનુષ્ય પર્યાય એક અમૂલ્ય રત્નતુલ્ય છે; તેને વિષયકષાયોમાં રમી વૃથા ગુમાવવો યોગ્ય નથી. આ મનુષ્યપણામાં બોધ પામી, રત્નત્રય પામી, તેનો મહાન આદર કરો. આ બધું દુર્લભમાં પણ દુર્લભ જાણી તથા દર્શન- જ્ઞાન-ચારિત્ર સંસારમાં દુર્લભથી પણ દુર્લભ જાણી એ જ્ઞાન-દર્શન-ચારિત્રને હે ભવ્ય જીવો! તમે મહાન આદર કરો! સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનને સમ્યક્યારિત્રની એકતારૂપ શુદ્ધ પરિણતિ બોધિ છે. તેની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. તેની દુર્લભતાનો વારંવાર વિચાર કરવો તે બોધિદુર્લભ અનુપ્રેક્ષા છે. કર્મોદયજન્ય પર્યાયો તેમજ ક્ષાયોપથમિક જ્ઞાન હેય છે અને કર્મ નિરપેક્ષ ત્રિકાળ શુદ્ધ નિજ આત્મદ્રવ્ય ઉપાદેય છે એવો અંતરમાં દ્દઢ નિર્ણયને સમ્યકજ્ઞાન છે. શાયસ્વભાવી નિજ આત્માદ્રવ્ય “સ્વ છે અને બાકી બધું દ્રવ્યકર્મ, ભાવકર્મ, For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ નોકર્મ પરછે. આ રીતે સ્વ-પરના અને સ્વભાવ-વિભાવના સ્વરૂપનું ચિંતવન કરી, હેય ઉપાદેયનું જ્ઞાન થાય છે. ‘હવે બોધ....દર્શન મોહનીને' આ બોધથી દર્શનમોહનો અભાવ થઈ જે નિજ આત્માનો અનુભવ થાય છે તે જ નિશ્ચયથી સમ્યગ્દર્શન છે. આત્માનુભૂતિ છે. સમસ્ત પરદ્રવ્ય અને પરભાવ હેય છે અને સ્વદ્રવ્ય ઉપાદેય છે. જ્ઞાનની પર્યાય એવા નિજ જ્ઞાયક ભગવાન આત્માનો આશ્રય કરી સ્વભાવ સન્મુખ વળે છે અને એનો સ્વીકાર કરતાં સ્વાનુભૂતિ થાય છે. નિશ્ચયનયે હેય ઉપાદેયના વિકલ્પ પણ આત્માનું સ્વરૂપ નથી. મુનિરાજ ભવનો અંત લાવવા માટે સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રાત્મક ‘બોધિ’ નું વારંવાર અનુપ્રેક્ષણ કરે છે. ૧૨,ધર્મ અનુપ્રેક્ષા: ધર્મનુ મૂળ સર્વજ્ઞ દેવ છે. ત્રિકાળગોચર સમસ્ત ગુણ પર્યાયો સહિત સંપૂર્ણ લોક – અલોકને જે પ્રત્યક્ષ જાણે છે તે સર્વજ્ઞ દેવ છે. ધર્મ અધર્મના ફળને ચાહતો જે પુરુષ છે તે તો સર્વજ્ઞને માન્ય કરી તેમના વચનાનુસાર ધર્મના સ્વરૂપનો નિશ્ચય કરી અંગીકાર કરો ! એ સર્વજ્ઞ દેવથી ઉપદેશિત ધર્મ બે પ્રકારથી છે એક તો સંગથી આસકત ગૃહસ્થનો અને બીજો અસંગ મુનિનો. ગૃહસ્થ ધર્મના બાર ભેદોના નામ આ પ્રમાણે છે. મધાદિક સ્થૂલ દોષોથી રહિત દર્શન પ્રતિમાધારક ૧. ખાર વ્રતધારી વ્રત પ્રતિમાધારી સામાયિક પ્રતિમાધારી પર્વતતી ૨. 3. ૪. ૫. ૬. 9. મૈથુન ત્યાગી પ્રાસુક આહારી રાત્રી ભોજન ત્યાગી બાર ભેદ થયા. ૨૩૧ એ પ્રમાણે અગિયાર પ્રતિમા અને એક શુદ્ધ સમ્યગ્દર્શન મૂળ મળી ૧. ઉત્તમ ક્ષમા ૨. ઉત્તમ માર્દવ ૩. ઉત્તમ આર્જવ ૪. ઉત્તમ સત્ય ૫. ઉત્તમ શૌચ મુનિધર્મ ક્ષમાદિ ભાવોથી દશ પ્રકારનો છે. ૬. ઉત્તમ સંયમ ૭. ઉત્તમ તપ ૮. ઉત્તમ ત્યાગ ઉત્તમ આચિન્ય ઉત્તમ બ્રહ્મચર્ય. આરંભ ત્યાગી પરિગ્રહ ત્યાગી ૯. ૧૦. ૮. ૯. ૧૦. કાર્યનુમોદના રહિત ૧૧. ઉદ્વિષ્ટાહારવિરત For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ગમ * * * મોહ અને ક્ષોભરહિત આત્માની નિર્મળપરિણતિ ધર્મ છે. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. સ્વાનુભૂતિ યુકત નિજ શુદ્ધાત્મદર્શન વિના શ્રાવક ધર્મ કે મુનિધર્મકાંઈધર્મ સંભવી શકતો નથી. શ્રાવકધર્મમોક્ષનુ પરંપરાએ કારણ છે અને મુનિધર્મ સાક્ષાત્ કારણ છે. માટે શુદ્ધ પરિણતિમાં શ્રાવકધર્મથી આગળવધી જે મુનિધર્મમાં પ્રવૃત થાય છે તે અતિ આસન ભવ્ય જીવ શીધ્ર મોક્ષ પ્રાપ્ત કરે છે. સમ્યગ્દષ્ટિ શ્રાવક કે મુનિનો જે વ્રતાદિ શુભપ્રવૃતિરૂપ આચારધર્મ છે તે પરમાર્થે ધર્મ નથી પરંતુ નિચલીદશામાં નિર્મળ પરિણતિ સાથેતે હઠવિનાસહજ વર્તતો હોવાથી તેને ઉપચારથી ધર્મ કહેવામાં આવે છે. માટે શુભાસવરૂપ વ્રતાદિમય શ્રાવક ધર્મ કે મુનિધર્મ-બન્ને ધર્મોમાં મધ્યસ્થ ભાવના રાખીને નિરંતર શુદ્ધ આત્માનું ચિંતન કરવું. અહો ! પરમ વૈરાગ્યની જનની એવી આ બાર અનુપ્રેક્ષાઓનો મહિમા શું કથી શકાય! આ અનુપ્રેક્ષકોનું જે શુદ્ધ મનથી ચિંતવન કરે છે તે પરમ નિર્વાણને પામે છે. ચંદ્રપ્રભુએ ભાવેલી ૧૨ વૈરાગ્ય ભાવના ૧. જે જ્ઞાન દર્શન માહરા તે ધ્રુવ મારું રૂપ છે; એકવ છું ને શુદ્ધ છું બસ, એ જ મારું રૂપ છે. ચેતનમયી મુજ આત્મમાં રક્ષિત થઈ રહેનાર હું નથી કારણ જોતુ કોઈનું બસ, શરણ આતમરામનું. એકત્ત્વ જાણી આત્માનું બસ ! લીન હું મુજ આત્મમાં; અન્યત્ત્વ સૌ પરભાવથી, સંયોગનું તો નામ ક્યાં? આ દેહને વળી રાગ તે સૌ ચેતનાથી અન્ય છે; એમાં નથી કંઈ સુખ મારું, ચિંતવુ મુજ આત્મને. ભવચક્રમાં ભમવા છતાં પરમાતમાં મુજ પાસમાં, હું ધ્યાવતો નિજ આત્મને બસ, જઈ રહ્યો છું મોક્ષમાં. ૬. શુચિરૂપ મારો આત્મા, હું મલિનને સ્પર્શ નહી; ભાવી અશુચિરાગના તે આત્મામાં લાવું નહીં. ૭. જ્ઞાનતણી નૌકામાં બેઠો, આસ્રવ સર્વે દૂર થયા, ભવથી છૂટી મોક્ષે ચાલ્યો, દુઃખડા મારા દૂર થયા. ૮. સંવર છે મુજ પરમમિત્ર ને હું જ સ્વયં બસ સંવર છું; સમ્યકરૂપી ઢાલ ધરીને, આસવને અટકાવું છું. એ For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ૯. રત્નત્રયમાં વૃદ્ધિ કરતા, કર્યેા ઝર-ઝર તૂટી પડે. પરિષહોને સહતો આતમ મુકિત પૂરીમાં આવી રહે. ૧૦. લોકભ્રમણ હવે નથી-નથી, બસ ! લોકશિખરમાં જાવું છે; સાદિ અનંત બસ સુખ જ વેઠી, સિદ્ધપુરીમાં વસવું છે. ૧૧. મુજ આતમનો ધર્મ જ ચેતન, દર્શન-ચારીત- જ્ઞાન છે; ક્ષમા ધરમ છે મુજ આતમનો, રાગ રહિત વીતરાગ છે. ૧૨. ભલે ખોધિ છે દુર્લભ પણ તે પ્રાપ્ત થતી જિનમારગમાં; ધન્ય બન્યો હું બોધિ પામી આનંદ જાગ્યો આતમમાં. નથી સુંદર કંઈ જગમા ખીજું, બોધિ મારી સુંદર છે; જે બાધિના પરમ બાધથી મુક્તિ મારી અં દર છે. ૧. ૭. ૨. ૮. ૩. અન્યત્ત્વ ભાવના ૯. ૪. અનિત્ય ભાવના ૧૦. લોક ભાવના ૫. સંસાર ભાવના ૧૧. ધર્મ દુર્લભ ભાવના બોધિ દુર્લભ ભાવના ૬. અશુચિ ભાવના ૧૨. હું કોણ છું ? મારી ભાવના એકત્ત્વ ભાવના અશરણ ભાવના • હું જ્ઞાન આનંદ સ્વભાવી છું. • હું મારામાં સ્વયંપૂર્ણ છું. પરની મારામાં કોઈ ગંધ નથી. હું અરસ, અરૂપી, અસ્પર્શી છું. ♦ મારો પરની સાથે કોઈ સંબંધ નથી. • હું રંગ-રાગથી ભિન્ન છું. ભેદથી પણ હું ભિન્ન નિરાલો છું. હું એક અખંડ ચૈતન્ય નો પિંડ છું હું નિજ રસમાં જ રમવાવાળો છું. હું જ મારો કર્તા-ધર્તા છું • મારામાં પરનું કાંઈ કામ નથી. હું મારા દ્રવ્ય, ક્ષેત્રમાંજ રહેવાવાળો છું • મારો પરમાં કોઈ વિશ્રામ નથી. For Personal & Private Use Only આસવ ભાવના સંવર ભાવના નિર્જરા ભાવના Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ • હું શુદ્ધ, બુદ્ધ, અવિરુદ્ધ છું • હુ પર પરિણિતિથી અપ્રભાવીત છું • આત્માનુભૂતિથી પ્રાપ્ત તત્ત્વ, હું જ્ઞાનાનંદ સ્વભાવી છું. • સર્વથા સર્વથી હું ભિન્ન જ છુ. • ધર્માત્માને જગમાં પોતાનો કેવળ શુદ્ધાત્મા જ પ્રિય છે. નિજ સ્વભાવ જ ઉપાદેય છે અને બીજું બધું અપ્રિય છે. • “કોણ છું? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરશું?” એનાવિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો ક્ય, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્યકેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું રે! આત્મ તારો! આત્મતારો! શીધ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદષ્ટિ ધો આ વચનને હદયે લખો.” • “સહજ આત્મસ્વરૂપ પરમગુરુ' ૦ ૨ ૦ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૫ ૧૭ના ધર્મના દશ લક્ષણ ભૂમિકા : • દશલક્ષણ મહાપર્વ એક મહા-મંગલકારી પર્વ છે. આત્મ-આરાધના અને આત્મભકિતનું આ મહાપર્વ વ્યકિત અને સમાજના જીવનમાં સંયમ અને શાંતિની પ્રેરણાદેનાર મહા પ્રેરણા સ્તોત્ર છે. • આ પવિત્ર અવસરથી પ્રેરણા પામી જે જીવો ધર્મ સાર્થનામાં રત બને છે તેમની કર્મ કાલિમા ધોવાઈ જાય છે, તેમનું જીવન પરમ ઉદાત્ત અને ઉજજવળ બને છે. તેઓ વીતરાગ-વિજ્ઞાન કે જે પરમ સુખની પ્રાપ્તિનું એકમાત્ર અમોઘ સાધન છે તે પ્રાપ્ત કરી મોક્ષમાર્ગમાં અગ્રેસર બને છે. ધર્મના દશલક્ષણો' એ ધર્મસાધનાના એકભાગરૂપ હોવાથી ધર્મનું સમ્યક સ્વરૂપે પ્રસિદ્ધ કરે છે. • આ ધર્મના દશ લક્ષણ નીચે પ્રમાણે છે. પક્ષ પ્રતિપક્ષ * ઉત્તમ ક્ષમા ક્ષમા ક્રોધ * ઉત્તમ માર્દવ નમ્રતા માન ઉત્તમ આર્જવા સરળતા માયા * ઉત્તમ શોચ પવિત્રતા લોભ * ઉત્તમ સત્ય સત્યતા અસત્યતા * ઉત્તમ સંયમ નિયંત્રણ અસંયમ * ઉત્તમ તપ ત૫ "ઈન્દ્રિયો વિષય * ઉત્તમ ત્યાગ ત્યાગ દાન-પરિગ્રહ ક ઉત્તમ કિચન્ય અપરિગ્રહ પરિગ્રહ * ઉત્તમ બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય અબ્રહ્મચર્ય ક્ષમા-માર્દવાઢિ આત્માના નિજ સ્વભાવ છે અને સ્વભાવ હોવાથી ધર્મ છે. ક્ષમાદિ-સ્વભાવી આત્માના આશ્રયે પ્રગટ થતી જે આત્માની નિર્મળ-નિર્દોષ, શુદ્ધ સ્વભાવ-પર્યાય એ જ ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મ કહેવામાં આવેલ છે. • વાસ્તવમાં આ પ્રકારે કોઈ દશધર્મતો નથી પણ એકવીતરાગ રત્નત્રયસ્વરૂપ ધર્મનાં આ દશ લક્ષણો છે. For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૬ ચારિત્ર એ જ સાક્ષાત્ ધર્મ છે અને ઉત્તમ ક્ષમાદિ ઠરાધર્મ એ આત્માના ચારિત્ર ગુણની નિર્મળ પર્યાયો છે. ઉત્તમ ક્ષમાદિ શબ્દ યોજનામાં જે પૂર્વે ‘ઉત્તમ’ શબ્દની યોજના થયેલી છે તે સમ્યગ્દર્શનની સત્તાની સૂચક છે અને તે એમ દર્શાવે છે કે સમ્યગ્દષ્ટિ – જ્ઞાની ધર્માત્માઓને જ આ ઉત્તમ ક્ષમાદિ દશધર્મ હોય છે, અન્ય મિથ્યાદ્દષ્ટિઓને નહિ. ઉત્તમ ક્ષમાદિ દશધર્મનું વર્ણન જૈન આગમોમાં જ્યાં કરવામાં આવેલું છે તેના સર્વશ્રેષ્ઠ સ્વરૂપમાં મુનિધર્મની અપેક્ષા સહિત કરવામાં આવેલું છે. • ગુણસ્થાનોની વિવિધ ભૂમિકાઓમાં ઉત્તમ ક્ષમાદિ દરાધર્મની સંભવિત તારતમ્યતા બરાબર જાણી સામાન્ય શ્રાવકોને- ગૃહસ્થોનો આ ધર્મ પ્રતિ જાગૃત કરવાનો યથા-સંભવ ધારણ કરવા જોઈએ એમ અહીં પ્રેરણા આપવામાં આવી છે. - જગતમાં સંસારી પ્રાણીઓને ક્રોધાદિ વા મોહ - રાગ દ્વેષાદિ વિકારી ભાવો અનાદિથી છે, તેથી તેઓ દુઃખી પણ ત્યારથી જ છે, કેમ કે ક્રોધાદિ ભાવો સ્વંય દુઃખ સ્વરૂપ અને દુઃ ખના કારણ સ્વરૂપ છે. · જ્યારે ક્રોધાદિ વા મોહ રાગ-દ્વેષાદિ વિકારી ભાવોના અભાવ સ્વરુપ જે ઉત્તમ ક્ષમાદિ દરા ધર્મ તે સ્વયં સુખરૂપ અને સુખના કારણ સ્વરૂપ છે અને તેથી જ હર સમયે સર્વે સંસારીઓને તે સર્વત્ર ઉપાસનીય છે. ઉત્તમ ક્ષમાદિ દશધર્મ સંબંધી નિશ્ચય વ્યવહારની સંધિપૂર્વક અત્યંત સરળ, સુગમ, સુખોધ રશૈલીમાં વિવેચન કરવામાં આવ્યું છે. • અનંતાનુબંધી આદિ કષાયોના ક્રમશઃ અભાવપૂર્વકજ ઉત્તમ ક્ષમાદિ ધર્મ પ્રગટ થાય છે, ક્રમશઃ વૃદ્ધિ પામે છે અને સંપૂર્ણતાને પ્રાપ્ત થાય છે- એ મૂળભૂત સિદ્ધાંત છે. • ક્ષમાદિધર્મક્રોધાદિની મંદતાકે તીવ્રતા પર આધારિત નથી પણ અનંતાનુબંધી ક્રોધાદિ કષાયનો અભાવ પર આધારીત છે. ક્રોધાદિ મંદ હોય તો પણ જ્યાં સુધી અનંતાનુબંધી ક્રોધાદિનો અભાવ ન થાય ત્યાં સુધી ઉત્તમ ક્ષમાદિ ધર્મ અંશે પણ પ્રગટ થઈ શક્તો નથી. આ બધાનો અભ્યાસ કરી આપણું હૃદય વાસ્તવિક ક્ષમાદિભાવથી એવું સંપૂર્ણ ભરાઈ જવું જોઈએ કે પૂરા ભરેલા ઘડાની જેમ છલકાઈ જાય અને ક્ષમાદિવાણીરૂપે પ્રગટ થાય તો જ તેની સાર્થકતા છે. For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ = ૩૩ નિજાત્મા પ્રતિ અરુચિરૂપ જે અનંત ક્રોધ તેનો ત્યાગ કરી આપણે આપણા આત્મા પ્રતિ વાસ્તવિક ક્ષમાભાવ ધારણ કરી આત્મામાં જ રમીએ, સ્થિત થઈએ એવી ભાવના આના નિર્દેશનમાં છે. આ ઉત્તમ ક્ષમાદિ ધર્મનું યથાર્થ સ્વરૂપ જાણી દરેક ભવ્ય આત્મા ત ્રૂપ પરિણમે એવી અંતરની ભાવના સહિત એની રજુઆત થઈ છે. – ઉત્તમ ક્ષમા વ્યાખ્યા ક્ષમા આત્માનો સ્વભાવ છે. ક્ષમા સ્વભાવી આત્માના આશ્રયે આત્મામાં જે ક્રોધના અભાવરૂપ શાન્તિ સ્વરૂપ પર્યાય પ્રગટ થાય છે એને પણ ક્ષમા કહે છે. ક્ષમા આત્માનો સ્વભાવ છે તેથી તો તે ધર્મ છે. સાથે જ ક્ષમા સ્વભાવી આત્માના આશ્રયે ઉત્પન્ન થવાવાળી ક્ષમાભાવરૂપ સ્વભાવ પર્યાય પણધર્મ છે. પરંતુ ક્ષમા સ્વભાવી આત્મા જ્યારે ક્ષમા સ્વભાવરૂપ પરિણમનનકરતા વિભાવરૂપ પરિણમનકરે છે, તો તેના એ વિભાવ પરિણમનને ક્રોધ કહેવામાં આવે છે. ક્ષમાનું સ્વરૂપ : દુનિયાની સ્થિતિ કાંઈક એવી છે કે જ્યારે તેને એમ કહેવામાં આવે કે ક્રોધ નકરવો એ ક્ષમા છે તો એને સંતોષ થઈ જાય છે. પણ જો એને એમકહેવામાં આવે કે ક્ષમા ન કરવી એ ક્રોધ છે તો એને અટપટું લાગે છે, કાંઈ સમજમાં બેસતું નથી. ક્ષમાનું સ્વરૂપ જીવને ક્રોધ દ્વારા જ સમજાવવું પડે છે. ક્રોધ આત્માનો એક વિભાવ છે અને તે ક્ષમાના અભાવ સ્વરૂપે પ્રગટ થાય છે. વ્યવહારી જનોને વ્યવહારની ભાષામાં સમજાવવું પડે છે. ૦ ક્રોધનું સ્વરૂપ આ આત્મા જ્ઞાનનો ઘનપિંડ અને આનંદકંદ છે, સ્વભાવથી સ્વયં પરિપૂર્ણ છે; તથાપિ જ્યારથી (અનાદિથી) તે છે ત્યારથી જ તે કેટલીક વિકૃતિઓ અને નબળાઈઓથી સંયુક્ત છે. તે નબળાઈઓને શાસ્ત્રકારોએ વિભાવ કહ્યો, કષાય કહ્યો. સાચું સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય પણ એ ક્રોધાદિ કષાયના ત્યાગને જ બતાવ્યો. તે વિકારોમાં, તે કષાયોમાં સૌથી મોટો વિકાર, સૌથી મોટો કષાય ક્રોધ છે. For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ • કોધનું કારણ ક્રોધ કરવાવાળો જેના પર ક્રોધ આવે છે તેની સામે જ જુએ છે, પોતાની સામે જોતો નથી. ક્રોધીને જેના પર ક્રોધ આવે છે તેની જ ભૂલદેખાય છે, પોતાની નહિ. એ જ તો એનું અંધપણું છે કે તેની દ્રષ્ટિ પર સન્મુખ જ રહે છે અને તે પણ બીજાના છતાં અછતા દુર્ગુણોની સન્મુખ જ, ગુણોને તો એ દેખતો જ નથી. જ્યારે તેની ઈચ્છા પ્રમાણે-અનુકુળતા પ્રમાણે કાર્યનથાયતો ક્રોધ કરે છે. જ્યારે એ એમ માને કે એનું સ્વમાન ભંગ થયુ છે, જળવાયું નથી, ત્યારે તેધ કરે છે. જ્યારે ભલા બુરાની સમજણ રહેતી નથી. એનો જીવ વિવેક ભૂલી જાય છે ત્યારે જ જીવ ક્રોધ કરે છે.' ખરેખર તો આ ચાર ક્યાય ક્રોધ, માન, માયા અને લોભ એ એક સાંકળ સમાન છે. એકમાંથી બીજાની ઉત્પત્તિ થાય છે. શરૂઆત લોભથી (ઈચ્છાઓ) થાય છે. જ્યારે સંહજ રીતે ઈચ્છાઓ પૂર્ણ થતી નથી ત્યારે માયાચારી કરે છે. એ માયાચારીની સફળતાથી માન ઉત્પન્ન થાય છે અને જ્યારે બધા જ એ માનનો સ્વીકાર નથી કરતા, પોષતા નથી ત્યારે આ જીવ ક્રોધ કરે છે. કોધનું રૂપ અને પરિણામ ક્રોધનું એક ભયંકર રૂપ છે વેર. ક્રોધ એક શાંતિનો ભંગ કરનાર મનોવિકાર છે. ક્રોધનો ઉદય થતાં સૌની હાની થાય છે. જગતમાં જે કાંઈ અનિષ્ટ નજરે પડે છે તે સર્વ ક્રોધાદિ વિકારોનું જ પરિણામ છે. વિશ્વના વિનાશના મૂળમાં ફોધાદિ વિભાવ જ રહેલો છે. ક્રોધને લીધે સેંકડો ઘર પરિવાર છિન્નભિન્ન થતાં જોવામાં આવે છે. ક્રોધને અગ્નિ સમાન ગણવામાં આવ્યો છે. એ બધાને બાળે છે. ખીજ, ચીઢ, ક્ષોભ ઈત્યાદિ પણ ક્રોધના જરૂ૫ છે. કોધનો ઉપાય ઉત્તમ ક્ષમા એ જ એનો સાચો ઉપાય છે. અજ્ઞાનના કારણે જ્યાં સુધી આપણને પર પદાર્થો ઈષ્ટ અનિષ્ટ ભાસતાં રહે ત્યાં સુધી પ્રતિકુળતાઅનુકુળતામાં ક્રોધાદિની ઉત્પત્તિ થતી જ રહેશે. પરંતુ જ્યારે તત્ત્વ અભ્યાસના બળ વડે પર પદાર્થો જે ખરેખર તારા નથી, તેમાંથી ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ દૂર થશે ત્યારે સ્વભાવથી જ ક્રોધાદિની ઉત્પત્તિ થશે નહિ. આપણા ભલા બુરાનો અને સુખદુ ખનો કર્તા બીજાને માનવો એ જ ક્રોધાદિ ઉત્પત્તિનું મૂળ કારણ છે. જ્યારે તત્ત્વથી એ નક્કી થાય કે મારા For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ સુખદુઃખનો આધાર આ જગતમાં કોઈ અન્ય પદાર્થનથી પણ એનો આધાર મારી સમજણ છે. તો પછી એ પરિણામોને માટે આપણે જ્યારે પોતાને જ જવાબદારી સ્વીકારીશું તો પછી આપણે કોના પર ક્રોધ કરશું? ઉત્તમ ક્ષમા સમ્યગ્દષ્ટિને જ હોય છે. ક્રોધનો અભાવ આત્માના આશ્રયે જ થાય છે. મિથ્યાષ્ટિને આત્માનો આશ્રય હોતો નથી, તેથી તેને ક્રોધનો સંપૂર્ણ અભાવ થઈ શક્તો નથી. વ્યવહારથી ક્રોધાદિનું નિમિત્ત મળવા છતાં પણ ઉત્તેજિત ન થવું, એના પ્રતિકારરૂપ પ્રવૃતિ ન થવી એને ઉત્તમ ક્ષમા કહેવામાં આવે છે. નિશ્ચયથી તો ક્ષમા સ્વાભાવી આત્માના આશ્રયે પર્યાયમાં ક્રોધરૂપ વિકારની ઉત્પત્તિ જ ન થવી એ ઉત્તમ ક્ષમા છે. જે ગાળ સાંભળી થપ્પડ મારે તે કાયાની વિકૃતિવાળો છે. જે ગાળ સાંભળી ગાળ આપે તે વચનની વિકૃતિવાળો છે. ‘જે ગાળ સાંભળી મનમાં ખેદ લાવે’ તે મનની વિકૃતિવાળો છે. પરંતુ જે ગાળ સાંભળી મનમાં ખેદન લાવે તે ઉત્તમ ક્ષમાધારી છે. • શાસ્ત્રોમાં ક્રોધના ચાર પ્રકાર કહ્યા છે ૧. અનંતાનું બધી ૩. પ્રત્યાખાની ૨. અપ્રત્યાખાની + ૪. સંજવલન કષાયોની મંદતા અને તીવ્રતા પર ઉત્તમ ક્ષમાનો આધાર નથી એનો આધાર તોભૂમિકાનુસારકષાયોનાક્રમશઃ અભાવપર છે. નવમા-દશમાગુણસ્થાનોથી ઉપરના તો પૂર્ણ ઉત્તમ ક્ષમાના ધારક છે. પોતાના આત્માને ક્ષમા કરી તેની સામે જોયું તો એજ ઉત્તમક્ષમા છે. ઉત્તમ ક્ષમાતો એકવીતરાગભાવસ્વરૂપ છે. બધા એ પ્રાપ્ત કરો એ જ ભાવના. ઉત્તમ માદેવઃ વ્યાખ્યા માર્દવ આત્માનો સ્વભાવ છે. માર્દવ સ્વભાવી આત્માના આશ્રયે આત્મામાં જે માનના અભાવરૂપ શાંતિ સ્વરૂપ પર્યાય પ્રગટ થાય છે એને પણ માર્દવ કહે છે. એનું બીજુ નામ મૃદુતા-કોમળતા છે. માન કષાયના કારણે આત્મસ્વભાવમાં વિદ્યમાન કોમળતાનો અભાવથઈ જાય છે. એક અકડાઈઘમંડ જેવો ભાવ ઉત્પન્ન થાય છે. For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ २४० • માનનું સ્વરૂપ માની જીવ હંમેશા પોતાને બીજાઓ કરતાં ઊંચો, વિરોષ અને બીજાઓને પોતાના કરતાં નીચા દર્શાવવાનો પ્રયત્ન કર્યા કરે છે. અન્યની નિંદા અને પોતાની પ્રશંસા કરે છે. અનેક પ્રકારે અથવાયેનકેન પ્રકારે અન્યનો મહિમા ઘટાડી પોતાનો મહિમા કરવા લાગે છે. આ માન કષાય એ મીઠું ઝેર છે. . કોલ અને માન વચ્ચે તફાવત આમતો ક્રોધ અને માન બન્ને જ કષાય છે. પરંતુ બન્ને વચ્ચેનો તફાવત-ફરક જાણવા યોગ્ય છે. કે પ્રતિકૂળતામાં ક્રોધ અને અનુકૂળતામાં માન આવે છે. * અસફળતા શોધ અને સફળતા માનની જનેતા છે. * નિંદા હંમેશા શત્રુ કરતા હોય છે અને પ્રશંસા માત્ર મિત્ર. * ક્રોધના નિમિત્ત બને છે શત્રુ અને માનના નિમિત્ત બને છે મિત્ર. * નિંદાની ગરમ હવા લાગવાથી ક્રોધની લૂ લાગી જાય છે અને પ્રસંશાની ઠંડી હવા લાગવાથી માનની શરદી લાગી જાય છે. * નિંદા કરવાવાળા ઘણું કરીને પીઠ પાછળ નિંદા કરતા હોય છે, પરંતુ પ્રસંશા અધિક પ્રમાણમાં મોં સામે જ કરવામાં આવે છે. * આમ તો ક્રોધ અને માન બન્ને ખતરનાક છે. છતાં પ્રસંશા મીઠી લાગવાથી નિંદા કરતા વધારે ખતરનાક છે. આત્માનું અહિત જ કરે છે. * જેના પર આપણને ક્રોધ આવે છે તેનો નાશ કરવા ઈચ્છીએ છીએ, પરંતુ જેના લક્ષ્ય આપણને માન ઉપજે છે એને કાયમ રાખવા જ ઈચ્છીએ છીએ પરંતુ આપણાથી નાના અને નીચા રાખીને જ. * ફોધી પુરુષને વિરોધીની સત્તા જ સ્વીકૃત નથી હોતી, જ્યારે માનીને તો ભીડ જોઈએ, નીચે બેસવાવાળા જોઈએ. * ક્રોધી વિયોગ ઈચ્છે છે, પણ માની હંમેશા સંયોગ ઈચ્છે છે. માનના કારણો માનના અનેક કારણો છે, પણ શાસ્ત્રમાં મુખ્ય કરીને નીચેના આઠ પ્રકારના આશ્રયે માન હોય છે એમ જણાવ્યું છે. ૧. જ્ઞાન ૩. કુળ ૫. બળ ૭. તપ ૨. પૂજા ૪. જાતિ ૬. ઋદ્ધિ ૮. શરીર For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ તાત્પર્ય એ છે કે કોઈને કોઈના આશ્રયે માન થાય છે. માનના અનેક સૂક્ષ્મરૂપો છે. દીનતા માનનું એવું જ એક રૂપ છે. - અભિમાન અને દીનતા બન્નેય વિકાર છે. આત્મશાંતિનો ભંગ કરવાવાળા છે. બન્નેના અભાવનું નામ જ માર્દવ ધર્મ છે. ઉપાય * સમાનતાઃ સમાનતા આવતા માન ચાલ્યું જાય છે. દ્રવ્યદ્રષ્ટિથી જોઈએ તો બધાજ આત્મા સમાન છે, કોઈ નાના મોટાનથી અથવા સર્વ જીવ છે સિદ્ધ સમ.બધાય આત્મા સિદ્ધ જેવા છે, જે કાંઈ ભેદ દેખાય છે તે તો પર્યાયમાં છે અને પર્યાય એક સમયની જ છે. વસ્તુસ્થિતીનું સ્વરૂપ વસ્તુસ્થિતિનું સ્વરૂપ જેમ છે તેમ જો સમજણમાં આવી જાય તો માન ખતમ થઈ જાય છે. જેવા હોઈએ તેવા પોતાને માનવામાં જરાયમાન નથી. કેમકે એનું નામતો સત્યશ્રદ્ધાન અને સત્ય જ્ઞાન છે. બલ્ક જેવા નથી તેવા માનવાથી તથા જેવા નથી તેવા માનીને અભિમાન વા દીનતા કરવાથી માન થાય છે. સંયોગને સંયોગરૂપ જાણવાથી પણ માન થતું નથી. સમ્યજ્ઞાની ચક્રવર્તી પોતાને ચક્રવર્તી જાણે છે, માને પણ છે. પરંતુ સાથે એ પણ જાણે છે આ સર્વ સંયોગ છે. હું એ સર્વ સંયોગથી ભિન્નવિલક્ષણતત્ત્વ છું. તેને અનંતાનુબંધીનું માન હોતું નથી. નબળાઈથી અપ્રત્યાખ્યાનાદિ સંબંધી માન રહે છે, તો પણ માનની સાથે એકત્ત્વબુદ્ધિનો અભાવ છે. એકત્ત્વબુદ્ધિ માનનું કારણ છે. માર્ટવ ધર્મની પ્રાપ્તિ માટે દેહાદિ સાથેની એકત્ત્વબુદ્ધિ તોડવી પડશે. આ એકત્ત્વબુદ્ધિ એ મિથ્યાત્ત્વ છે. માનને તોડવામિથ્યાત્વનો અભાવ જરૂરી છે, જેનો અભાવ આત્મદર્શનથી થાય છે. * દેહાદિમાં પરબુદ્ધિની સાથે સાથે આત્મામાં ઉત્પન્ન થનાર કષાયોમાં પણ હેય બુદ્ધિ થવી જોઈએ. ઉપાદેય બુદ્ધિ જવી જોઈએ. મનુષ્ય ગતિમાં માનની મુખ્યતા દર્શાવી છે. સઘળા પદોના ત્યાગનું નામ સાધુ પદ છે. માનાદિ કષાયોમાં ઉપાદેયબુદ્ધિ છૂટટ્યા વિના ધર્મનો પ્રારંભ જ થતો નથી. કે જ્યાં સુધી આ આત્મા પર પદાર્થોને પોતાના માનતો રહેશે ત્યાં સુધી અનંતાનુબંધી માનની ઉત્પત્તિ થયા જ કરશે. નિજ ને નિજ અને પરને પર જાણવું જોઈશે. બન્નેને ભિન્ન ભિન્ન સ્વતંત્ર સત્તાશીલ પદાર્થ જાણવા For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪૨ અને માનવા એ જ પરને પોતાના માનવાનું છોડવું છે. આ મમત્વબુદ્ધિ છોડવાની છે. પરમાંથી મમત્ત્વ બુદ્ધિ અને રાગાદિ ભાવોમાંથી ઉપાદેય બુદ્ધિ છોડવાથી માન કષાય નહિ થાય. * જ્ઞાન-શ્રદ્ધાનના બળે ઉત્પન્ન થતી આત્મલીનતાવડે ક્રમશઃ માન કષાય ક્ષીણ થઈ પર્યાયમાં માર્દવ ધર્મ પ્રગટ થશે. સર્વેને એ માર્દવ ધર્મ પ્રગટ થાય એ જ ભાવના! 1 ઉત્તમ આજે વ્યાખ્યા આર્જવ પણ આત્માનો સ્વભાવ છે. આર્જવ સ્વભાવી આત્માના આશ્રયે આત્મામાં છળકપટ માયાચારના અભાવરૂપ શાંતિસ્વરૂપ જે પર્યાય પ્રગટ થાય છે તેને આર્જવ કહે છે. ઋજુતા અર્થાત્ સરળતા નું નામ આર્જવ છે. સમ્યગ્દર્શન સહિત જે સરળતાનો ભાવ છે તે જ ઉત્તમ આર્જવ ધર્મ છે. ઉત્તમ આર્જવ એટલે કે સમ્યગ્દર્શન સહિત વીતરાગી સરળતા. સ્વરૂપ આર્જવ ધર્મનો વિરોધી માયા કષાય છે. એના લીધે સ્વભાવગત સરળતાન રહેતા કુટિલતા ઉત્પન્ન થઈ જાય છે. માયાચારીનો વ્યવહાર સહજ અને સરળ નથી હોતો. તે વિચારે છે કાંઈક અને કરે છે કાંઈક. મન, વચન, તનમાં એકરૂપતા નથી હોતી. તે પોતાના કાર્યની સિદ્ધિ છળક્યુટ વડે જ કરવા ઈચ્છે છે. અહીં ધ્યાન આપવા યોગ્ય વાત આ છે કે લોકિક કાર્યોની સિદ્ધિ માયાચારીથી નહિ, પૂર્વ પુણ્યોથ વડે થાય છે અને પર લૌકિક કાર્યોની સિદ્ધિમાં પાંચેય સમવાય-સ્વભાવ, નિયતિ, નિમિત્ત, કાળ લબ્ધિ અને પુરુષાર્થ-કાર્યકારી છે. જેમાં પ્રધાનતા પુરુષાર્થની છે. માયાના કારણો * કાર્યસિદ્ધિ માટે કપટનો પ્રયોગ નિર્બળ વ્યકિત કરે છે. * કેટલાક લોકો મનોરંજન માટે અથવા આદતવશપણ એમ કરતા હોય છે. * આજકાલ સભ્યતાના નામે ઘણો બધો માયાચાર ચાલે છે. માયાચારીની દશાઃ માયાચારીપણું બીજાઓના માટે નહિ પણ પોતાના માટે પણ ખૂબ ભયજનક નીવડી શકે છે. પોતાના સુખ ચેન નષ્ટ કરી શકે છે. માયાચારી વ્યક્તિ For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૩ હંમેશા સંશક રહે છે. ગુપ્તતા કાયમ રાખવી બહુ કઠણ કામ છે. તે હંમેશા ભયથી ઘેરાયેલો હોય છે. સંશક અને ભયાક્રાન્ત વ્યક્તિ કદીય નિરાકુળ હોઈ શકતી નથી. એનું ચિંતન હંમેશા આકુળ-વ્યાકુળ અને અશાંત રહે છે. માયાચારી વ્યક્તિનું કોઈ વિશ્વાસ કરતું નથી. માયાએ અવિદ્યાની જન્મભૂમિ, અપયશનું ઘર, પાપરૂપી કીચડની ભારે મોટી ખાણ, મુક્તિ દ્વારની અર્ગલા નરકરૂપી ઘરનું દ્વાર અને શીલરૂપી શાલ વૃક્ષોના વનને બાળનાર અગ્નિ છે. વિશેષ ચિંતન - આર્જવ ધર્મ અને માયાકષાય એ બન્નેય જીવના ભાવ છે અને મન, વચન, અને કાયા એ ૫ગલની અવસ્થાઓ છે. જીવ અને પુદ્ગલ બન્ને ભિન્ન ભિન્ન દ્રવ્યો છે અને એમની પરિણતી પણ ભિન્ન ભિન્ન છે. આર્જવ ધર્મ આત્માનો સ્વભાવ છે. માયાક્ષાય આત્માનો વિભાવ ભાવ છે. મન, વચન, કાયા વડે આર્જવ ધર્મ અને માયા કષાય ઉત્પન્ન થવાનો સવાલ જ ઉત્પન્ન નથી થતો. મન, વચન, કાયાના માધ્યમ દ્વારા માયાચાર અને આર્જવ ધર્મ થતા નથી, પ્રગટ થાય છે. સમજવા સમજાવવા માટે પ્રગટ થવું અધિક મહત્વપૂર્ણ છે. જગતનાકાયિક જીવમાં એટલી વિકૃતિનથી જેટલી માનવ-માનવના મનમાં છે. મન, વચન, કાયાની એકરૂપતા લાવવા માટે આપણે મનને પવિત્ર બનાવવું પડશે. માયામારીથી બચવાના ઉપાય ઉત્તમ આર્જવ ધર્મ પ્રગટ કરવા શું કરવું જોઈએ? * સૌ પ્રથમ તો એ જાણવું પડશે કે વસ્તુતઃ માયાકષાયમન, વચન, કાયા ની વિરૂપતા વા કુટીલતાનું નામ નથી. પરંતુ આત્માની વિરૂપતા વા કુટીલતાનું નામ છે. મન, વચન, કાયાની વિરૂપતા, વક્રતા વા કુટીલતા નું નામ નથી. પરંતુ આત્માની વિરૂપતા વ કુટીલતાનું નામ છે. મન, વચન, કાયાના માધ્યમ દ્વારા તોતે પ્રગટ થાય છે. ઉત્પન્નતો આત્મામાં જ થાય છે. તો સૌથી પહેલા આત્માના પરિણામ સુધારવા પડશે. આત્માનો સ્વભાવ જેવો છે તેવો નહિમાનતા અન્યથામાનવો, અન્યથા જ પરિણમન કરવાનું ઈચ્છવું- એ જ વકતા છે. જે જેનો કર્તા-ધર્તાહર્તા નથી એને એનો કર્તા-હર્તા-ધર્તા માનવો, ઈચ્છવો એ જ અનંત કુટિલતા છે. રાગાદિ આસવભાવ દુઃખરૂપ છે અને દુઃખોનું કારણ છે. એને સુખરૂપ અને સુખનું કારણ માનવું એ જ વસ્તુતઃ કુટિલતા છે, For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ⭑ ⭑ ⭑ ૨૪૪ ⭑ વક્રતા છે. આ જ રીતે વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું ન માનતા તેનાથી વિપરીત માનવું અને એવું જ પરિણમન કરવાનું ઈચ્છવું એ વિરૂપતા છે. આ બધી આત્માની વક્તા, કુટિલતા અને વિરૂપતા છે. આ વક્રતા, કુટિલતા અને વિરૂપતાતો વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ સમજવાથી જ દૂર થાય. જેવો આત્માનો સ્વભાવ છે તે તેવો જ જાણવો, તેવો જ માનવો અને તેમાં જ તન્મય બની પરિણમી જવું – એ જ વીતરાગી સરળતા છે, ઉત્તમ આર્જવ છે. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનું સમ્યક્ અને એકરૂપ પરિણમન જ આત્માની એકરૂપતા છે, તે જ વીતરાગી સરળતા છે, તે જ ઉત્તમ આર્જવ ધર્મ છે. આર્જવ સ્વભાવી આત્માના આશ્રયથી જ માયાચારનો અભાવ થઈને વીતરાગીની સરળતા પ્રગટ થાય છે. જેના લક્ષ્યથી કષાયો ઉત્પન્ન થાય છે તેના તરફ ન જોતાં અકષાયી પોતાના આત્માને જોવો, જાણવો, માનવો, અનુભવમાં લેવો, આત્મામાં જ જામી જવું, રમી જવું, સમાઈ જવું એ જ ઉપાય છે. પ્રત્યેક જીવ આવો ઉત્તમ આર્જવ ધર્મ પ્રગટ કરે એ જ ભાવના ! ઉતમ શૌય વ્યાખ્યા પવિત્રતાનુંનામશૌચ છે. શૌચની સાથે લગાડેલો ‘ઉત્તમ’ શબ્દ સમ્યગ્દર્શનની સત્તાનો સૂચક છે. તેથી સમ્યગ્દર્શન સહિત હોવાવાળી વીતરાગી પવિત્રતા જ ઉત્તમ શૌચધર્મ છે. રૂપઃ શૌચ ધર્મનો વિરેાધી લોભ કષાય માનવામાં આવેલો છે. લોભને પાપનો ખાપ કહેવામાં આવે છે. કેમ કે જગતમાં એવું ક્યું પાપ છે જે લોભીજન ન કરતા હોય. લોભી શું નથી કરતો ? તેની પ્રવૃત્તિ ગમે તેમ યેન કેન પ્રકારે ધનાદિ ભોગ સામગ્રી એકઠી કરવાની જ રહેતી હોય છે. જ્યારે લોભ કષાય ઉપજે ત્યારે ઈષ્ટ પદાર્થના લાભની ઈચ્છા હોવાથી તે અર્થે અનેક ઉપાયો વિચારે છે. જેમાં ઘણું દુઃખ થાય એવા આરંભ કરે છે. જો ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય અથવા ઈષ્ટનો વિયોગ થાય તો પોતે ખૂબ સંતાપવાન થાય છે. For Personal & Private Use Only www.jaineljbrary.org Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪૫ પરિણામ આલોભકષાયથી પીડીત વ્યક્તિ કોઈને પણ નિર્દયપણે મારીને નિશાંકપણે ધન પ્રાપ્ત કરે છે. નરકમાં પહોંચાડનાર જે જે દોષો શાસ્ત્રમાં કહ્યા છે તે સઘળા લોભથી પ્રગટ થાય છે. આ લોક અને પરલોકમાં લોભ અનેક દોષો ઉત્પન્ન કરે છે. પ્રકાર પૈસાનો જ લોભ સર્વસ્વ નથી. યશનો લોભ, રૂપને લોભ, નામનો લોભ, કામનો લોભ ઈત્યાદિ ઘણા પ્રકાર છે. પૈસાનો લોભ તો કૃત્રિમ લોભ છે. વસ્તુતઃ તો પાંચેય ઈન્દ્રિયોના વિષયોની તેમજ માનાદિ કષાયની પૂર્તિનો લોભ એ જ લોભ છે. ચારેય ગતિમાં કષાયોની અધિકતા જુદા જુદા પ્રમાણમાં હોય છે. નારકીઓમાં ક્રોધ, મનુષ્યોમાં માન, તિર્યચોમાં માયા અને દેવોમાં લોભની પ્રધાનતા હોય છે. તે સિવાય જીવન લોભ, આરોગ્ય લોભ, ઈન્દ્રિય લોભ, ઉપભોગ લોભ એવી રીતે ઘણા પ્રકારના લોભ છે. વિરોષ ચિંતવન આત્મસ્વભાવને ઢાંકી દેનાર શૌચ ધર્મનો વિરોધી લોભ ક્યાય જ્યારે તીવ્ર સ્વરૂપમાં હોય છે ત્યારે અન્ય કષાયોને પણ દબાવી દે છે. લોભી વ્યકિત માન-અપમાનનો વિચારકરતી નથી. તે ક્રોધને પણ પી જાય છે. લોભ અન્ય કષાયોને કાપે જ છે, પોતાને પણ કાપે છે. યશનો લોભીધનના લોભને છોડી - દે છે. લોભના બળ વડે લોભી કામ અને ક્રોધને જીતે છે, સુખની વાસનાનો ત્યાગ કરે છે, માન-અપમાનમાં સમભાવ રાખે છે. પાકા લોભી લક્ષ્યભ્રષ્ટ થતાં નથી. લાલસા, લાલચ,તૃણા, અભિલાષા, ઈચ્છા એમ જુદા જુદા નામથી લોભ ઓળખાય છે. આચાર્યોએ તો મોક્ષની ઈચ્છાવાળાઓને પણ લોભીઓમાં જ ગણ્યા છે; કેમકે આખરે ઈચ્છા એ લોભ જ તો છે. સ્વગાદિના લોભમાં ધર્મને નામે જે કાંઈ કરવું તે બધું લોભ જ છે. તેથી જયારે લોભનું વાસ્તવિક સ્વરૂપ સમજવું હોય તો એને વ્યાપક અર્થમાં જ સમજવું જોઈએ, પચ્ચીસે કષાયો રાગ-દ્વેષમાં ગર્ભિત છે. તે પૈકી ચાર પ્રકારનો ક્રોધ, ચાર પ્રકારના માન, અરતિ, શોક, ભય અને જુગુપ્સા એ ઠેષ છે. ચાર પ્રકારની માયા, ચાર પ્રકારનો લોભ, ત્રણ પ્રકારનાવેઠ, રતિ અને હાસ્ય એ તેરકષાયો રાગ છે. ચારેયપ્રકારનોલોભરાગમાંગર્ભિતછે. તોરાગને ધર્મમાનવાવાળાઓએ For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ २४६ વિચારવું જોઈએ કે તેઓ લોભને ધર્મ માની રહ્યા છે. લોભને પાપ નહિ, પાપનો બાપ કહેવામાં આવે છે. સૌથી આખર સુધી રહેવાવાળો લોભકષાય છે. તેથી સૌથી ભયંકર છે. પૂર્ણ પવિત્રતાને લક્ષમાં રાખીને જ લોભના અભાવનો શોચ ધર્મ કહ્યો છે. જેટલા અંશે કષાય ઘટે છે તેટલી શુચિતા આત્મામાં પ્રગટ થાય છે. ઉપાય * સ્વભાવથી તો આત્મા પરમ પવિત્ર જ છે. પર્યાયમાં જે મોહ, રાગ ષની અપવિત્રતા છે તે આત્મજ્ઞાન, આત્મધ્યાન, શીલ સંયમના પ્રભાવથી જ થાય છે. * આત્માની પવિત્રતાજ્ઞાનાનંદસ્વભાવ અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તે માટે સ્વને જાણો, સ્વને માનો, સ્વનો અનુભવ કરી સ્વમાં સમાઈ જાઓ. * આત્મા પહેલા વીતરાગ બને છે પછી સર્વશ. આત્માની પવિત્રતા વીતરાગતામાં છે. વીતરાગતા જ વાસ્તવિક શૌચ ધર્મ છે. પંચેન્દ્રિયોના વિષયો પ્રત્યેનો પ્રેમજ લોભ છે. ચેતન વિષયો પ્રત્યે ઉત્પન્ન રાગાત્મક ભાવને પ્રેમ કહેવામાં આવે છે. જ્યારે અચેતન પદાર્થો પ્રતિ ઉત્પન્ન રાગાત્મક ભાવને પ્રાયઃ લોભ કહેવામાં આવે છે. પણ મૂળમાં લોભ અને પ્રેમબન્ને એક જ છે. માટેરાગાદિભાવોના સ્વરૂપને સમજવાથી લોભ ઓછો થાય છે. જ્ઞાયમાં (સ્વભાવમાં) તો લોભ છે જ નહિ. જયારે પર્યાય પરમ પવિત્ર આત્મસ્વભાવનો આશ્રય લે છે તો એ પણ પવિત્ર થઈ જાય છે. “સ્વ” ના આશ્રયે પવિત્રતા પ્રગટ થાય છે. પવિત્ર સ્વભાવનો સ્પર્શ પામીને જે પર્યાય સ્વયં પવિત્ર થઈ જાય તે પર્યાયનું નામ જ શૌચ ધર્મ છે. * આત્માનુભૂતિ-સમ્યગ્દર્શનથી જ શૌચ ધર્મનો આરંભ થાય છે. * આત્મસન્મુખ બની આત્માનુભૂતિ પ્રાપ્ત કરી શૌચ ધર્મ પ્રાપ્ત થાય છે. સર્વે એ પવિત્ર શૌચ ધર્મ પ્રાપ્ત કરે એ જ ભાવના! : ઉત્તમ સત્યઃ ક્યાખ્યા? દ્રવ્યનું લક્ષણ સત્ છે. આત્મા પણ એક દ્રવ્ય છે. તેથી તે સત્ સ્વભાવી છે. સત્ સ્વભાવી આત્માના આશ્રયે આત્મામાં જે શાંતિ સ્વરૂપ વીતરાગ પરિણતિ ઉત્પન્ન થાય છે એને નિશ્ચયથી સત્યધર્મ કહે છે. સત્ય સાથે જોડેલો For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪૭ ઉત્તમ શબ્દ મિથ્યાત્વનો અભાવ અને સમ્યગ્દર્શનની સત્તાનો સૂચક છે. મિથ્યાત્વના અભાવ વિના તો સત્ય ધર્મની પ્રાપ્તિ થવી જ સંભવિત નથી. સ્વરૂપ જ્યાં સુધી આત્મવસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજે નહિ ત્યાં સુધી સત્ય ધર્મની ઉત્પત્તિ જ સંભવિત નથી. આ વસ્તુની સાચી સમજ આત્મ અનુભવ વિના સંભવિત નથી. આત્મ વસ્તુના જ્ઞાનની સાથે સાથે તો અનુભૂતિ પણ આવશ્યક છે. અનુભૂતિ વિના સમ્યફ આત્મજ્ઞાન સંભવિત નથી. ઉત્તમ સત્ય એટલે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સહિત વીતરાગ ભાવ • સત્ય બોલવું એતો નિશ્ચયથી સત્યધર્મ છે જ નહિ, પરંતુ માત્ર સત્ય જાણવું, સત્ય માનવું એ પણ વાસ્તવિક સત્ય ધર્મ નથી; કારણ કે એ તો જ્ઞાન અને શ્રદ્ધાગુણની પર્યાયો છે. જયારે સત્ય ધર્મ એ તો ચારિત્રગુણની પર્યાય છે, ચારિત્રની દશા છે. સાચી સમજપૂર્વક અને સાચી શ્રદ્ધાથી ઉત્પન્ન થતી વીતરાગ પરિણતી એ જ નિશ્ચયથી ઉત્તમ સત્ય ધર્મ છે. સત્ એટલે જેની સત્તા છે. જે પદાર્થની જે સ્વરૂપે સત્તા છે તેને તેવો જ જાણવો એ સત્યજ્ઞાન છે, તેવો જ માનવો એસત્યશ્રદ્ધાન છે, તેવો જ કહેવો એ સત્ય વચન છે; અને આત્મસ્વરૂપના સત્ય શ્રદ્ધાન-જ્ઞાનપૂર્વક વિતરાગી ભાવની ઉત્પત્તિ થવી એ સત્ય ધર્મ છે. વસ્તુતઃલોકમાં જે કાંઈપણ છે તે સર્વ સત્ છે, અસત્ કાંઈપણ નથી. પરંતુ જગતમાં અસત્યનું સામ્રાજ્ય જોવામાં આવે છે, એવું લાગે છે. આ તો જોવાની દ્રષ્ટિનો દોષ છે, વસ્તુ સ્વરૂપનોનહિ. સત્ય તો એને જ કહે છે જેની લોકમાં સત્તા હોય. વસ્તુતઃ જગત પીળું નથી, પરંતુ આપણને કમળો થઈ ગયો છે તેથી જગત પીળું દેખાય છે. આ પ્રમાણે જગતમાં અસત્યની સત્તા જ નથી, પરંતુ અસત્ય તો આપણી દષ્ટિમાં એવું તો ભળી ગયુ છે કે તે જગતમાં દેખાવા માંડે છે. સર્વત્ર સત્યનું સામ્રાજ્ય છે. સત્ય શું છે? ‘આ ઘટ છે આમાં ત્રણ પ્રકારની સતા છે. 'ઘટ' નામના પદાર્થની સત્તા છે, “ઘટ ને જાણનાર જ્ઞાનની સત્તા છે અને ઘટ શબ્દની પણ સત્તા છે. જેમની સત્તા છે તે સર્વ સત્ય છે. આ ત્રણેયનો સુમેળ હોય તો જ્ઞાન પણ સત્ય, વાણી પણ સત્ય અને વસ્તુ તો સત્ય છે જ. તેથી એ સિદ્ધ થયું કે અસત્ય વસ્તુમાં નથી; એને જાણવાવાળા જ્ઞાનમાં છે; માનવાવાળી શ્રદ્ધામાં છે અથવા કહેવાવાળીવાણીમાં હોય છે. અજ્ઞાનીઓના જ્ઞાન,શ્રદ્ધાન અને વાણી સિવાય લોકમાં અસત્યની સત્તા જ નથી. For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ २४८ • સત્યને પ્રગટ કરવાના ઉપાય: ક સુધારો જગતનો નહિ પરંતુ આપણી દૃષ્ટિનો, આપણા જ્ઞાનનોકરવાનો છે. સત્યની નવી ઉત્પત્તિ કરવાની નથી. સત્ય તો છે જ. જે જેવું છે તે સત્ય જ છે. એને યથાર્થ જાણવાનું અને માનવાનું છે. સાચું યથાર્થ જાણવું અને માનવું એ જ સત્ય પ્રાપ્ત કરવારૂપ છે અને આત્મસત્યને પ્રાપ્ત કરી રાગ-દ્વેષનો અભાવ કરીને વીતરાગતા રૂ૫ પરિણતી પ્રાપ્ત થવી એ સત્યધર્મ છે. * દોષ જ્યાંથયો હોયત્યાંથી દૂર કરવો જોઈએ. જ્યાંથયોજન હોય ત્યાંથી દૂર કરવાના વ્યર્થ પ્રયત્નથી શું લાભ? ડાઘચહેરા પર છે અને દેખાય છે દર્પણમાં. કોઈ દર્પણને સાફ કરે તો ડાઘ જશે નહિ. ડાઘ દૂર કરવા માટે ચહેરો ધોવો જોઈએ. * વસ્તુતઃ તો કેવું છે તેવાનું નામ જ સુંદર છે. વસ્તુ જેવી છે તેવી જાણવાનું નામ સત્ય છે. ભલી બુરી જાણવાનું નામ સત્ય નથી. વસ્તુમાં ભલા બુરાનો ભેદ કરવો એ રાગદ્વેષનું કાર્ય છે. જ્ઞાનનું કાર્ય તો વસ્તુ જેવી છે તે જાણવાનું જ છે. માટે માત્ર જાણતા જ રહો... અસત્ય યા તો વાણીમાં હોય છે અથવા તો જ્ઞાનમાં, વસ્તુમાં નહિ. વસ્તુમાં અસત્યની સત્તા જ નથી. આપણા જ્ઞાન અને વાણીને વસ્તુ સ્વરૂપ અનુરૂપ બનાવવાની છે. ત્યારે તે સત્ય હશે. જ્યારે આત્મા સત્ સ્વભાવી આત્માના આશ્રયે વીતરાગ પરિણતિને પ્રાપ્ત થશે ત્યારે તે સત્ય ધર્મનો સ્વામી બનશે. જેટલા અંશે પ્રાપ્ત થશે એટલા અંશે સત્ય ધર્મનો સ્વામી બનશે. વાણીની સત્યતા માટે વાણીને વસ્તુસ્વરૂપને અનુકૂળ ઢાળવાની છે. સત્ય બોલવા માટે સત્ય જાણવું જરૂરી છે. તે વિના સત્યકેમ બોલાય? પ્રયોજનભૂત તત્ત્વોના વિષયમાં બેલવામાં આવેલું જૂઠતો મહા પાપ છે. અનંત સંસારનું કારણ છે, પોતાનું અને પરનું ભારે અહિત કરનારું છે. માટે મુક્તિ માર્ગમાં સત્ય જાણવું, માનવું, બોલવું જરૂરી છે. * અંતરમાં વિદ્યમાન જ્ઞાનાનંદ સ્વભાવી ત્રિકાળી ધ્રુવ આત્મ તત્ત્વ જ પરમ સત્ય છે. તેના આશ્રયે ઉત્પન્ન થયેલું જ્ઞાન, શ્રદ્ધાન અને વીતરાગી પરિણતિ જ ઉત્તમ સત્ય ધર્મ છે. * વસ્તુના સ્વરૂપની સાચી સમજનું નામ ધર્મ છે. સત્યને સમન્વયની નહિ સમજવાની જરૂર છે. સત્ય અને શાંતિ સમજથી મળે છે, સમન્વયથી For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ = નહિ. સત્ય તો સત્યની રૂચિ, મહિમા અને લગનીવાળાઓને જ પ્રાપ્ત થાય છે. બધા એ સત્ય ધર્મ પામે એ જ ભાવના... ઉત્તમ સંયમ : વ્યાખ્યા સંયમન ને સંયમ કહે છે. સંયમન એટલે ઉપયોગને પર પદાર્થોથી ખસેડી લઈ આત્મસન્મુખ કરવો, પોતાનામાં જોડવો, પોતાનામાં એકાગ્ર કરવો. ઉપયોગની સ્વસન્મુખતા, સ્વલીનતા જ નિશ્ચય સંયમ છે. પાંચવ્રતો ધારણ કરવાં, પાંચ સમિતિઓનું પાલનકરવું, ક્રોધાદિકષાયનો નિગ્રહ કરવો, મન, વચન, કાયારૂપ ત્રણ દંડોનો ત્યાગ કરવો અને પાંચ ઈન્દ્રિયોના વિષયોને જીતવા એ સંયમ છે. ૨૪૯ સંયમની સાથે જોડાયેલો ‘ઉત્તમ’ શબ્દ સમ્યગ્દર્શનની સત્તાનો સૂચક છે. સમ્યગ્દર્શન વિના સંયમની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને કલાગમ સંભવીત નથી. સંયમતેજ છે જે સમ્યક્ત્વનો અવિનાભાવી હોય,અન્ય નહિ. સ્વરૂપઃ સંયમ એક મહામૂલું રત્ન છે. એને લૂંટવા માટે પંચેન્દ્રિયના વિષય કષાયરૂપી ચોર નિરંતર ચારે બાજુ આંટાફેરા મારી રહ્યા છે. સંયમ મુક્તિનું સાક્ષાતકારણ છે. દુઃખોથી છૂટવાનો એક માત્ર ઉપાય છે. સંયમ ધારણ કર્યા વિના મોક્ષ પ્રાપ્ત થતેા નથી. સંસાર સાગરથી પાર ઉતારનાર એક માત્ર સંયમ જ છે. એક માત્ર મનુષ્યભવ જ એવો છે જેમાં સંયમ ધારણ કરી શકાય છે. મનુષ્ય જન્મની સાર્થકતા સંયમ ધારણ કરવામાં જ છે. સંયમના પ્રકારઃ બે પ્રકાર છે. ૧. પ્રાણી સંયમ ૨. ઈન્દ્રિય સંયમ ⭑ છ કાયના જીવોનો ઘાત અને ઘાતના ભાવોના ત્યાગને પ્રાણી સંયમ કહે છે. * પંચેન્દ્રિયના તથા મનના વિષયોના ત્યાગને ઈન્દ્રિય સંયમ કહે છે. * હિંસામાં પ્રમાદ પરિણતિ મૂળ છે અને વિષય સેવનમાં અભિલાષા મૂળ છે. ★ સંયમ એ બાહ્ય પ્રવૃત્તિનું નામ નથી પરંતુ તે પવિત્ર આંતરિક વૃત્તિનુંનામ છે જે માનવોમાં હોય છે, દેવોમાં નહિ. * ⭑ વસ્તુતઃ સંયમ સમ્યગ્દર્શનપૂર્વક આત્માના આશ્રયે ઉત્પન્ન થતી તે પરમ પવિત્ર વીતરાગ પરિણતિનું નામ છે. સમ્યગ્દર્શનપૂર્વક આત્માના આશ્રયે ઉત્પન્ન થતી કષાયોના અભાવમાં પ્રગટ વીતરાગ પરિણતિરૂપ ઉત્તમ સંયમ જ્યારે અંતરમાં પ્રગટ થાય છે For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ત્યારે જીવની બાહ્ય પરિણતિ પણ પંચેન્દ્રિય વિષયો અને હિંસાદિ પાપોનાસવિદેશયા એકદેશત્યાગરૂપનિયમથી હોય છે. તેને વ્યવહારથી ઉત્તમ સંયમ કહે છે. અંતરંગ સાથે બહિરંગની વ્યાપ્તિતો નિયમથી જ હોય છે, પરંતુ બહિરંગ સાથે અંતરંગની વ્યાપ્તિનો કોઈ નિયમ નથી. તાત્પર્ય એ છે કે જેને અંતરંગ એટલે નિશ્ચય સંયમ પ્રગટ થાય છે એને બાહ્ય વ્યવહાર પણ નિયમથી તદાનુકાલ હોય છે. જો કે બાહ્ય વ્યવહાર બરાબર દેખાય એનું અંતરંગ પણ પવિત્ર હોય એ નિશ્ચય નથી. એક ભૂલ? છ કાયના જીવોની રક્ષામાં જીવનું ધ્યાન પરજીવોની રક્ષા પ્રત્યેજ જાય છે. હુ પોતે પણ એક જીવ છું એનું એને ધ્યાન નથી રહેતું. પરજીવોની રક્ષાનો ભાવકરીને બધા જીવોએ પુણ્યબંધ તો અનેક વારર્યો, પરંતુ પર લક્ષ્ય વડે નિરંતર પોતાના શુદ્ધોપયોગરૂપ ભાવપ્રાણોનો જે ઘાત થઈ રહ્યો છે તેમના પ્રત્યે એમનું ધ્યાન જ જતું નથી. મિથ્યાત્ત્વ અને કષાય ભાવોથી આ જીવ નિરંતર આપઘાત કરી રહ્યો છે. આ મહા હિંસાની એને ખબર જ નથી. હિંસામાં જીવની પ્રમાદ પરિણતિ મૂળ છે એ ધ્યાન નથી. ઉપાય * જ્ઞાન અને આનંદને ઈન્દ્રિયોની પરાધીનતામાંથી મુક્ત કરાવવા ખૂબ જરૂરી છે. તે માટે આપણે ઈન્દ્રિયોને જીતવી પડશે. ઈન્દ્રિયો રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દની જ ગ્રાહક હોવાથી માત્ર જડને જ જાણવામાં નિમિત્ત છે, આત્માને જાણવામાં તે સાક્ષાત નિમિત્ત તો નથી જ. વિષયોમાં ફસાવવા નિમિત્ત હોવાથી ઈન્દ્રિયો સંયમમાં બાધક છે, સાધક નથી. * રાગની તીવ્રતા અને અધિકતા એ જ મહા હિંસા છે. વીતરાગ ભાવથી વિપરીત છે. તેથી હિંસામૂલક અને ઈન્દ્રિયોની લોલુપતારૂપ એવા અસંયમને છોડી જ દેવો જોઈએ. જ્ઞાનની ઉત્પત્તિ તો આત્મામાં આત્માથી જ થાય છે. ઈન્દ્રિયોના માધ્યમ દ્વારા તો તે બાહ્ય પદાર્થોમાં લાગે છે, પર પદાર્થોમાં લાગે છે. ઈન્દ્રિયોના માધ્યમ દ્વારા પુદ્દગલનું જ જ્ઞાન થાય છે. આત્માનું હિત આત્મામાં જ છે, આત્માને જાણવામાં જ છે. અનાદિ કાળથી આત્માએ પરને જાણ્યા પરંતુ આજ પર્યત સુખી ન થયો. પરંતુ એકવાર પણ જો આત્મા પોતાના આત્માને જાણી લે તો For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ સુખી થયા વિના રહે નહિ. એની સાથે સંયમને શું સંબંધ? એ જ કે સંયમન નું નામ જ તો સંયમ છે, ઉપયોગને પર પદાર્થોથી વાળી લઈ પોતાનામાં લીન થવું એ જ ઉત્તમ સંયમ છે. * આ આત્મા પરને શોધવામાં એટલો મગ્ન છે અને અસંયમી થઈ ગયો છે ‘કે શોધનારો પોતે જ ખોવાઈ ગયો છે. પરયનો લોભી આ આત્મા સ્વયને ભૂલી જગયો છે. બાહ્ય પદાર્થોને જાણવાની વ્યથામાં અંતરમાં અવલોકનની કુરસદ જ એને નથી. અંતર અવલોકન જરૂરી છે. આત્મામાં જામવું, રમવું, એ જ સંયમ છે. તેથી સંયમ પ્રાપ્ત કરવા માટે ઈન્દ્રિયોગોને જ નહિ, ઈન્દ્રિયજ્ઞાનને પણ તિલાંજલી દેવી પડશે. સમ્યગ્દર્શન વિના સંયમ હોતો જ નથી. ઈન્દ્રિયજ્ઞાન આત્માશાનમાં સાધક નહિ, બાધક છે. પરને જાણનારું જ્ઞાન અજ્ઞાન છે. આત્માને જાણનારું જ્ઞાન આત્મજ્ઞાન છે. * સંયમની સર્વોત્કૃષ્ટદશા ધ્યાન છે. જ્ઞાન એટલે જાણવું ધ્યાન એટલે સતત જાણતા રહેવું. ઘર છોડી વનમાં જાઉ એ ભાવના જ ઉત્તમ સંયમ છે. ઉત્તમ ત૫ વ્યાખ્યા સમસ્ત રાગાદિ પર ભાવોની ઈચ્છાના ત્યાગ વડે શ્વે સ્વરૂપમાં પ્રતાપન કરવું- વિજયન કરવું એ તપ છે. આત્મલીનતા દ્વારા વિકારો પર વિજય પ્રાપ્ત કરવો એતપ છે. તપની સાથે જોડાયેલો ઉત્તમ’ શબ્દ સમ્યગ્દર્શનની સત્તાનો સૂચક છે. સમ્યગ્દર્શન વિના કરવામાં આવેલું સઘળું તપ આત્મ ઉપલબ્ધિના કારણમાં નિરર્થક છે. સ્વરૂ૫ . ઉત્તમ તપ એ સમ્મચારિત્રનો ભેદ છે. સમ્યક્યારિત્ર, સમ્યજ્ઞાનસમ્યગ્દર્શન વિના હોતું નથી. પરમાર્થ વિના એટલેકે શુદ્ધાત્મતત્વરૂપી પરમ અર્થની પ્રાપ્તિ વિના કરવામાં આવેલું સઘળુંતપબાળપ છે. આત્માનુભૂતિથી રહિત જે જીવતપ કરે છે અને વ્રતધારણ કરે છે તેને બાળતપ અને બાળવ્રત કહેવામાં આવે છે. દેહઅને આત્માનો ભેદનહિ જાણનાર અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ કદાચ ઘોર તપશ્ચયરણ કરે તો પણ મુક્તિ પ્રાપ્ત કરી શકતો નથી. જગતમાં એવો કોઈ પદાર્થનથી કે જે નિર્દોષતપ વડે પુરુષને પ્રાપ્તનથઈ શકે. અર્થાત્ તપથી સર્વ ઉત્તમ પદાર્થોની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ તપ એના સ્વરૂપ અને For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ સીમાઓની સમ્યક્ જાણકારી માટે ગંભીરતમ્ અધ્યયન, મનન, ચિંતનની અપેક્ષા રાખે છે. ૨. અંતરંગ. તપના પ્રકાર : તપ બે પ્રકારનું છે. ૧. બહિરંગ: બહિરંગ તપ છ પ્રકારનું છે. ૫. ૧. અનસન ૩. વૃતિસંક્ષેપ ૨. ઊણોદરી ૪. રસપરિત્યાગ ૬. આ જ પ્રમાણે અંતરંગ તપ પણ છ પ્રકારનું છે. ૩. વૈયા નૃત્ય ૪. સ્વાધ્યાય ૧. પ્રાયશ્ચિત ૨. વિનય પડી સંલીનતા કાયા ફ્લેશ ૫. વ્યુતસર્ગ ૬. ધ્યાન ઉપર્યુક્ત સઘળાં તપોમાં ભલે તે બાહ્ય તપ હોય કે અંતરંગ એક શુદ્ધોપયોગરૂપ વીતરાગભાવની જ પ્રધાનતા છે. ઈચ્છાઓના નિરોધરૂપ શુદ્ધોપયોગરૂપી વીતરાગભાવ એ જ સાચું તપ છે. પ્રત્યેક તપમાં વીતરાગ ભાવની વૃદ્ધિ થવી જોઈએ. એ જ લક્ષ્ય છે અને તો જ એ તપ છે. અનરાનાદિ તથા પ્રાયશ્ચિતાદિનેતપકહ્યું છે કેમકે અનસનાદિ સાધન વડે પ્રાયશ્ચિતાદિરૂપ પ્રવર્તન કરીને વીતરાગ ભાવરૂપ સત્ય તપનું પોષણ કરવામાં આવે છે; તેથી ઉપચારથી અનશનાદિને તપ કહેવામાં આવ્યું છે. નિશ્ચય તપ ધર્મ તો વીતરાગભાવ જ છે. અન્ય અનેક પ્રકારે વિરોષ બાહ્ય સાધનની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે, તેને વ્યવહાર માત્ર ધર્મસંજ્ઞા જાણવી. જ્ઞાની જનોને ઉપવાસાદિની ઈચ્છાનથી હોતી. એક શુદ્ધોપયોગની ઈચ્છા હોય છે;પરિણામોની શિથિલતાને કારણે શુદ્ધોપયોગ શિથિલ થતો જણાય તો અશુભમાં જવા અટકવા અનશનાદિ શુભભાવ ગ્રહણ કરે છે. જો કે અંતરંગ તપ જ વાસ્તવિક તપ છે, બહિરંગ તપને જ ઉપચારથી તપસંજ્ઞા છે; તો પણ જગતના જીવોને બાહ્ય તપ કરવાવાળો જ મોટો તપસ્વી દેખાય છે. માત્ર ભોજન પાણીનેાત્યાગ ઉપવાસ નથી. ઉપવાસ તો આત્મસ્વરૂપની સમીપમાં સ્થિત કરવાનું નામ છે. કષાય, વિષય અને આહારના ત્યાગપૂર્વક આત્મસ્વરૂપમાં ઠરવું – જ્ઞાન, ધ્યાનમાં લીન રહેવું એ જ વાસ્તવિક તપ છે, ઉપવાસ છે. • ઉપર્યુક્ત ખાર તપોમાં પહેલાંની અપેક્ષાએ બીજું, બીજાની અપેક્ષાએ ત્રીજું, આ પ્રમાણે અંત સુધી ઉત્તરોતર તપ અધિક ઉત્કૃષ્ટ છે. અનાન For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ પહેલું તપ છે અને ધ્યાન છેલ્લું. આત્મામાં ધ્યાન જો અંતર પડ્યા વિના અંતમુહંત (બે ઘડી) કરે તો નિશ્ચિતપણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તપ શરીરને સુકવવાનું નામ નથી, ઈચ્છાઓના નિરોધનું નામ છે. અજ્ઞાની હંમેશા વિક્રમ સ્થાપીત કરવાના દાવપેચમાં જ રહે છે. વિક્રમથી તો માનનું પોષણ થાય છે. માનનો અભિલાષી વિક્રમના વ્યુહમાં પડ્યો રહે છે. ઈચ્છાઓનો વિરોધ થઈ વીતરાગી ભાવની વૃદ્ધિ થવી એ જ તપનું મૂળ પ્રયોજન છે. હવે થોડીક અંતરંગ તપની ચર્ચા કરીએ. તેના છ પ્રકાર છે. * પ્રાયશ્ચિત પર્યાયમાં થયેલા દોષોને અપક્ષપાતપૂર્વક એકરાર કરી - પ્રાયશ્ચિત કરવું- આત્મલીનતા સાથે એ સાચુ અંતરંગ તપ છે. * વિનય વિનયપ ચાર પ્રકારનું છે. ૧. જ્ઞાન વિનય ૨. દર્શન વિનય ૩. ચારિત્ર વિનય ૪. ઉપચારવિનય. ગમે ત્યાં માથું નમાવવું એ વિનયનથી. * વૈયાવૃત વૈયાવૃતિનો અર્થ સેવા થાય છે. વાસ્તવિક સેવા તો સ્વ અને પરને આત્મહિતમાં લગાવવામાં છે. આત્મહિત એકમાત્ર શુદ્ધોપયોગ દશામાં છે. શુદ્ધોપયોગરૂપ રહેવા માટેનો ઉદ્યમ એ જ વૈયાવૃતિ છે. સ્વાધ્યાય સ્વાધ્યાયને પરમ તપ કહ્યું છે. પોતાનું જ્ઞાન પ્રાપ્ત થવું એ જ સ્વાધ્યાય છે. સ્વાધ્યાયના પાંચ ભેદ છે. ૧. વાંચવું ૨. પૂછવું ૩. અનુપ્રેક્ષા ૪. આમ્નાય ૫. ધર્મોપદેશ. જ્ઞાન વૃદ્ધિનો આ એક અમોઘ ઉપાય છે. * વ્યુત્સર્ગ બાહ્ય અત્યંતર પરિગ્રહના ત્યાગને વ્યુત્સર્ગ તપ કહે છે. * ધ્યાન એ સર્વોત્કૃષ્ટતપ છે. ધ્યાનની અવસ્થામાં જ સર્વજ્ઞતાની પ્રાપ્તિ થાય છે. સ્વમાં એકાગ્ર થવું એ ધ્યાન તપ છે. સમસ્ત પર દ્રવ્યોની અને વિષય વિકારોથી ચિત્તને સમેટી લઈને એક આત્મામાં સ્થિર થવું તે ધ્યાન છે. સઘળા તપનો સાર ધ્યાન તપ છે, એની સિદ્ધિ માટે જ બાકીના સઘળાં તપો છે. આ પરમ પવિત્ર ધ્યાન તપને પામીને સર્વ આત્માઓ શી પરમાત્મા બનો એ જ પવિત્ર ભાવના! ઉત્તમ ત્યાગ વ્યાખ્યા નિજ શુદ્ધાત્માનાગ્રહણપૂર્વકબાહ્ય અને અત્યંતર પરિગ્રહથીનિવૃત્તિ એત્યાગ For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ છે. જિનેન્દ્ર ભગવાને કહ્યું છે કે જીવ સંપૂર્ણ પરદ્રવ્યોથી મોહ છોડીને સંસાર, દેહ અને ભોગોથી ઉદાસીનરૂપ પરિણામ રાખે છે તેને ત્યાગ ધર્મ હોય છે. સ્વરૂપ ત્યાગ પર દ્રવ્યોનો નહિ, પરંતુ પોતાના આત્મામાં પર દ્રવ્યો પ્રતિ થતાં મોહ, માયા, રાગ, દ્વેષનો ત્યાગ થાય છે. કેમકે પર દ્રવ્યો તો પૃથ્થક જ છે, એમનું તો આજ સુધી ગ્રહણ જ થયું નથી, તેથી તેમના ત્યાગનો પ્રશ્ન જ ક્યાં ઉદભવે છે? એમને આપણા પોતાના જાણ્યા છે, માન્યા છે. એમનાથી રાગ-દ્વેષકર્યો છે; તેથી એમને પોતાના જાણવા, માનવા (દર્શન મોહ) અને એમના પ્રતિ રાગ-દ્વેષ કરવો (ચારિત્રમોહ) એ જ છોડવાનું છે. આ જ કારણે વાસ્તવિક ત્યાગપરમાંનહિ, પણ પોતાનામાં, પોતાના જ્ઞાનમાં થાય છે. પરને પર જાણી એમના પરથી મમત્ત્વ ભાવતોડવો એ જ વાસ્તવિક ત્યાગ છે. દાન અને ત્યાગનું સ્વરૂપ ત્યાગ ધર્મ છે અને દાન પુણ્ય. ત્યાગીઓ પાસે રંચમાત્ર પણ પરિગ્રહ હોતો નથી, જયારે દાતાઓ પાસે ઢગલાબંધ પરિગ્રહ જોવા મળે છે. ત્યાગ પરને પર જાણ કરવામાં આવે છે, દાન એ વસ્તુનું દેવામાં આવે છે જે પોતાની હોય. પર વસ્તુનો ત્યાગ હોઈ શકે છે, દાન નહિ. બીજાની વસ્તુ ઉઠાવીને કોઈને કંઈ દેવી એ દાન નથી, ચોરી છે. ઉપકારની ભાવનાથી પોતાની ઉપયોગી વસ્તુ પાત્ર જીવને દઈ દેવી એ દાન છે. દાનમાં પરોપકારનો ભાવ મુખ્ય રહે છે. પરંતુ ત્યાગમાં સ્વઉપકાર (આત્મહિત) જ સર્વસ્વ છે. દાન ઉપકારના વિકલ્પપૂર્વક આપવામાં આવે છે. ત્યાગીએ જે ત્યાગ્યું છે એનું ધ્યાન પણ રહેતું નથી, રહેવું પણ ન જોઈએ અને જો રહેતોત્યાગકેવો? દાન વ્યવહારધર્મ છે અને ત્યાગ નિશ્ચયધર્મ છે. લેવું દેવું એ સ્વયંવ્યવહાર છે. પરને પર જાણીને એમના પ્રત્યેનો રાગનો ત્યાગ કરવો એ જ વાસ્તવિકત્યાગ છે. ત્યાગ મોહ, રાગ, દ્વેષનો જ થાય છે. પર પદાર્થો તો મોહ, રાગ, દ્વેષ છૂટી જતાં સ્વયં છૂટી જાય છે. એ છૂટાજ છે. ત્યાગસદોષ વસ્તુનો કરવામાં આવે છે અને દાન સારી રીતે વસ્તુનું કરવામાં આવે છે. મોહ, રાગ, દ્વેષરૂપ આસવ ભાવો હોય છે, ત્યાગવા યોગ્ય છે. દાન ચાર પ્રકારનું છે. ૧. આહારદાન ૨. ઓષધદાન ૩. શાનદાન ૪. અભયદાન. દાનમાં ઓછામાં ઓછી બે વ્યકિત જોઈએ અને બન્નેને જોડનાર વસ્તુ પણ જોઈએ. પરંતુ ત્યાગ માટે કોઈ પણ ન જોઈએ. ત્યાગ સંપૂર્ણ સ્વાધીન છે જયારે દાન પરાધીન છે. આ રીતે ત્યાગ અને દાનનું સાચું સ્વરૂપ સમજવું Jain Education Waternational For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ • દાન દેનાર કરતાં લેવાવાળોમોટો હોય છે. પરંતુ આવાતત્યારે હોય છે જયારે દેનાર યોગ્ય દાતાર હોય અને લેનાર યોગ્ય પાત્ર હોય.મુનિરાજ આહાર દાન લે છે અને ગૃહસ્થો યોગ્ય આહારદાન આપે છે. મુનિરાજ ત્યાગી છે અને ત્યાગ ધર્મના સ્વામી છે, ગૃહસ્થ દાની છે તેથી પુણ્યના ભાગીદાર છે. દાની કરતાં ત્યાગી હંમેશા મહાન હોય છે કેમકેત્યાગધર્મ છે, દાન પુણ્ય છે. દાનનું ફળ આ ભવમાં યશ અને આગામી ભવમાં સુખની પ્રાપ્તિ લખ્યું છે, મોક્ષની પ્રાપ્તિ નથી લખ્યું. ઉત્સાહપૂર્વક વિશેષ પ્રસન્નતાની સાથે આપવામાં આવેલું દાન જ ફળદાયી બને છે. જ્ઞાની જીવોએ પોતાની શક્તિ અને ભૂમિકાનુસાર દાન દેવાનો ભાવ અવશ્ય આવે છે, તેઓ દાન દે છે પણ ઘણું, પરંતુ એને ત્યાગધર્મનથી જાણતાકે નથી માનતા. દાનનું સાચું સ્વરૂપ સમજીને શક્તિ અને યોગ્યતાનુસાર દાનતો અવશ્ય કરવું જોઈએ. દાન વિના ગૃહસ્થાશ્રમ નિષ્ફળ જાય છે. દાન જો દેવાનું નામ છે તો ત્યાગ એનલેવું એને કહે છે. દેનારરતાનલેનાર ઊંચો છે, કેમકે દેનાર દાની છે અને ન લેનાર ત્યાગી છે. લોકમાં દાનીઓ કરતાં ત્યાગીઓનું અધિક સન્માન થાય છે અને તે યોગ્ય પણ છે -કેમકેત્યાગ શુદ્ધભાવ છે અને દાન એ શુભભાવ. ત્યાગધર્મ છે અને દાન એ પુણ્ય છે. લોમાં ત્યાગ જેવા પવિત્ર શબ્દની સાથે મળમૂત્ર જેવા અપવિત્ર શબ્દો જોડવામાં આવે છે જેમકે મળત્યાગ, મૂત્રત્યાગ. જયારે ત્યાગની અપેક્ષાએ હીન એવા દાનની સાથે જ્ઞાનદાન, અભયદાન વગેરે વગેરે....ભાઈ! શબ્દ પવિત્ર કે અપવિત્ર નથી હોતો, શબ્દ તો વસ્તુનો વાચક છે, ત્યાગ તો અપવિત્ર વસ્તુનો જ કરવામાં આવે છે. રાગ-દ્વેષ-મોહ ભાવ એ અપવિત્ર તો છે. દાન તો સારી વસ્તુ નું જ આપવામાં આવે છે. ત્યાગ એ એક એવો ધર્મ છે કે જેને પ્રાપ્ત કરીને આજીવ આચિન અર્થાત્ આચિન ધર્મનો ધારક બની જાય છે, પૂર્ણ બ્રહ્મમાં લીન થવા લાગે છે, લીન થઈ જાય છે અને સારભૂત આત્મસ્વભાવને પ્રાપ્ત કરી લે છે. આવા પરમ પવિત્રત્યાગ ધર્મનો મર્મ સમજીને એનું સાચું સ્વરૂપ સમજીને પ્રત્યેક જન બાહ્ય-અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરીને-મોહ, રાગ, દ્વેષ જનીત ભાવોનો ત્યાગ કરીને નિજ શુદ્ધાત્મામાં લીન થાઓ, સુખી બનો એ જ પવિત્ર ભાવના! . . For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ - ઉત્તમ આકિંચન્ય વ્યાખ્યા જ્ઞાનાનંદસ્વભાવી આત્મા સિવાય કિંચિત માત્ર પણ પર પદાર્થ તથા પરના લક્ષ્ય આત્મામાં ઉત્પન્ન થતા મોહ, રાગ, દ્વેષના ભાવ આત્માના નથી એમ જાણવું, માનવું અને જ્ઞાનાનંદ સ્વભાવી આત્માના આશ્રયે એ સર્વેથી નિવૃત થવું, એમને છોડવા એ જ ઉત્તમ આચિન્ય ધર્મ છે. પરમાં એકત્ત્વ બુદ્ધિ અને લીનતાનો અભાવ એ આકિંચન્ય છે. સ્વરૂપ આચિ ધર્મનો વિરોધી પરિગ્રહ છે. આકિંચન્યનું બીજું નામ અપરિગ્રહ પણ હોઈ શકે. પરિગ્રહ પણ બે પ્રકારના છે. ૧. બાહ્ય પરિગ્રહ ૨. અત્યંતર પરિગ્રહ. એના વિશેષ પ્રકાર આ પ્રમાણે છે. બાહ્ય પરિગ્રહ કસ પ્રકારના છે. ૧. ક્ષેત્ર ૫. ધન ૯. વસ્ત્ર * ૨. મકાન ૬. ધાન્ય ૧૦. વાસણ-રાચરચીલુ. ૩. ચાંદી ૭. દાસી ૪. સોનું ૮. દાસ " આત્મામાં ઉત્પન્ન થતાંમોહ-રાગ-દ્વેષાદિભાવરૂપ અત્યંતરપરિગ્રહ છે. આ પરિગ્રહને નિશ્ચય પરિગ્રહ કહેવામાં આવે છે. તે ચૌદ પ્રકારના છે. ૧. મિથ્યાત્વ ૬. હાસ્ય ૧૧. જુગુપ્સા ૨. ક્રોધ ૭. રતિ ૧૨. પુરષદ ૩. માન ૮. અરતિ ૧૩. સ્ત્રીવેદ ૪. માયા ૯. શોક ૧૪. નપુસંક વેદ. ૫. લોભ ૧૦. ભય આ પ્રમાણે નિયતા અર્થાત્ આકિંચ ધર્મ માટે અત્યંતર અને બાહ્ય બન્ને પ્રકારના પરિગ્રહનો અભાવ (ત્યાગ) આવશ્યક છે. પરિગ્રહ પાપ છે. પાંચ પાપોમાં પરિગ્રહ એક પાપ છે. સર્વપાપનો બાપલોભ એ પણ એક પરિગ્રહ છે, પ્રધાન પરિગ્રહ છે. પરિગ્રહ સૌથી મોટું પાપ અને આકિંચ સૌથી મોટો ધર્મ. જગતમાં જેટલી પણ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પ્રવૃત્તિઓ જોવામાં આવે છે એ સર્વનામૂળમાં પરિગ્રહ છે. મોહ, રાગ, દ્વેષાદ્ધિ વિકારી ભાવો પરિગ્રહ છે. એ ભાવોની ઉત્પત્તિનું નામ જ હિંસા છે. For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ • ભાઈ! મિથ્યાત્વ છૂટ્યા વિના તો વ્રત પચ્ચખાણ હોય જ નહિ, તેથી પરિગ્રહ પરિમાણવ્રતધારણ કરનારને પ્રથમ સમ્યગ્દર્શન હોવું, આત્માની અનુભૂતિ હોવી આવશ્યક જ છે. તે વગર બધું જ નિરર્થક છે. ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ પાંચમા શ્રાવકના ગુણ સ્થાનમાં આત્માનો અધિક અને ઉગ્ર આશ્રય હેવાથી અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ કષાયનો અભાવ થઈ જાય છે તથા કાંઈક કમજોરીના કારણે પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન ક્રોધાદિનો સદ્ભાવ રહે છે, તે અનુસાર શ્રાવકના બારવ્રત-એટલે ધનધાન્યાદિ બાહ્ય પરિગ્રહની મર્યાદા બુદ્ધિપૂર્વક કરવામાં આવે છે. આ સંપૂર્ણ ક્રિયાનું નામ જ પરિગ્રહ-પ્રમાણવ્રત છે. અણુવ્રતોમાં પરિગ્રહનું પરિમાણ જીવન ઉપયોગી વસ્તુઓનું જ કરવામાં આવે છે. ધનની કિંમતમાં વધઘટ થતી રહેવાથી માત્ર એનું પરિમાણકરવાથી મુકેલી થવી સંભવિત છે. દરિદ્રમનુષ્યતો સ્વભાવથી જ બાહ્ય પરિગ્રહથી રહિત હોય છે, પરંતુ અંતરંગ પરિગ્રહને છોડવામાં કોઈ પણ સમર્થ હોતું નથી. બાહ્ય પરિગ્રહનો ત્યાગ ભાવોની વિશુદ્ધિ માટે કરવામાં આવે છે. પરંતુ રાગાદિ ભાવરૂપ અત્યંતર પરિગ્રહના ત્યાગ વિના બાહ્ય પરિગ્રહનો ત્યાગ નિષ્ફળ છે. • અંતરંગશુદ્ધિથતાં બાહ્ય પરિગ્રહનો નિયમથી ત્યાગ હોય છે. એતરંગ અશુદ્ધ પરિણામોથી વચન અને કાયા દ્વારા દોષોની ઉત્પત્તિ થાય છે. પાંચમા ગુણ સ્થાનની અપેક્ષાએ છઠ્ઠા મુનીનાગુણસ્થાનમાં આત્માનો ઉગ્ર આશ્રય હોવાથી ત્રણેય કષાય ની ચોકડીનો અભાવ થાય છે અને સહજ એમને સર્વસંગ પરિત્યાગ હોય છે. • વસ્તુતઃ તો એ છે કે ધન-ધાન્યાદિ સ્વયં તો કોઈ પરિગ્રહનથી બલ્ક એમના ગ્રહણનો ભાવ એ જ પરિગ્રહ છે: આ સર્વ વાતો ધ્યાનમાં રાખીને જિનાગમમાં પરિગ્રહની વ્યાખ્યા ‘મૂછ પરિગ્રહ છે, મમત્વ પરિણામ એ જ મૂછ છે, “આ વસ્તુમારી છે,” આવો સંકલ્પ રાખવો એ પરિગ્રહ છે. પરપદાર્થો પોતે તો કોઈ પરિગ્રહનથી, પર પદાર્થો પ્રત્યે જે આપણું મમત્ત્વ છે, રાગ છે, એ જ વાસ્તવમાં મહા પરિગ્રહ છે, એ જ મિથ્યાત્વ છે. પર પદાર્થો છૂટી જવાથી કોઈ અપરિગ્રહી થઈ જતો નથી, બલ્ક એને રાખવાનો ભાવ, એના પ્રતિ એકત્ત્વ બુદ્ધિ કે મમત્વ પરિણામ છોડવાથી . . For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ પરિગ્રહ છૂટી જાય છે. આત્મા અપરિગ્રહી અર્થાત્ આંચિ ધર્મનો સ્વામી બને છે. • મિથ્યાત્વનામનો પ્રથમ અંતરંગ પરિગ્રહ છે. જ્યાં સુધી આન છૂટે ત્યાં સુધી અન્ય પરિગ્રહોના છૂટવાની વાત જ નથી. હકીકતે પાપ પુણ્યના ઉદયરૂપે પદાર્થોના સંયોગ વિયોગ થયા કરે છે. છતાં અજ્ઞાની સંયોગવિયોગમાં અહબુદ્ધિ, મમત્ત્વબુદ્ધિ, કર્તુત્વબુદ્ધિ, ભોકતૃત્વ બુદ્ધિર્યા જ કરે છે. આ જ મિથ્યાત્વનામનો સૌથી ભયંકર પરિગ્રહ છે. તો સૌથી પહેલાં આ મિથ્યા માન્યતારૂપ મિથ્યાત્વકેમ છૂટે એનો પુરુષાર્થ કરવો પડે. જગતના પદાર્થો તો જગતમાં રહેલા છે ને રહેશે પણ ખરાં. એમને શું છોડીએ અને કેવી રીતે છોડીએ? એમને ગ્રહણ જ ક્યારે કર્યા છે? એમને પોતાના માની મમત્ત્વ ક્યું, રાગ ર્યો એ જ છોડવાનો છે. કિચન્ય ધર્મના ધારકે સમસ્ત પર પદાર્થોથી ભિન્ન એવા નિજ શુદ્ધાત્માનો અનુભવ કરવો પડશે ત્યાર પછી અંતરંગ અને બાહ્ય પરિગ્રહનો ત્યાગ સહજ થઈ જશે. સર્વે જીવ આવા આકિંચન્ય ધર્મ પોતાના જીવનમાં પ્રગટાવે એ જ ભાવના! ઉત્તમ બ્રહાચર્ય વ્યાખ્યા બ્રહ્મ અર્થાત્ નિજ શુદ્ધાત્મામાં ચરવું, રમવું એ જ બ્રહ્મચર્ય છે. પર દ્રવ્યોથી ભિન્ન જે શુદ્ધ બુદ્ધ નિજ આત્મા તેમાં ચર્યા અર્થાત્ લીનતા થવી એને જ બ્રહ્મચર્ય કહે છે. બ્રહ્મ શબ્દનો અર્થ નિર્મળ જ્ઞાન સ્વરૂપ આત્મા છે. તે આત્મામાં લીન થવાનું નામ બ્રહ્મચર્ય છે. સ્વરૂપ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન સહિત આત્મલીનતા જ ઉત્તમ બ્રહ્મચર્ય છે. નિશ્ચયથી જ્ઞાનાનંદ સ્વભાવી નિજ આત્માને પોતાનો માનવો, જાણવો અને એમાં જ જામી જવું, રમવું, લીન થઈ જવું એ જ વાસ્તવિક બ્રહ્મચર્ય છે. આજે બ્રહ્મચર્યનો જે અર્થ સમજવામાં આવે છે તે અત્યંત સ્થળ છે. આજે તો માત્ર સ્પર્શેન્દ્રિયના વિષય સેવનના ત્યાગરૂપ વ્યવહાર બ્રહ્મચર્યને જ બ્રહ્મચર્ય માનવામાં આવે છે. તેમાં પણ ખાસ મથુનના ત્યાગને. બ્રહ્મચર્ય ત્યાગને જ બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. સ્પર્શેન્દ્રિયના વિષયો આઠ છે. For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧. ઠંડો ૩. કઠોર ૫. લુખો ૭. હલકો ૨. ગરમ ૪. નરમ ૬. ચીકણો ૮. ભારે. આ આઠેય વિષયોમાં આનંદનો અનુભવ કરવો એ સ્પર્શેન્દ્રિયના વિષયોનું જ સેવન છે. હકીકતે પાંચેય ઈન્દ્રિયોના વિષયો પ્રતિ પ્રવૃત્તિ થંભે નહિ ત્યાં સુધી આત્મલીનતા ન થાય. આ પ્રમાણે પંચેન્દ્રિયના વિષયો પ્રતિ પ્રવૃત્તિની નિવૃત્તિ -એનાસ્તિથી બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. સ્પર્શ અને રસના ઈન્દ્રિયના વિષયોને કામ અને ઘાણ, ચક્ષુ અને કર્ણ ઈન્દ્રિયના વિષયોને ભોગ માન્યા છે. કામભોગમાં પાંચેય ઈન્દ્રિયના વિષયો આવી જાય છે. શ્રવણ, નિરીક્ષણ, સ્મરણ, રસસ્વાદ, શૃંગાર, અનંગડાઈત્યાદીને બ્રહ્મચર્યના ઘાતક કહેલા છે. આત્મલીનતાપૂર્વક પંચેન્દ્રિયના વિષયોનો ત્યાગ એ જ વાસ્તવિક બ્રહ્મચર્ય છે. દશધર્મની સીડી પર ચઢીને શિવમહેલમાં પહોંચાય છે. આમાં દશમું પગથીયું છે બ્રહ્મચર્ય. એના પછી તો મોક્ષ જ છે. • ચાર ઈન્દ્રિયો છે ખંડ-ખંડ અને સ્પર્શ ઈન્દ્રિય છે અખંડ. અખંડ ની (આત્મા) -અખંડ પદની પ્રાપ્તિ માટે અખંડ ઈન્દ્રિયને જીતવી આવશ્યક છે. આ જ કારણે આચાર્યોએ મુખ્યપણે સ્પર્શન-ઈન્દ્રિયને જીતવાને બ્રહ્મચર્ય કહ્યું છે. સ્પર્શન-ઈન્દ્રિય ક્ષેત્રથી તો અખંડ જ છે, કાળથી પણ અખંડ છે. સ્પર્શના ગુલામ તો આપણે બધા અનાદિથી છીએ. એની ગુલામી છૂટ્યા વિના આત્માની ગુલામી છૂટતી જ નથી. એનાથી મુક્ત થવું એનું જ નામ અશરીરી થવું એ છે. એ જ મોક્ષ છે. • જ્યાં સુધી સ્પર્શન ઈન્દ્રિયના વિષયોને જીતીશું નહિ ત્યાં સુધી આપણે પૂર્ણ સુખી, પૂર્ણ સ્વતંત્ર થઈ શકશે નહિ • હવે એક વાત સમજવાની છે. બધી જ ઈન્દ્રિયો અને અનિદ્રયમનતો સ્પ, રસ, ગંધ, વર્ણ, શબ્દ અને વિકલ્પના ગ્રાહક છે અને આત્મા તો અસ્પર્શી, અરસ, અગંધ, અરૂપી, અશબ્દ અને વિકલ્પાતીત છે. તેથી ઈન્દ્રયાતીત, વિકલ્પાતીત આત્માને પકડવામાં, ગ્રહવામાં ઈન્દ્રિયો અને મન નિરૂપયોગી જ નહિ, બાધક પણ છે, ઘાતક પણ છે. કેમ કે જ્યાં સુધી આ આત્મા ઈન્દ્રિયો અને મન દ્વારા જ જાણવા-દેખવાની પ્રવૃત્તિ કરતો રહેશે. ત્યાં સુધી For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬ ૦ આત્મદર્શન નહિ થાય. આત્મદર્શન સિવાય આત્મલીનતાનો સવાલ જ ઉત્પન્ન થતો નથી. ઈન્દ્રિયોનું પ્રવર્તન બહિર્મુખ છે અને આત્મા અંતર્મુખ વૃત્તિથી પકડવામાં આવે છે. જો બહ્મ સ્વરૂપ આત્માને જોવો છે તો અંતરમાં જુઓ. આત્મા અંતરમાં જોવાથી જણાય છે, અનુભવાય છે. ઈન્દ્રિય ભોગોની જેમ ઈન્દ્રિયજ્ઞાન પણ બ્રહ્મયર્ચમાં સાધક નહિ બાધક જ છે. અલ્પજ્ઞ આત્મા એક સમયમાં એકને જ જાણી શકે છે, એકમાં જ લીન થઈ શકે છે. પરને જાણે ત્યારે પોતાને જાણવાનું અને પોતાનામાં લીન થવું સંભવિત નથી. બહારનું જાણવું દેખવું એ પણ બ્રહ્મચર્યમાં બાધક છે. મુક્તિનો ઉપાય તો એક આત્મલીનતારૂપ બ્રહ્મચર્ય છે. પંચેન્દ્રિયોનાં જ્ઞેય અને ભોગ એ બન્ને પ્રકારનાં વિષયોના ત્યાગપૂર્વક આત્માલીનતા થવી એ જ વાસ્તવિક અર્થાત્ નિશ્ચય બ્રહ્મચર્ય છે. જીવનમાં નિશ્ચય અને વ્યવહાર બ્રહ્મચર્યનો સુમેળ હોવો આવશ્યક છે. આપણે પોતાના શીલની રક્ષા નવવાડપૂર્વક કરવી જોઈએ તથા અંતરમાં પોતાના આત્માને જોવો- અનુભવવો જોઈએ. મન, વચન, અને કાયાના ત્રણ યોગ અને કરવું, કરાવવું, અનુમોદવું એમ નવ વાડોથી શીલરૂપ રત્નની રક્ષા કરવી જોઈએ. બન્ને પ્રકારના બ્રહ્મચર્ય પાળી મનુષ્યભવ સાર્થક કરવો જોઈએ. ♦ બહ્મચર્ય એક ધર્મ છે અને સીધો સંબંધ આત્મહીતની સાથે છે, એને કોઈ લૌકીક પ્રયોજનની સિદ્ધિનું સાધન બનાવવું યોગ્ય નથી. બ્રહ્મચર્ય ધર્મ તો અંતરની વસ્તુ છે, વ્યક્તિગત વસ્તુ છે, પરંતુ એ પણ આજે ઉપાધી (ડિગ્રી) બની ગઈ છે. બ્રહ્મચર્ય તો આત્મામાં લીનતાનું નામ છે. બ્રહ્મચર્ય અર્થાત્ આત્મરમણતા સાક્ષાત ધર્મ છે, સર્વોત્કૃષ્ટ ધર્મ છે, બધા જ આત્માઓ બ્રહ્મના શુદ્ધ સ્વરૂપને જાણીને, ઓળખીને, એમાં જામી જાય, રમે અને અનંત સુખી બને એ જ ભાવના ! For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૨ ૬ ૧ જ્ઞાન અને શાયકનું સ્વરૂપ સમ્યાન મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યવ અને કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાન છે. : ⭑ અતિજ્ઞાન ઃ પાંચ ઈન્દ્રિયો અને મન દ્વારા ( પોતાની શક્તિ અનુસાર) જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન છે. શ્રુતજ્ઞાન : મતિજ્ઞાન દ્વારા જાણવામાં આવેલા પદાર્યને વિરોષરૂપથી જાણવો તે શ્રુતજ્ઞાન છે. * અવધિજ્ઞાન : જે ઈન્દ્રિય કે મનના નિમિત્ત વિના રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે અવધિજ્ઞાન છે. ⭑ મન:પર્યય જ્ઞાન : જે ઈન્દ્રિયકે મનના નિમિત્ત વિના જ અન્ય વ્યકિતના મનમાં સ્થિતરૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાસહિત પ્રત્યક્ષ જાણે તે મનઃ પર્યય જ્ઞાન છે. * કેવળજ્ઞાન: જે સર્વદ્રવ્યો અને તેના સર્વ પર્યાયોને યુગપત્ (એકસાથે) પ્રત્યક્ષ જાણે તે કેવળજ્ઞાન છે. જ્ઞાનગુણ એક છે; તેના પર્યાયના આ પાંચ પ્રકાર છે; તેમાં એક પ્રકાર જ્યારે ઉપયોગરૂપ હોય ત્યારે બીજો પ્રકાર ઉપયોગરૂપ હોય નહિ, તેથી એ પાંચમાંથી એક સમયે એક જ જ્ઞાનનો પ્રકાર ઉપયોગરૂપ હોય છે. સમ્યજ્ઞાન સમ્યગ્દર્શનપૂર્વક હોય છે; સમ્યગ્દર્શન કારણ છે અને સમ્યજ્ઞાન કાર્ય છે. સમ્યજ્ઞાન એ આત્માના જ્ઞાન ગુણની શુદ્ધ પર્યાય છે. આત્માથી કોઈ જુદી તે ચીજ નથી. સમ્યજ્ઞાનનું સ્વરૂપ આ રીતે છે. ‘સ્વાર્થવ્યવસાયાત્મક’. સ્વ=પોતાનું સ્વરૂપ. અર્થ= વિષય. વ્યવસાય-યથાર્થ જે જ્ઞાનમાં એ ત્રણ શરત પૂરી પડતી હોય તે નિશ્ચય સમ્યજ્ઞાન છે. અર્થાત જે જ્ઞાનમાં વિષય પ્રતિબોધ સાથે સાથે પોતાનું સ્વરૂપ પ્રતિભાસિત થાય અને તે પણ યથાર્થ હોય તો તે જ્ઞાન સમ્યજ્ઞાન છે. સૂત્ર સિદ્ધાંત: – શ્રી જીનેન્દ્ર દેવે કહેલા જ્ઞાનના સમસ્ત ભેઠને જાણીને, પર ભાવોને છોડીને, નિજ સ્વરૂપમાં સ્થિર થઈ, જીવ જે ચૈતન્ય ચમત્કાર માત્ર છે. તેમાં જે પ્રવેશે છે તે તુરત જ મોક્ષને પામે છે. For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨ આગળ કહ્યાં તે પાંચ પ્રકારના જ્ઞાન જ (સાચા જ્ઞાન છે) ખીજા કોઈ પણ પ્રમાણ જ્ઞાન નથી. પ્રમાણના બે ભેદ છે. ૧. પ્રત્યક્ષ ૨.પરોક્ષ. ઈન્દ્રિયો કે ઈન્દ્રિયો અને પદાર્યનો સંબંધ (સન્નિકર્ષ) એ કોઈ પ્રમાણ નથી– એમ સમજવું; એટલે કે ઈન્દ્રિયાથી જ્ઞાન થતું નથી અગર તો ઈન્દ્રિયો અને પદાર્થોના સંબંધથી જ્ઞાન થતું નથી પણ ઉપરકહેલાં મતિ આદિ જ્ઞાન પોતાથી થાય છે માટે જ્ઞાન પ્રમાણ છે. અપૂર્ણ જ્ઞાનનો ઉઘાડ જે વખતે પોતાનો વ્યાપાર કરે ત્યારે તેને લાયક બાહ્ય પદાર્થો એટલેકે ઈન્દ્રિયો, અજવાળું, જ્ઞેય પદાર્થો, ગુરુ, શાસ્ત્ર વગેરે પર દ્રવ્યો પોતપોતાને કારણે હાજર હોય જ, જ્ઞાનને તેની રાહ જોવી પડે નહિ. નિમિત્ત-નૈમિત્તિક તથા ઉપાદાન-નિમિત્તનો એવો મેળ હોય છે. ઈન્દ્રિયો જડ છે અને જ્ઞાન તો ચેતનનો પર્યાય છે, તે જડ નથી; માટે આત્મા વડે જ જ્ઞાન થાય છે. સામો જ્ઞેય પદાર્થ તેનાથી જ્ઞાન થાય- એ તો ખરું ને ? તે સાચું નથી; જો સામો પદાર્થ ( જ્ઞેય) અને આત્મા એ બે મળીને જ્ઞાન થાય તો જ્ઞાતા અને જ્ઞેય એ બન્નેનું ફળજ્ઞાન થયું, તો બન્નેને જ્ઞાનથવું જોઈએ, પણતેમ થતું નથી. આનંદ (સંતોષ), ઉપેક્ષા (રાગ-દ્વેષ રહિતપણું) અને અજ્ઞાનનો નાશ એ સમ્યજ્ઞાનનું ફળ છે; જ્ઞાન પોતાથી જ થાયછે, પર પદાર્થથી થતું નથી. જે જીવને સમ્યજ્ઞાન થયું હોય તે પોતાની સમ્યતિ અને સભ્યશ્રુતજ્ઞાન વડે પોતાને સમ્યક્ત્વ થવાનો નિર્ણય કરી શકે છે અને તે જ્ઞાન પ્રમાણ અર્થાત્ સાચું જ્ઞાન છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ પ્રમાણ છે. એ જ્ઞાનના ઉપયોગ વખતે ઈન્દ્રિય કે મન નિમિત્ત છે તેથી પર અપેક્ષાએ તેને પરોક્ષકહ્યા છે, સ્વ અપેક્ષાએ પાંચે પ્રકારના જ્ઞાન પ્રત્યક્ષ છે. સમ્યગ્દષ્ટિ જીવનો ઉપયોગ પર તરફ રોકાયો હોય ત્યારે તે વખતનો જ્ઞાન ઉપયોગ પરોક્ષ છે. સમ્યકદૃષ્ટિ જે વખતે પોતાના ઉપયોગમાં જોડાયો હોય ત્યારે તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ છે. નિર્વિકલ્પતા વખતે બન્ને જ્ઞાનો પ્રત્યક્ષ છે. આ દશા ચોથા ગુણસ્થાનથી હોય છે. મતિશ્રુતાત્મક ભાવમન સ્વાનુભૂતિ સમયે પ્રત્યક્ષ માનવામાં આવ્યું છે. મતિ-શ્રુતજ્ઞાન વિના કેવળજ્ઞાનની ઉત્પત્તિ થતી નથી તેનું આ કારણ છે. અવગ્રહ, ઈહા, અવાય અને ધારણારૂપ મતિજ્ઞાનને ‘સાંવ્યવહારિક પ્રત્યક્ષ’ પણકહેવામાં આવે છે. ‘‘ઘડાના રૂપને જો પ્રત્યક્ષદીઠું'' એમલોકો કહે છે તેથી તે જ્ઞાન સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ♦ ૐ ૐ અવગ્રહ : ચેતનામાં જે થોડો વિશેષાકાર ભાસવા લાગે તે પહેલા થનારું જ્ઞાન અવગ્રહથી ગ્રહણ કરવામાં આવેલ અર્થને વિશેષ જાણવાની આકાંક્ષા તે ‘ઈહા’ છે. વિશેષ પરીક્ષા કરવાને ‘ઈહાજ્ઞાન’ કહે છે. આ સંદેહ રૂપ નથી. ઈહાજ્ઞાનથી જાણેલા પદાર્થ વિષયક સંદેહનું દૂર થવું તે ‘અવાય’ (નિર્ણય) છે. ‘ધારણા' અવાયથી નિર્ણય કરેલા પદાર્થને કાળાંતરે ન ભૂલવો તે ધારણા છે. શ્રુતજ્ઞાનમાં ત્રણ પ્રકાર પડે છે. * સંપૂર્ણ પરોક્ષ ⭑ અંશે પરોક્ષ * પ્રત્યક્ષ ⭑ * શબ્દરૂપશ્રુતજ્ઞાનછે તે પરોક્ષજ છે; તેમજ દૂર એવા સ્વર્ગ-નરકાદિ બાહ્ય વિષયોનું જ્ઞાન કરાવવાળું વિકલ્પરૂપ જે જ્ઞાન છે તે પણ પરોક્ષ જ છે. * આવ્યંતરમાં સુખદુઃખના વિકલ્પરૂપ જે જ્ઞાન થાય છે તે અથવા ‘હું અનંતજ્ઞાનાદિરૂપછું’ એવુંજેજ્ઞાનતેઈષત્-પરોક્ષ છે. (ઈષત્= કિંચિત) જે નિશ્ચય ભાવશ્રુતજ્ઞાન છે તે શુદ્ધાત્માની સન્મુખ હોવાથી સુખસંવિતિ (જ્ઞાન) સ્વરૂપ છે. તે જ્ઞાન જોકે પોતાને જાણે છે તો પણ ઈન્દ્રિયો તથા મનથી ઉત્પન્ન થતા વિકલ્પોના સમૂહથી રહિત હોવાના કારણે નિર્વિકલ્પ છે; તે જો કે કેવળજ્ઞાનની અપેક્ષાએ પરોક્ષ છે તો પણ છદ્મસ્થોને ક્ષાયિક જ્ઞાનની પ્રાપ્તિ ન હોવાથી, ક્ષાયોપરામિક હોવા છતાં તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. પહેલા સૂત્રમાં મતિશ્રુતને પરોક્ષ કહ્યું છે તે સામાન્યથન છે; ઉપર જે ભાવશ્રુતજ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું તે વિશેષ કથન છે. પ્રત્યક્ષનું ક્થન વિશેષની અપેક્ષાએ છે એમ સમજવું. જો મતિ-શ્રુત બન્ને માત્ર પરોક્ષ જ હોય તો સુખદુઃ ખાદિનું જે જ્ઞાન થાય છે તે પણ પરોક્ષ જ હોત પણ તે સંવેદન પ્રત્યક્ષ છે, એમ દરેક જાણે છે. અવધિ- મનઃ પર્યવ અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. અવધિજ્ઞાન અને મનઃ પર્યવ વિકલ-પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાનસકલ પ્રત્યક્ષ-પ્રતિ+અક્ષ ‘અક્ષ’ ના અર્થ આત્મા છે. આત્મા પ્રતિ જેનો નિયમ હોય એટલે પર નિમિત્ત-ઈન્દ્રિયો, મન, આલોક, ઉપદેશ વગેરે રહિત આત્માને આશ્રયે જે ઉપજે, જેમાં બીજું કાંઈ નિમિત્ત ન હોય એવું જ્ઞાન તે પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાનના બીજાં નામો મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિબોધ. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ મતિઃ મન અગર ઈન્દ્રિયોથી, વર્તમાન કાળવર્તી પદાર્થને અવગ્રહાદિરૂપ સાક્ષાત જાણવો તે મતિ છે. સ્મૃતિ પહેલાં જાણેલાં, સાંભળેલાં કે અનુભવ કરેલા પદાર્થોનું વર્તમાન સ્મરણ આપે તે સ્મૃતિ છે. સંજ્ઞા તેનું બીજું નામ પ્રત્યભિજ્ઞાન છે. વર્તમાનમાં કોઈ પદાર્થને જોતાં આ પદાર્થ એ જ છે કે જેને પહેલાં જોયો હતો એ રીતે સ્મરણ અને પ્રત્યક્ષના જોડરૂપ જ્ઞાનને સંશા કહે છે. ચિંતા ચિંતવન જ્ઞાન અર્થાત્ કોઈ ચિન્હને દેખીને અહીંતે ચિન્હવાળો જરૂર હોવો જોઈએ એવો વિચાર તે ચિંતા છે. આ જ્ઞાનને ઊહા, તર્ક અથવા વ્યાપ્તિજ્ઞાન પણ કહે છે. અભિનિબોધ સ્વાર્થનુમાન-અનુમાન એ તેનાં બીજાં નામ છે. સન્મુખ, ચિન્હાદિ દેખી તે ચિન્હવાળા પદાર્થનો નિર્ણય કરવો તે “અભિનીબોધ' છે સંવેદન, બુદ્ધિ, પ્રતિભા, મેઘા, પ્રજ્ઞા વગેરે મતિજ્ઞાનના ભેદ છે. સ્વસંવેદનઃ સુખાદિ અંતરંગ વિષયોનું જ્ઞાન તે સ્વસંવેદન છે. બુદ્ધિઃ બોધનમાત્રપણું તે બુદ્ધિ છે. બુદ્ધિ, પ્રતિભા, પ્રજ્ઞા એ મતિજ્ઞાનની તારતમ્યતા (હીન-અધિકપણું) સૂચક જ્ઞાનના ભેદો છે. જેણે આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કર્યું ન હોય તે આત્માનું સ્મરણ કરી શકે નહિ; કેમકે સ્મૃતિ તો પૂર્વે અનુભવેલા પદાર્થની જ હોય છે તેથી અજ્ઞાનીને આત્મસ્મરણ હોતું જ નથી, પરંતુ રાગ’ મારે એવી પક્કડનું સ્મરણ હોય છે કેમકે તેનો તેને અનુભવ છે. ક્ષાયોપથમિક જ્ઞાન (ઉઘાડ) ની યોગ્યતાને અનુસરીને જ્ઞાન થાય છે, જ્ઞાન થવાનું કારણ છે. વસ્તુને અનુસરીને જ્ઞાન થતું નથી તેથી વસ્તુજ્ઞાન થવામાં નિમિત્ત કારણ નથી એમ સમજવું. જે જ્ઞાનની ક્ષયોપશમ લક્ષણ યોગ્યતા છે તે જ વિષય પ્રત્યે નિયમરૂપ જ્ઞાન થવાનું કારણ છે એમ સમજવું. ઈન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિય જ્ઞાન જ્ઞાનની ક્રિયામાં ઈન્દ્રિય અને અતિન્દ્રિય એવા ભેદજનથી. જ્ઞાનતો જ્ઞાન જ છે. એ આત્માની ક્રિયા છે અને આત્મા દ્વારા જ થાય છે. ઈન્દ્રિયો તો શરીરનો એક ભાગ છે, શરીર અચેતન છે એટલે ઈન્દ્રિયો પણ અચેતન છે. માટે ઈન્દ્રિયો જ્ઞાનની ઉત્પાદક નથી. ઈન્દ્રિય જ્ઞાનનો અર્થ એમ છે કે For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ આત્માનું જ્ઞાન જે ઈન્દ્રિયોના માધ્યમથી કાર્ય કરે. અતીન્દ્રિય જ્ઞાનનો અર્થ એમ છે કે જે જ્ઞાન ઈન્દ્રિયોનો માધ્યમને લઈ સીધો પોતાના વિષયનું જ્ઞાન કરી લે. જ્યારે જ્ઞાન દ્રવ્યાર્થિક નયના વિષયભૂત આત્મતત્ત્વને વિષય બનાવે છે, ત્યારે ઈન્દ્રિયોનું માધ્યમનથી હોતું, જ્ઞાન પર્યાયસીધું કોઈપણ માધ્યમવગર પોતાના વિષયનો જ્ઞાન કરી લે છે. આ જ કારણથી એ જ્ઞાનનું નામ અતીન્દ્રિયજ્ઞાન છે. તે જ્યારે જ્ઞાન સ્વયને છોડીને પરલક્ષી થાય છે અર્થાત્ પર સન્મુખ થાય છે તે સમયે જ્ઞાન પોતાના વિષયને ઈન્દ્રિય કે મનના માધ્યમથી જ જાણી શકે છે, સીધો વિષય બનાવી રાકતા નથી. માટે પર લક્ષી જ્ઞાન કેવું પણ અને કેટલું પણ, એ બધુંજ ઈન્દ્રિયજ્ઞાન કહેવામાં આવે છે. આત્માનું પર લક્ષી જ્ઞાન પોતાની તે સમયની યોગ્યતાનુસાર જે કોઈપણ જોયને વિષય બનાવવામાં પ્રવૃત થશે, તો પાંચ ઈન્દ્રિયો અને મને આછ માંથી કોઈપણ એક વચ્ચે માધ્યમ તરીકે આવી જ જશે. પરલક્ષી જ્ઞાનની યોગ્યતા જ એવી છે કે એ ઈદ્રિયો અને મનના માધ્યમથી જ પોતાના વિષયનું લક્ષ કરી શકે. આ પ્રમાણે જ્ઞાન પ્રવર્તનમાં ઈન્દ્રિયાદિએ અંશ માત્ર પણ કોઈ મદદ સહાયતા જ્ઞાનને આપી નથી. પર લક્ષી જ્ઞાનની આ પરાધીનતા અવશ્ય છે કે એ ઈન્દ્રિયાદિને વચમાં લાવ્યા વગર સીધું કાર્ય કરી શકતું નથી. દરેક સ્થિતિમાં જાણવાનું કાર્ય તો આત્માનું જ છે, ઈન્દ્રિયોનું નથી. ઈન્દ્રિય જ્ઞાન અજ્ઞાનીને રાગ અને બુદ્ધિનો ઉત્પાદક છે. અજ્ઞાનીના ઈન્દ્રિયજન્યજ્ઞાનમાં ઉપાદેય બુદ્ધિ હોય છે તથા તેના વિષયભૂત પદાર્થોમાં સુખબુદ્ધિ હોય છે. મનજન્યજ્ઞાન પણ આત્માનાં અત્યંત ઘાતક છે. કર્મબંધનમાં મુખ્ય ભૂમિકા મનજન્ય જ્ઞાનની જ છે. મનજન્ય ઈન્દ્રિયજ્ઞાન પ્રતિ એકત્ત્વબુદ્ધિ અત્યંત સૂક્ષ્મ બની રહે છે. : જીવ નામની વસ્તુનો સ્વભાવ આત્મા એકદ્રવ્ય છે. એમાં અનંતગુણ, સ્વભાવ અર્થાત્ ધર્મ છે. આગમમાં જીવનું લક્ષણઉપયોગો લક્ષણમ્' અર્થાત્ જીવને ઓળખવા માટે જીવનો અસાધારણ લક્ષણ ઉપયોગ” છે. • ઉપયોગ એટલે જ્ઞાનનો વ્યાપારરૂપ પ્રવર્તન. તાત્પર્ય એ છે કે આત્માનું જ્ઞાન For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ એ એક એવું લક્ષણ છે એ જ્ઞાન વિશ્વના અનંતદ્રવ્યોમાંથી માત્ર એક આત્મા સિવાય કોઈ પણ અન્યદ્રવ્યમાં નથી હોતું તથા એ જ્ઞાન નિરંતર કાર્યશીલ જ રહે છે. અર્થાતું નિરંતર જાણવાનું કામ જ કરે છે. જ્ઞાન આત્માનો સ્વભાવ અર્થાત્ ગુણ છે અને જાણવું તેની પર્યાય છે. આત્માનું જ્ઞાનરૂપ રહેવું એ જ આત્માનો ધર્મ છે. • જ્ઞાનની મહાન વિશેષતા એ છે કે જે ઘટના ભૂતકાળમાં ૫૦ વર્ષ પહેલાં બની હોયતે અત્યારે વર્તમાનમાં મોજુદનથી તો પણ વર્તમાનમાં વર્તમાનવત્ એક જ સેકંડમાં સ્પષ્ટ જ્ઞાનમાં પ્રત્યક્ષ થઈ જાય છે. આત્માનું જ્ઞાન વિશ્વના સમસ્ત પદાર્થોને કમશઃ અથવા એકી સાથે જાણીને પોતાના જ્ઞાનના ખજાનાના સ્ટોક્માં રાખીને પણ કોઈ બોજાવાળો થતો નથી, અત્યંત નિર્ભર રહે છે. આના પરથી એ નિષ્કર્ષ નીકળે છે કે આત્મા અમૂર્તિક છે કારણકે આટલું બધું શાનમાં રહેતું હોવા છતાં વજનવાળો નથી થતો. આ બધાથી પણ જ્ઞાનમાં એક બીજી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે જ્યારે આત્મામાં ક્રોધાદિ કોઈ પણ ક્યાય ઉત્પન્ન થાય છે એ સમયે ક્રોધાદિ ની ઉપસ્થિતિના સમયમાં પણ જ્ઞાન તો એ કષાયની સ્થિતિ, તીવ્રતા, મંદતા, આદિ બધાને જાણતો રહેવા છતાં પણ એકષાયભાવોથી એકમેક જેવો દેખાતો હોવા છતાં પણ એ બધાથી ભિન્ન રહીને જાણવાનું કાર્ય કરતો જ રહે છે. • એટલે આત્માનું માત્ર જાણવાવાળો જ બની રહેવો એ જ ધર્મ છે. • સ્વયં એક આત્મવસ્તુછું, એટલે મારે મારા માટે જ ધર્મકરવો છે અને મારા માટે આ સમજવું બધાથી અધિક મહત્વપૂર્ણ વિષય છે. • ઉપરોક્ત દલીલોથી, આગમના આધારથી, તર્કથી અને અનુભવથી આ જ નિર્ણયમાં આવે છે કે “જ્ઞાન જ આત્માનો અસાધારણ સ્વભાવ છે.” 1 જ્ઞાન સ્વભાવના નિર્ણયથી ધર્મની ઉત્પત્તિ આ વિશ્વમાં છ જાતિના અનંતદ્રવ્ય છે, એમાં હું પણ એક જીવદ્રવ્ય-બીજા બધાથી ભિન્ન છું. બીજા બધા દ્રવ્ય અજીવ હોવાથી તેઓ પોતાને પણ નથી જાણતા અને જગતમાં અન્ય બીજા કોઈ છે એમ પણ નથી જાણતા કારણ કે એમનામાં જાણવાની શક્તિનો અભાવ છે. છતાં પણ એ બધા દ્રવ્ય પોતપોતાના ગુણ સ્વભાવથી જ અને પોતાનામાં નિરંતર ઉત્પાદ વ્યય કરતા કાયમ ટકી રહે છે. For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬ ૭ અનાદિ અનંત આ બધા દ્રવ્યો પોતાના અસ્તિત્ત્વને ટકાવીને જ કોઈ આપસમાં એક બીજાના પરિણમનમાં કોઈપણ પ્રકારના હસ્તક્ષેપ, સહાય, મદદ અને બાધરૂપ નથી થતાં અને પોતપોતાનું પરિણમન જ કરતાં રહે છે. આ જ એ બધી વસ્તુઓનો નિજ ધર્મ છે. એ પ્રમાણે જ બીજા દ્રવ્યોથી વિલક્ષણ અસાધારણ ચૈતન્ય સ્વભાવ અર્થાત્ સ્વ અને પરને જાણવારૂપ અચિંત્ય સામર્થ્યવાન સ્વભાવનો ધારક એક દ્રવ્ય છું. મને પોતાને જાણતો થકો મારા પોતાના અચિંત્ય સામર્થ્યવાન જ્ઞાન, સુખ આદિ અનંતગુણોની મહાન સંપદા સહિત અનાદિ અનંત જગતના બધા દ્રવ્યોથી મહાન સત્પથી બધાને જાણતો થકો બિરાજમાન છું. એ બધા દ્રવ્યો સાથે મારે કોઈ સંબંધ હોય તો એટલો પવિત્ર સંબંધ છે કે હું જેવા તેઓ પરિણમન કરતાં વિદ્યમાન છે એમને માત્ર જાણી લઉં અને જ્યારે હું તેમને જાણું તો તે મારા જ્ઞાનના ફક્ત જ્ઞેય જ રહે. • તે સિવાય એમના કાર્યમાં કેાઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ, ફેરફાર અથવા વધઘટકરવાનો ન મનેકે એમને કોઈ પણ પ્રકારનો અધિકાર છે. કરતાં પણનથી અને કરી શકતા પણ નથી. વાસ્તવિક સ્થિતિ એ છે કે જગતમાં જો કોઈ જાણવાવાળો પદાર્થ જ ન હોય તો એ દ્રવ્યના અસ્તિત્ત્વની પ્રસિદ્ધિ કોણ કરે. એટલે વિચાર કરો, કિંમત કરવા લાયક પદાર્થ તે જ થઈ શકે છે જે બીજાના અસ્તિત્ત્વને પ્રસિદ્ધ કરે છે અથવા તો એમ થશે કે એમની પ્રસિદ્ધિ એમને જાણવાવાળો નહિ કરે તો જગતમાં એમનું અસ્તિત્ત્વ જ સિદ્ધ નહિ થાય. જે જ્ઞેય પદાર્થોને મારું જ્ઞાન જાણે છે તે પદાર્થો મારા માટે કિંમત કરવા યોગ્ય છે અથવા હું જે મારા પોતાના અસ્તિત્ત્વને જાણતો થકો અન્ય પદાર્થ અર્થાત્ જ્ઞેયોના અસ્તિત્ત્વને પણ જાણું છું. આપ્રમાણેઉપરોક્તવિચારોના માધ્યમથી, આગમના અભ્યાસના આધારથી તથા પોતાના સ્વયં અનુભવથી ઉપરોક્ત સત્યતા પ્રમાણીત કરીને શ્રદ્ધામાં એવી દ્દઢતા, વિશ્વાસ અને નિર્ણય ઉત્પન્ન થાયકે જગતમાં ‘‘હું જ એક મારા માટે ઉત્કૃષ્ટ મહિમાવાન પઢાર્થ છું, મારા જ્ઞાનમાં જાણવામાં આવતા જેટલા પણ જ્ઞેય છે તે બધા મારાથી ભિન્ન રહીને પોત પોતાના ગુણ પર્યાયોમાં અનેક પ્રકારના વેષ બદલાવતા પરિણમી રહ્યા છે, એમની પણ પ્રસિદ્ધિ કરવાવાળું મારું જ્ઞાન તો છે. એટલે તેઓ કોઈ પણ વેષ ધારણ કરીને મારા જ્ઞાનની સન્મુખ ઉપસ્થિત થાય, મારા જ્ઞાનને જરાપણ વિચલીતનથી કરી શક્યાં. For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ આવા પ્રકારની દ્દઢ શ્રદ્ધા ઉત્પન્ન થવાથી જગતના સમસ્તયો પ્રતિ, એ કોઈ પણ હોય, કેવા પણ હોય, ક્યાં પણ હોય. અત્યંત ઉપેક્ષાવર્તતી લાગે છે. એમના પ્રત્યે ઉત્સાહની નિવૃત્તિ ઉભી થાય છે, કતૃત્ત્વબુદ્ધિનો અભિપ્રાય તૂટવા લાગે છે, એના ફળસ્વરૂપ તેઓ સંબંધી આકુળતા ઉભી થવાનો અવકાશ જ રહેતો નથી. એટલે પરિણતિમાં અત્યંત શાંતિવર્તવા લાગે છે. એનું જ નામ આત્મિક સુખ છે, આ સુખ વધતો વધતો પૂર્ણ સુખરૂપ સ્વરૂપ પરિણમન થઈ જાય છે. આ જ આત્માનો પરમ સ્વભાવરૂપ ધર્મ છે. પરંતુ જ્યારે આ આત્મા પોતાનો જાણવા રૂપ સ્વભાવનો વિશ્વાસ ભૂલીને, જે શયો જ્ઞાનના જાણવામાં આવે છે, એમના કાર્યનો, પોતે પોતાને ર્તા માનવા લાગે છે. આ વિપરીત (ખોટી) માન્યતાને લીધે આ શેયો એને અનુકુળનથી પરિણમતા ત્યારે સ્વયં આકુળતા ઉત્પન્ન કરી લે છે અને દુઃખી થતો રહે છે. કારણકે અન્ય દ્રવ્યો તો સ્વતંત્ર છે, એને આધીન નથી, એટલી વિપરીત માન્યતાથી દુઃખી થતો રહે છે. નિષ્કર્ષ એ છે કે આત્મા તો સુખી જ છે. એનો સ્વભાવ દુઃખી રહેવાનો છે જ નહિ, એટલે સુખ ક્યાંથી લાવવાનું નથી, પ્રાપ્ત કરવાનું નથી. પરંતુ પોતાની વિપરીત (ખોટી) માન્યતા બદલાવીને અર્થાત્ પરનો કર્તા, ભોક્તાન માનીને, માત્ર જ્ઞાતા માનતો રહે જેથી દુઃખ ઉત્પન્ન થવાનું જ બંધ થઈ જાય. તો પછી આત્મા તો સુખી જ છે. અન્ય પદાર્થોમાથી એકત્ત્વ બુદ્ધિ, મમત્ત્વ બુદ્ધિ, કતૃત્ત્વ બુદ્ધિ, ભોકતૃત્ત્વ બુદ્ધિ, શેયર્વે બુદ્ધિ કાઢી નાખવાથી સુખની ઉત્પત્તિ થાય છે. આનાથી ધર્મની ઉત્પત્તિ થાય છે. I જ્ઞાન પર્યાય સ્વ-પર પ્રકાશક કેમ કહેવામાં આવે છે? જ્ઞાનની પર્યાયનું સ્વભાવ જ એવું અદભૂત છે કે એ જ્યારે જ્યારે જાણવાનું કાર્ય કરે છે, એક જ સાથે સ્વ અને પર બેઉને જાણતી જ પ્રગટ થાય છે, ન એકલી સ્વને અને ન એકલી પરને જાણે છે. એટલે આપશ્નર ઉર્જાયનું સ્વ સામર્થ્ય છે કે એને એક જ સમયે સ્વસ્થ અને પરબન્નેનું એકી સાથે જ્ઞાન થાય છે. જેવી રીતે દર્પણામાં પ્રકાશિત થવાવાળા અન્ય પદાર્થોનું જોવાપણું સહજ સ્વાભાવિક જ થાય છે, એ જોવામાં આવ્યા વિના રહેતા નથી. કારણ કે દર્પણાનો સ્વભાવ જ એવો છે કે એ એકલો પોતે પોતાને બતાવી શક્તો નથી. જેવાવાળો જો ફક્ત દર્પણને જ જોવા ઇચ્છે તો પણ પરનું દર્શન પણ ત્યાં વિદ્યમાન જ રહે છે. એટલે દર્પણને જોવાવાળાને દર્પણની સાથે સાથે પર શયોના પણ દર્શન થયા વિના રહેતા નથી. (રહી શકતા નથી) For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ * ૬ ઃ એ તો જોવાવાળાની ઇચ્છા છે કે એ દર્પણને મુખ્યકરીને જુએ અથવા એમાં જોવામાં આવતા અન્ય પદાર્થોને મુખ્ય કરીને એમને જુએ. પરંતુ દર્પણમાંતો બન્નેનો એક જ સાથે પ્રકાશિતપણું છે. આવી જ રીતે આત્માના જ્ઞાન ગુણની દરેક પર્યાયમાં દર્પણની જેમ એક જ સાથે સ્વ અને પર બન્ને જ્ઞેય રૂપથી વિદ્યમાન છે. પરંતુ જ્યારે આ આત્મા એ જ્ઞાન ગુણની પર્યાય દ્વારા પોતે પોતાને જાણતો થકો, તેમાં તો સ્વ અને પર એક સાથે વિદ્યમાન હોવા છતાં પણ-આત્મા પોતાનીરુચિ અનુસાર જેને મુખ્યરે છે તે જ એને જાણવામાં આવતા દેખાવા લાગે છે અને અન્યનું અસ્તિત્ત્વ જ નહિવત્ થઈ જાય છે, દર્પણની જેમ જ. આ રીતે જીવ દ્રવ્યનો સ્વભાવ જ્ઞાનની મુખ્યતાથી ઉપરોક્ત પ્રકારથી માત્ર જાણવાનું જ છે. એ જાણવાની પ્રક્રિયા પણ ઉપર કહ્યા પ્રમાણે સ્વને જાણતા થકા પરનું પણ જ્ઞાન થઈ જાય એવી છે. • આવા સ્વભાવમાં આત્માએ બની રહેવું એ જ જીવદ્રવ્યોકે આત્મા કહો, તેનો આ જ ધર્મ છે, આ જ વસ્તુનો સ્વભાવ છે. આ જ્ઞાનની જાણવાની પ્રક્રિયા સમજવાથી શ્રદ્ધામાં નિઃશંકતા આવે છે અને તેના લીધે જીવનિર્ભય થાય છે, નિર્બાર થાય છે. આરીતે આત્માનો સ્વભાવ માત્ર જ્ઞાયક જ છે, કર્તા ભોક્તા નથી. જો મારો આત્મા પોતાના સ્વભાવરૂપ જ પરિણમન કરતો રહે, આખા જગતથી ઉપેક્ષિત રહીને માત્ર સ્વજ્ઞેયને મુખ્ય બનાવી સ્વજ્ઞેયનો જ જ્ઞાતા બની રહે તો આકુળતા અર્થાત્ રાગદ્વેષની ઉત્પત્તિનો અવકાશ જ ન રહેતા પરમ નિરાકુળ રૂપી સુખામૃતનો સ્વાઠી અનંતકાળ સુધી રહી શકે છે. = સ્વ ચતુષ્યમાં પર પતુષ્યની નાસ્તિ ઃ • દરેક વસ્તુ સ્વતંત્ર, સ્વાધીન અને પોતાનું કાર્ય પૂર્ણકરવા સંપૂર્ણ સામર્થ્યવાન છે. તે બીજી વસ્તુની પંચ માત્ર પણ અપેક્ષા રાખતી નથી. દરેક દ્રવ્ય કે વસ્તુનો સ્વભાવ જ એવો છે કે દરેક વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવમાં જ નિરંતર પરિણમનકરતી રહે છે. પોતાના સ્વ ચતુષ્ટને છોડીને પર દ્રશ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં ક્યારેય પણ કોઈપણ પ્રકારે પહોંચતી નથી. તો પછી બીજાનું પરિણમન તો કેવી રીતે કરી શકે ? સ્વ ચતુષ્ટ અર્થાત્ દરેક દ્રવ્ય સ્વતંત્ર પોતાંની સત્તાથી અલગ અલગ છે. તેનું પોતાનું ઉત્પાદન સ્વયંમાં જ થાય છે, એ પોતાના પ્રદેશો રૂપ સ્વક્ષેત્રમાં જ રહે છે . એનું પરિણમન હર સમયે સ્વકાળમાં જ થાય છે અને દરેક દ્રવ્યનો For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ર , ભાવ તો પોત પોતાના જ હોય છે એ તો સ્પષ્ટ જ છે. • જેવી રીતે આત્માની સદા નજદીક અને સાથે રહેવાવાળો આ શરીરનો સ્વચતુષ્ટય અને આત્માનો સ્વચતુણ્યથી અત્યંત ભિન્ન હોવાથી, બેઉ પોત પોતામાં નિરંતર પરિણમન કરતાં અનુભવમાં આવે છે. • તો પછી મારી માન્યતાકે પરદ્રવ્યની કોઈ પણ પર્યાયમાં હું કાંઈ કરી શકું છું એ કિંચિતમાત્ર પણ સંભવ નથી, એકદમમિધ્યાસાબીત થાય છે. આ માન્યતા જ એકમાત્ર આકુળતાને ઉત્પન્ન કરવાવાળી મૂળભૂત કારણ છે. જેને સુખ શાંતિ જોઈએ તેણે આ સિદ્ધાંત સમજીને આ વિપરીત માન્યતા છોડી દેવી જોઈએ. આ રીતે જીવદ્રવ્યના જેટલા પણ ગુણ છે તેમાં જ્ઞાન ગુણ પણ સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને છોડીને અન્યદ્રવ્ય જે કે શેય માત્ર છે, એમને જાણવા માટે એ યદ્રવ્યો સુધી તો જઈ પણનથી શકતો, પરંતુ તો પણ પરચતુષ્યમાં સ્થિત એ શેયરૂપ પર વસ્તુઓને પોતાના સ્વચતુષ્ટમાં રહીને પણ માત્ર જાણી લે છે. આ એક અદભૂત સામર્થ્ય છે. • જ્ઞાન ગુણના અચિંત્ય મહિમાની તો વાત જ શું કરવી? પરંતુ એક સમયની જ્ઞાનની પર્યાય-જ્ઞાની, અજ્ઞાની, અલ્પજ્ઞાની, બહુજ્ઞાની, સંપૂર્ણ જ્ઞાની કોઈ પણ હો, દરેક પોત પોતાને જાણ્યા વગર ફક્ત પરને જાણી શકતી નથી. જ્યારે મને ક્રોધ આવ્યો, તો એમાં પોતે પોતાને જાણ્યા વગર એકલા ક્રોધનું શાન નથી થયું, તો પછી બીજા જોયોની તો વાત જ શું? આત્માના જ્ઞાન ગુણની પર્યાય સ્વચતુષ્ટય માં જ રહીને, સ્વચતુષ્ટમાં જ કામ કરશે. શેય જોકે પર છે અને તે પોત પોતાના સ્વચતુષ્ટયમાં છે એનું પણ જ્ઞાન-આ જ્ઞાનની પર્યાયને સ્વચતુષ્ટયમાં રહીને થાય છે. સ્વ-પર પ્રકારાક જ્ઞાનઃ "જ્ઞાનનો સ્વભાવ જ સ્વ-પરપ્રકાશક છે'. એ સ્વભાવથી સ્વને જાણતો થકો પરને જાણતો ઉત્પન્ન થાય છે. આત્માનું જ્ઞાન, જાણવાની ક્રિયા પણ પોતાના અસંખ્ય પ્રદેશોમાં રહેવા છતાં પણ પોતાનામાં જ કરે છે. પર પદાર્થો એના જ્ઞાન સુધી આવતા નથી અને આત્મા એને જાણવા માટે પોતાથી હટીને એ પદાર્થો સુધી જતો નથી. છતાં પણ પોતાનામાં જ રહીને For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨3૧. દૂરવર્તી - સમીપવર્તી બધાને જાણી લે છે. છતાં પણ શેયેની અશુદ્ધતા સારી ખરાબ વસ્તુ જ્ઞાનમાં આવતી નથી. દા.ત. આપણી સામે જે ભીંત ઉભી છે, તે જ્ઞાનમાં જણાઈ. હવે એ ભીંતકાંઈ ત્યાંથી ખસીને જ્યાં જ્ઞાન (આત્મા) છે ત્યાં આવી નથી અને જ્ઞાન (આત્મા) એને જાણવા માટે પોતાથી હટીને ભીંત સુધી ગયો નથી. છતાં પણ જ્ઞાન (આત્મામાં) જ્ઞાનમાં જ રહીને એ ભીંતને જાણે છે અને એ ભીંતની અશુદ્ધતા એ જ્ઞાનમાં આવતી નથી. આત્માના જ્ઞાનનું આવું એક અચિંત્ય અદ્દભૂત આશ્ચર્યકારી સ્વભાવ છે. એ સિવાય એ એક પણ વિશેષતા છે કે આત્માની પરને જાણવાની પ્રક્રિયા પણ જ્ઞાનના પર સન્મુખતાપૂર્વક નથી થતી. જ્ઞાનનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક હોવાને કારણે, એ જ્ઞાનની પર્યાયમાં તત્સમયની યોગ્યતા અનુસાર, જે શેયોના આકાર પ્રતિબિંબીત થઈ રહ્યા છે તે શેયોના આકારરૂપ પરિણમન પોતાના જ્ઞાનાકારોને સ્વ સન્મુખતાપૂર્વક જાણવાના સમયે જ્ઞાન તેમને પણ જાણી લે છે.. પર સન્મુખ થઈને પરને જાણવાનો સ્વભાવ જ નથી. પરંતુ આવા જ્ઞાનના સ્વભાવની શ્રદ્ધા નહિ હોવાથી, પોતાની વિપરીત શ્રદ્ધાને કારણે, એ જોયોને જાણવાના સમયે એ શેયોમાં ઈષ્ટ-અનિષ્ટની કલ્પના કરીને એમને પ્રાપ્ત કરવા કે એમને હટાવવી, દોડ લગાવતો નિરંતર દુઃખી દુઃખી થઈ રહ્યો છે. ખરેખર તો જ્ઞાન - જ્ઞાનને જ (આત્માને) જાણે છે. સ્વને જાણતા પર શેયો પોતાની મેળે જણાઈ જાય છે - જ્ઞાન પરને જાણતો નથી. જ્ઞાનાકારની બાજુથી જોતાસ્વને જાણે છે, યાકારની બાજુથી જોતા પરને જાણે છે, પણ જાણે છે તે જ્ઞાન જ છે. 2. નનું સ્વરૂપ શું? ઉ. જાણવું તે (જાણવામાં રાગદ્વેષતે જ્ઞાનનું સ્વરૂપ નથી) આને જાણું છું એમ બોલાય પણ ખરેખર પરને નહિ પોતાના જ્ઞાનની પર્યાયને જાણે છે. - આત્મધર્મ વ.૧ અંક વૈશાખ ૨૦૦૦ પાનું ૧૦૨ સર્વત્ર જ્ઞાનનું જ ચમકવું છે. કોઈ જીવ પરને ભોગવી શકતો તો નથી, પણ કોઈ પરનું વર્ણન પણ કરી શક્તો નથી; માત્ર પોતે પરનું જે જ્ઞાન કર્યું છે તેનું પોતાના શાનનું) વર્ણન કરી શકે છે. જ્ઞાન ગુણ સિવાય એક ગુણનું વર્ણન થઈ શકતું નથી; સુખ For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૩ ગુણનું વર્ણન કરી શકાતું નથી, પણ જે જ્ઞાને સુખ ગુણને નક્કી કર્યો છે તે ‘“સુખ ગુણના જ્ઞાનનું’’ વર્ણન કરી શકે છે. આ રીતે જ્ઞાન ખરેખર પરપ્રકાશક નથી પણ સ્વ– પર્યાય (જ્ઞાનની અવસ્થા) ને પ્રકાશે છે. આ રીતે જ્ઞાનનો જ બધે ચમત્કાર છે અને જ્ઞાન એ જ આત્માની વિશિષ્ટતા છે. - આત્મધર્મ વ.૧ અં.૧૦/૧૧ ભાદ્રપદ ૨૦૦૦ પર્યુષણ અંક # સમય : (પ્રમાણજ્ઞાનનો વિષય) જીવ નામનો પદાર્થ તે સમય છે સાત બોલથી સમય સિદ્ધ કર્યો છે. ઉત્પાદ – વ્યય-ધ્રુવયુક્ત સત્તાથી સહિત છે દર્શન જ્ઞાનમયી ચેતના સ્વરૂપ છે- પરિણમન સહિત છે. ⭑ ⭑ ⭑ ⭑ ⭑ અનંત ધર્મસ્વરૂપ દ્રવ્ય છે. દ્રવ્ય હોવાથી વસ્તુ છે. અક્રમવર્તી અને ક્રમવર્તી એવા ગુણ પર્યાયો સહિત છે. સ્વ-પરસ્વરૂપને પ્રકાશવાનું સામર્થ્ય હાવાથી તેને સમસ્તરૂપને પ્રકાશનારું એકરૂપપણું છે. અસાધારણ ચૈતન્ય ગુણના સદ્ભાવને લીધે તથા પર દ્રવ્યોના વિરોષ ગુણોના અભાવને લીધે પર દ્રવ્યોથી ભિન્ન છે. અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. ભલે અશુદ્ધ રૂપે પરિણમે તો પણ પોતાનામાં જ રહે છે, પરમાં જતો નથી. પર રૂપે થતો નથી. પોતાના ભિન્ન ક્ષેત્રપણે રહેતો એક ટંકોત્કીર્ણ ચૈતન્ય સ્વરૂપ જ રહેવાનો સ્વભાવ છે. આવો જીવ નામનો પદાર્થ ‘સમય’ છે. આ રીતે જીવ નામના પદાર્થને ‘સ્વ સમય’ અને ‘પર સમય’ એમ દ્વિવિધપણું પ્રગટ થાય છે. • ભેદ જ્ઞાનના બળ વડે જ્યારે આ ‘જીવ’ દર્શનજ્ઞાન સ્વભાવમાં નિયતવૃત્તિરૂપનિશ્રયરમણતારૂપ-૮વારૂપ વર્તે છે અથવા ત્રિકાળધ્રુવ જે આત્મતત્ત્વ તેની સાથે એકત્ત્વગત પણે વર્તે છે - નિશ્ચય રત્નત્રયરૂપ પરિણતિથી વર્તે છે ત્યારે તે દર્શન, જ્ઞાન, ચરિત્રમાં સ્થિત હોવાથી ‘સ્વ સમય’ એમ જાણવામાં આવે છે. • જ્યારે તે અનાદિ અવિદ્યારૂપી જે કેળ તેના મૂળની ગાંઠ જેવો જે મોહ તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, દર્શનજ્ઞાન સ્વરૂપમાં નિશ્ચિતપ્રવૃત્તિમય આત્મતત્ત્વથી છૂટી પર દ્રવ્યના નિમિત્ત થી ઉત્પન્ન મોહ, રાગ, દ્વેષાદિ ભાવોમાં એક્તારૂપે લીન થઈ પ્રવર્તે છે ત્યારે પુગલ કર્મના કાર્મણ ધરૂપ પ્રદેશોમાં સ્થિત થવાથી પર દ્રવ્યને પોતાની સાથે એક For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ કાળમાં જાણતો અને રાગાદિરૂપ પરિણમતો એવો તે ‘પર સમય' એમ પ્રતીત કરવામાં આવે છે. ‘પર સમય’ છે એમ જાણવામાં આવે છે. દ્વિવિધપણું તે અશોભારૂપ છે. આ # શાયક : (સમ્યક્દર્શનનો વિષય) શુદ્ધ આત્માની પ્રાપ્તિ થવી એ પ્રયોજન છે. એટલે જે શુદ્ધ, ધ્રુવ આત્મા છે તેનો પર્યાયમાં અનુભવ થાય એ પ્રયોજન છે. વસ્તુ પોતે જેછે – જીવતી જ્યોત તેને જ્ઞાનમાં કબૂલવી એ પ્રયોજન છે. જેવો આત્મા છે એવો કબૂલ્યો, ત્યારે જીવતી જ્યોતને જીવતી રાખી કે આવો હું શુદ્ધ, ધ્રુવ, ચૈતન્ય જ્યોતિ છું. ♦ શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયં જયોતિ સુખધામ’ આત્માના સ્વરૂપને આ સિવાય બીજી રીતે માને એણે શુદ્ધ આત્માનું (માન્યતામાં) મૃત્યુ કર્યું છે. તેથી વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ માનવું અને અનુભવવું એ વાસ્તવિક પ્રયોજન છે. • શુદ્ધાત્માનું સ્વરૂપ અભિધેય છે. અખંડ આનંદ, ચૈતન્ય, ધ્રુવ, પ્રભુ પરમાત્મસ્વરૂપ એ ધ્યેય બતાવવાનું પ્રયોજન છે. જાણે છે પર્યાય પણ ધ્યેય ત્રિકાળી શુદ્ધ આત્મા છે. ત્રિકાળ શુદ્ધ, ધ્રુવ સ્વરૂપ, એરૂપ, ત્રિકાળ જેમાં પર્યાયનો ભેદ પણ નથી એવા શુદ્ધાત્માનું સ્વરૂપ અભિધેય છે. ધ્યેય એટલે પકડવા લાયક, આશ્રય કરવા લાયક, અનુકરણ કરવા લાયક, અનુસરણ કરવા લાયક જે ધ્રુવ છે. તે શુદ્ધ આત્માનું સ્વરૂપ તે ધ્યેય છે – અભિધેય છે. દૃષ્ટિમાં લેવા યોગ્ય શુદ્ધ આત્મા ધ્રુવ છે. તે સમ્યગ્દર્શનનો વિષય છે, સમ્યગ્દર્શનની પર્યાયનો વિષય આ છે. બીજી રીતે કહીએ તો પર્યાય વ્યવહાર છે તેનો વિષય નિશ્ચય છે. પર્યાય એ વ્યવહાર છે, તેના વિષય ત્રિકાળી ધ્રુવદ્રવ્ય છે. ‘નિત્યને અનિત્ય જાણે છે.’ એટલે ક્ષણિક પર્યાય તે ધ્રુવને જાણે છે. વસ્તુ અનાદિથી આવી છે. ♦ ધ્રુવ દ્રવ્ય જે ધ્યેય તેને જ્ઞાનની પર્યાય જાણે છે, શ્રદ્ધાની પર્યાય ધ્રુવ ને ધ્યેય બનાવીને શ્રદ્ધે છે. પર્યાયનો વિષય ત્રિકાળી ધ્રુવ એ નિશ્ચય છે. આ અભિધેયને જયારે પર્યાય જાણે છે ત્યારે અભિધેય થાય છે. (ત્યારે આ ધ્રુવ આત્મા છે એમ જાણ્યું, એમ માન્યું) · ધ્યેય તો ધ્યેય છે પણ જયારે પર્યાય ધ્યેયને જાણે છે, તેને ધ્યેય બનાવે છે. ત્યારે ધ્યેય ખરેખર થયું કહેવાય. અભિધેય શુદ્ધ આત્મા ધ્રુવ છે. પણ કોને? જે જાણે એને. બેઠ છોડીને દ્રવ્ય સ્વભાવ એક ત્રિકાળી ધ્રુવનો આશ્રય કરવો એ સમ્યગ્દર્શન છે. તે જ ધર્મ છે એમ જાણી અનેકરૂપ નિર્વિકલ્પ અનુભવ કરવો. For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૪ અપરિણામી નીજ આત્માનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે. ત્યાં અપરિણામી એટલે આખો જ્ઞાયક; શાસ્ત્રમાં નિશ્ચય નયનાં વિષયભૂત જે અખંડ જ્ઞાયક કહ્યો છે તે જ આ અપરિણામી’ નિજાભા. પ્રમાણ અપેક્ષાએ આત્મ દ્રવ્ય માત્ર અપરિણામી જ નથી, અપરિણામી તેમજ પરિણામી છે. પણ અપરિણામી તત્ત્વ પર દૃષ્ટિ દેતા પરિણામ ગૌણ થઈ જાય છે, પરિણામ ક્યાંય ચાલ્યા જતાં નથી. પરિણામ ક્યાં જતા રહે? પરિણમનતો પર્યાયસ્વભાવને લીધે થયા જ કરે છે, સિદ્ધમાં પણ પરિણતી તો હોય છે. પરંતુ અપરિણામીતત્ત્વ ઉપર-શાયક ઉપર-દષ્ટિ તે સમ્યફદ્દષ્ટિ છે. માટે “આ મારી જ્ઞાનની પર્યાય’, ‘આ મારી દ્રવ્યની પર્યાય” એમ પર્યાયમાં શું કામ રોકાય છે? નિષ્ક્રિય તત્ત્વ ઉપર -તળ ઉપર દૃષ્ટિ સ્થાપને! • પરિણામ તો થયા જ કરશે પણ આ મારી અમુક ગુણ પર્યાય થઈ, આ મારા આવા પરિણામ થયા એમ શા માટે જોર આપે છે? પર્યાયમાં-પલટતા અંશમાં દ્રવ્યનું પરિપૂર્ણ નિત્ય સામર્થ્ય થોડું આવે છે ? તે પરિપૂર્ણ નિત્ય સામર્થ્યને અવલંબને! જ્ઞાનાનંદ સાગરના તરંગોને ન જોતા તેમાં દળ ઉપર દૃષ્ટિ થાય. તરંગો તો ઉછળ્યા જ કરશે. તું એમને અવલંબે છે શું કામ? અનંત ગુણોના ભેદ ઉપરથી પણ દષ્ટિ હઠાવી લે. અનંત ગુણમય એક નિત્ય નિજ તત્ત્વ-અપરિણામી અભેદ એક દળ-તેમાં દૃષ્ટિ . પૂર્ણ નિત્ય અભેદનું જોર લાવ. તું જ્ઞાતા-દ્રષ્ટા થઈ જઈશ. સહજ તત્વ અખંડિત છે. ગમે તેટલો કાળગયો, ગમે તેટલા વિભાવ થયા, તો પણ પરમ પરિણામીક ભાવ એવોને એવો અખંડ રહ્યો; કોઈ ગુણ અંશે પણ ખંડિત થયો નથી. હું શુદ્ધ છું એમ સ્વીકારતાં પર્યાયની રચના શુદ્ધજ થાય છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. . જ્ઞાયક (વિશેષ સમજ) • દાહના (બળવા યોગ્ય પદાર્થના) આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી, તેવી રીતે જોયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો પણ યકૃત અશુદ્ધતા તેને નથી. કારણ કે યાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયોતે સ્વરૂપ પ્રકાશનની (સ્વરૂપને જાણવાની) અવસ્થામાં પણ, દીવાની જેમ, કર્તાકર્મનું અનન્યપણું હોવાથી For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨ ૭૫ જ્ઞાયક જ છે – પોતે જાણનારો માટે પોતેકર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. (જેમ દીપક ઘટપટાદિને પ્રકાશિતકરવાની અવસ્થામાંય દીપક અને પોતાને– પોતાની જયોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દિપક જ છે. અન્ય કાંઈ નથી તેમ જ્ઞાયકનું સમજવું.) ‘જ્ઞાયક’ એવું નામ પણ તેને શેયને જાણવાથી આપવામાં આવે છે કારણકે જ્ઞેયનું પ્રતિબિંબ જયારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી કારણકે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો અનુભવ કરતાં જ્ઞાયક જ છે. ‘‘આ હું જાણનારો છું તે જ હું છું અન્ય કોઈ નથી’’ એવો પોતાને પોતાનો અભેદ રૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. એવો એક જ્ઞાયકપણા માત્ર પોતે શુદ્ધ છે. ‘જે જ્ઞાયકપણે જણાયો તે જ છે, બીજો કોઈ નથી,’ અહીં ાયકને જાણનાર પર્યાયની વાત કરી. શાયકને જાણનારી પર્યાય જ્ઞાયકની પોતાની જ છે, એ પર્યાયનો કર્તા પોતે જ છે. જ્ઞાનની પર્યાય તે અન્ય જ્ઞેયનું કાર્ય છે વા નિમિત્તનું કાર્ય છે એમ નથી. પોતે શાયક ભાવ જે પર્યાયમાં જણાયો તેમાં ભલે જ્ઞેયનું જ્ઞાન હોય, પણ એ જ્ઞાન જ્ઞેયનું કાર્ય નથી, પોતાનું કાર્ય છે. આ જ્ઞાયક ભાવને જાણવો, અનુભવવો એ સર્વ સિદ્ધાંતનો સાર છે. જ્ઞાયક ભાવની દ્દષ્ટિ થતાં જે શુદ્ધતા પ્રગટી એને એ શુદ્ધતામાં સ્વનું અને પરનું જ્ઞાન પરિણમન થયું. એ જ્ઞાન પરનું નિમિત્તનું કે જ્ઞેયનું કાર્ય છે એમ નથી. પોતાના જ્ઞાનની પર્યાય જે પરિણમી તેનો કર્તા પોતે છે અને જે પર્યાય પરિણમી તે એ એનું પોતાનું કાર્ય છે. ♦ ‘નિત્ય ઉદ્યોતરૂપ હેાવાથી ક્ષણિક નથી’ એટલે વર્તમાનમાં છે, એવો ને એવો ત્રિકાળ છે. વર્તમાન – વર્તમાનપણે પોતે કાયમ રહેનારો ત્રિકાળ છે. ‘‘અને સ્પષ્ટ પ્રકાશમાન જયોતિ’ છે. પરની અપેક્ષા રાખ્યા વિના પોતે પોતાને જ્ઞાનમાં સ્પષ્ટ પ્રત્યક્ષ જણાય એવી ચૈતન્ય જ્યોતિ પોતે છે. આત્મા પોતાના સ્વભાવ વડે જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. ભગવાન આત્મા મતિ, શ્રુત જ્ઞાનમાં પોતાથી પ્રત્યક્ષ જણાય એવી ચૈતન્યજયોતિ છે, પરોક્ષ રહે કે ઢંકાયેલા રહે એવો આત્મા છે જ નહિ. દાહ્ય એટલે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. છાણાં, લાકડાં વગેરેને દાહ્ય કહેવાય છે. અગ્નિ તેના આકારે થાય છે તેથી અગ્નિ ને દહન કહેવાય છે. તો પણઠાહ્યકૃત અશુદ્ધતા તેને નથી. બળવા યોગ્ય For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ પદાર્થના આકારે અગ્નિથયો એ પોતે પોતાના પરિણમનની લાયકાતથી થયો છે. તેના આકારે પરિણમ્યો માટે અગ્નિ પરાધીન છે એમ નથી. છાણાના આકારે અગ્નિ પરિણમ્યો તેથી તેને અશુદ્ધતા નથી.તે સ્વયં અગ્નિ તેવા આકારરૂપે પરિણમ્યો છે. દાહ્યના આકારે પરિણમતો અગ્નિ ડાઘને કારણે નહિ, પણ સ્વયં પોતાને કારણે તેવા આકારે પરિણમે છે. યાકાર થવાથી તે ભાવ” જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. જેવો રાગહોય, પુણ્યપાપના ભાવ હોય તેને તે સ્વરૂપે જ જ્ઞાન જાણે. શરીર, મન, વાણી, રાગ આદિ જ્ઞાનમાં જણાય તે કાળે શાન યાકારે પરિણમે છે. છતાં શેયના કારણે જ્ઞાને જોયાકાર થાય છે એવી પરાધીનતા નથી. જાણનાર જોયાકારોના જ્ઞાનપણે પરિણામે તેથી તેને શાયકપણું પ્રસિદ્ધ છે, તો પણ શેય પદાર્થોના કારણે જ્ઞાન પરિણમ્યું છે એમ નથી. શેયકૃત અશુદ્ધતા તેને નથી. પરના કારણે જ્ઞાન શૈયાકારરૂપ થાય છે એમ નથી. પરંતુ પોતાની પરિણમન યોગ્યતાથી પોતાનો જ્ઞાન-આકાર પોતાથી થયો છે. રાગાદિ જોયાકારની અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. જ્ઞાયકભાવના લક્ષે જે જ્ઞાનનું પરિણમન થયું તેમાં સ્વનું જ્ઞાન થયું અને જે ય છે તેનું જ્ઞાન થયું તે પોતાના કારણે થયુ છે. પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો છે માટે પોતે જ કર્મ. શેયને જાણ્યું જ નથી, પણ જોયાકાર થયેલા પોતાના જ્ઞાનને જાણ્યું છે. જેમ દીપક ઘટ-પટને પ્રકાશિત કરવાની અવસ્થામાંયદીપક છે અને પોતાને પોતાની જયોતિરૂપશિખાને પ્રકાશવાની અવસ્થામાં પણદીપક જ છે. દીવો ઘટ-પટાદિને પ્રકાશે ત્યારે પણ ઠીવારૂપ છે, ઘટ-પટાદિરૂપ થતો નથી અને પોતાની જયોતિરૂપ શિખાને પ્રાશે ત્યારે પણ દીવો દીવો જ છે, અન્યકાંઈ નથી. તેમ શાયકનું પણ સમજવું. શાયક ઘટ-પટાદિ કે રાગાદિ યાકારોને જાણવાની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે અને પોતાને જાણવાની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. ઘટ-પટાદિ કે રાગાદિને જાણવાના કાળે પણ જ્ઞાનની પર્યાય જ્ઞાનરૂપ જ છે. ઘટ-પટાદિ અન્યરૂપ નથી. તથા પોતાની પર્યાયના જાણવાના કાળે પણ જ્ઞાનની પર્યાય જ્ઞાનરૂપ જ છે, અન્યરૂપ નથી. જ્ઞાયક જ્ઞાનરૂપે પરિણમે છે, તે યાકારે પરિણમે છે એમ છે જ નહિ. આ જ્ઞાયકરૂપી દીવો, દયા,દાન, વ્રત, ભક્તિ, પૂજા ઈત્યાદિ પરિણામ જે શેય છે તેને જાણવાના કાળે પણ જ્ઞાનરૂપે રહીને જ જાણે છે. અન્ય શેયરૂપ થતો નથી. શેયોનું જ્ઞાન તે જ્ઞાનની અવસ્થા છે, શેયની નથી. જ્ઞાનની પર્યાય For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ શેયના જાણપણે થઈ માટે તેને શેયકૃત અશુદ્ધતા નથી. આત્મા જાણનાર છે તે જાણે છે, તે પરને જાણે છે કે નહિ ? તો કહે છે કે પરના જાણવાનાકાળે પણ સ્વનું પરિણમન-શાનનું પરિણમન પોતાથી થયું છે, પરના કારણે નહિ. આ શાસ્ત્રના શબ્દો જે ય છે એ શેયના આકારે જ્ઞાન થાય છે પણ તે શેય છે માટે જ્ઞાનનું અહીં પરિણમન થયું છે એમ ત્રણ કાળમાં નથી. તે વખતે જ્ઞાનના પરિણમનની લાયકાતથી અર્થાત્ ?યનું જ્ઞાન થવાની પોતાની લાયકાતથી જ્ઞાન થયું છે. જ્ઞાન શેયના આકારે પરિણમે છે તે જ્ઞાનની પર્યાયની પોતાની લાયકાતથી પરિણમે છે, જોય છે માટે પરિણમે છે એમ નથી. સાક્ષાત્ તીર્થકર ભગવાન સામે હોય અને તે જાણવાના આકારે જ્ઞાનનું પરિણમન થાય તો તે શેયના કારણે થયું એમ નથી, તે કાળે જ્ઞાનનું પરિણમન સ્વતંત્ર પોતાથી જ છે, પરને લઈને થયું નથી. ભગવાનના જાણવાના કાળે ભગવાન જણાયા છે એમનથી પણ ખરેખરતસંબંધી પોતાનું જ્ઞાન જણાયું છે. જ્ઞાન જ્ઞાનને જાણે છે. જ્ઞાયક એવું નામ પણ તેને શેયને જાણવાથી આપવામાં આવે છે, કારણ કે શેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. રાગાદિ, વિકારાદિ, જેવા શેય છે તેવું જ અહીં જ્ઞાનમાં જણાય છે. તો પણ યકૃત અશુદ્ધતા તેને નથી. રાગને જાણે માટે રાગના કારણે જ્ઞાન પરિણમ્યું એમનથી. રાગ છે માટે અહીં તેનું જ્ઞાન થયું એમ તેને અશુદ્ધતા નથી. જ્ઞાનની પર્યાય પોતે જ એ રીતે જાણવારૂપ પરિણમી છે. • જેમ અરીસો હોય તેમાં સામે જેવી ચીજ કોલસા, શ્રીફળ વગેરે હોયતેવી ચીજ ત્યાં જણાય. એ રૂપે અરીસો પરિણમ્યો છે, એ અરીસાની અવસ્થતા છે. અંદર દેખાય એ કોલસો કે શ્રીફળ નથી. એ તો અરીસાની અવસ્થા દેખાય છે. તેમ જ્ઞાનની પર્યાયમાં શરીરાદિ જોયો જણાય ત્યાં જ્ઞાનની પર્યાય એ પોતાની છે, એ શરીરાદિ પરને લઈને થઈ છે એમ નથી; કેમકે જેવું શેય જ્ઞાનમાં જ પ્રતિભાસીત થયું તેવો શાયકનો અનુભવ કરતાં જ્ઞાયક જણાય છે. જાણનારો જાણનારપણે જ રહ્યો છે, જોયપણે થયો જ નથી. શેયપદાર્થનું જે જ્ઞાન થયું તે જ્ઞાન પોતાનું પોતાથી છે, જોયથી નથી. • ‘આહું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી શેય પદાર્થનું જ્ઞાન થયું ત્યાં જાણનારો તે હું જ છું, શેય તે હું નથી. એવો પોતાને પોતાનો અભેદરૂપ For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. જ્ઞાનની પર્યાયે ત્રિકાળી દ્રવ્યને જાણ્યું ત્યારે શેયને પણ સાથે જ જાણ્યું. એ શેયને નહિ પોતાની પર્યાયને પોતે જાણી છે. જાણનક્રિયા નો કર્તા પણ પોતે અને જાનકર્મ પણ પોતે. આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે. એ અશુદ્ધ જણાયો પર્યાયમાં. એ રીતે એને શુદ્ધ કહેવામાં આવે છે. ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે જે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષપ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે હું .’ પર્યાય એમ જાણે-અનુભવે છે કે ત્રિકાળી દ્રવ્યતે હું છું. માટે એકલો જે જ્ઞાયક ધ્રુવ ભગવાન છે તે એક જ દષ્ટિ નો વિષય આશ્રય કરવા યોગ્ય છે. નિર્મળ પર્યાય પણ આશ્રય કરવા યોગ્ય નથી. અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ-અજ્ઞાનમૂઢ પ્રાણીઓને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રસિદ્ધ કરતો સ્વયમેય અનુભવાય છે.' • જ્ઞાનમાત્ર આત્મવસ્તુ અનેકાંતમય છે. પરંતુ અનાદિ કાળથી પ્રાણીઓ પોતાની મેળે અથવાતો એકાંતવાદનો ઉપદેશસાંભળીને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ સંબંધી અનેક પ્રકારે પક્ષપાત કરી જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનો નાશ કરે છે. અજ્ઞાની જીવોને સ્યાદ્વાદ જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનું અનેકાંત સ્વરૂપપણું પ્રગટ કરે છે - સમજાવે છે. જો પોતાના આત્મા તરફ દેખી અનુભવ કરી જોવામાં આવેતો (સ્યાદ્વાદના ઉપદેશ અનુસાર) જ્ઞાનમાત્ર આત્મવસ્તુ આપોઆપ અનેક ધર્મોવાળી પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય છે. જ્ઞાનને તત્ત્વસ્વરૂપ, અસ્વરૂપ, એકસ્વરૂપ, અનેકસ્વરૂપ, પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી સ્વરૂપ, પરનાદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અસસ્વરૂપ, નિત્યસ્વરૂપ, અનિત્યસ્વરૂપઈત્યાદિ અનેક ધર્મસ્વરૂપ પ્રત્યક્ષ અનુભવગોચર કરી પ્રતીતિમાં લાવો. એ જ સમ્યજ્ઞાન છે. સર્વથા એકાંતમાનવું તેમિથ્યાજ્ઞાન છે. પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણત એક જ્ઞાયક માત્ર ભાવરૂપે પોતે જ હોવાથી (અર્થાત્ પરસ્પર ભિન્ન એવા અનંતધર્મોના સમુદાયરૂપે પરિણમેલી જે એક જાણનક્રિયા તે જાણનક્રિયા માત્ર એક ભાવની અંતઃપાતિની (જ્ઞાનમાત્ર એક ભાવની અંદર પડનારી અર્થાત્ જ્ઞાનમાત્ર એકભાવની અંદર આવી જતી) અનંત શક્તિઓ ઉછળે છે. આત્માના જેટલા ધર્મો છે તે For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ર૭૯ બધાયને, લક્ષણભેદે ભેદ હોવા છતાં, પ્રદેશભેદ નથી; આત્માના એક પરિણામમાં બધાય ધર્મોનું પરિણમન રહેલું છે. તેથી આત્માના એક જ્ઞાનમાત્ર ભાવની અંદર અનંતશક્તિઓ રહેલી છે. માટે જ્ઞાનમાત્ર ભાવમાંજ્ઞાનમાત્ર ભાવસ્વરૂપ આત્મામાં-અનંત શક્તિઓ ઉછળે છે. અનેક શક્તિઓથી યુક્ત આત્મા છે તો પણ તે જ્ઞાનમાત્રપણાને છોડતો નથી. તેની સર્વ અવસ્થાઓ, પરિણામો- પર્યાયો-જ્ઞાનમય જ છે. શૈયાકાર થવાથી જ્ઞાન સ્વરૂપી પ્રભુ શેય-જણાવા યોગ્ય પદાર્થનો આકાર અહીંયા આવવાથી તે જાણે યકૃત આકાર છે એમ તેને થાય છે. પરંતુ એમ નથી. એ તો શાનનો પોતાનો જ આકાર એ રીતે પરિણમ્યો છે. જેમ બળવા યોગ્યને આકારે અગ્નિ થાય છે તેથી બળવા યોગ્ય પદાર્થની અશુદ્ધતા એટલી પરાધીનતા છે એમ નથી. પરંતુ અગ્નિ પોતે જ એ આકારે થયો છે. એવી રીતે જોયાકાર જ્ઞાનમાં શરીર, વાણી, મન, મકાન, પૈસાનો આકાર દેખાય છે તેથી તેને આમરે અહીં જ્ઞાન થયું માટે તે શેયાકારની અપેક્ષાથી જ્ઞાન થયું છે એવી જ્ઞાનમાં અપેક્ષાનથી, એવી પરાધીનતા જ્ઞાનની પર્યાયમાં નથી. પરંતુ તે સ્વયં પોતે જ્ઞાન તે રીતે તે આકારે થયું છે. અર્થાત્ પરને જાણવાકાળેપરની જેવી ચીજ છે તેવા આકારે જ્ઞાન થાય છે. છતાં પણ એ જ્ઞાન જે જણાવા લાયક છે તેને કારણે થયું છે એમ નથી. પરંતુ તે જ્ઞાન જ પોતે પોતાથી સ્વતંત્રતે આકારે પરિણમ્યું છે. • શેયાકાર થવાથી એટલેકે શું? તે હવે થોડું સુક્ષ્મ લઈએ. સમકિતીને-જ્ઞાનીને જે રાગ થાય છે તે રાગના જેવું અહીં જોયાકાર થાય છે. અર્થાત્ સમકિતીને જ્ઞાનીને પણ રાગ થાય છે. તો જેવો રાગ છે તેવી અહીં જ્ઞાનની પર્યાય થાય છે પરંતુ એથી કરીને તે જ્ઞાનની પર્યાય રાગને લઈને થઈ છે એમ નથી. પણ એ જ્ઞાનની પર્યાય જ તે આકારે પ્રણમી છે, એવા આકારે સ્વતંત્રપણે પોતાથી થઈ છે. અહા! ધર્મી જીવને જેને આત્મજ્ઞાન થયું છે તેને હજી રાગ આવે છે અને રાગ આકારે તેનું જ્ઞાન પણ થાય છે. પર્યાયમાં જેવો રાગ તેવું તેને જ્ઞાન પણ થાય છે. પણ તેથી રાગને આકારે તે જ્ઞાનાકાર થયુ છે માટે જ્ઞાન પરાધીન છે એમ નથી. કેમ કે એ જ્ઞાનાકાર રાગના જ્ઞાનપણે થયેલા શાનાકાર- જ્ઞાન પોતે પોતાથી પરિણમ્યું છે. પરંતુ તે શેય-રાગને લઈને પરિણમ્યું નથી. જ્ઞાન શેયાકાર થયું માટે યકૃત અશુદ્ધતા તેને છે એમ નથી. પણ એ જ્ઞાનનો સ્વભાવ જ એ પ્રકારે થયો છે. રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાથી થયેલું For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ છે એવી તેની સ્વાધીનતા છે. • જ્ઞાનીને જે શુદ્ધ પર્યાય પ્રગટી છે તેમા ‘દ્રવ્ય શુદ્ધ છે’ એમ જણાયું છે. માટે દ્રવ્યને શુદ્ધ કહ્યું. પણ હવે પર્યાયની અપેક્ષાએ જોતાં તેને રાગાદિ હજી જણાય છે. કેમ કે રાગ બાકી છે. રાગ આકારે થયેલું જે રાગ સંબંધીનું જ્ઞાન છે તે પોતાના આકારે થયું છે. તે જ્ઞાન રાગના કારણે થયું નથી. પણ તેના સ્વ- પર પ્રકા શક સ્વભાવના કારણે એ પર પ્રકાશપણે જ્ઞાન થયું છે. જ્ઞાયક (જાણનાર-પર્યાય) જ્ઞાયકને-જાણનાર પર્યાયને– જાણે છે. ♦ ‘વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે.' એટલે જાણનારો જણાયો છે તે જાણવાની પર્યાય પોતાની છે. જાણનાર જે વસ્તુ જણાણી છે તે પર્યાય પોતાની છે. અર્થાત્ એ પર્યાય પોતાનું કાર્ય છે અને આત્મા તેનો કર્તા છે. અહા! જાણનારો એવો ધ્વનિ છે ને ? એટલે તે જાણનારો છે. તેથી જાણેકે તે પરને જાણે છે (એમ તેને થાય છે.) કેમ કે જાણનાર કહ્યો છે ને ! પ્રશ્નોત્તરી : પ્ર. પણ જાણનાર છે માટે પર ને જાણે છે ને ! ઉ. ના, પરંતુ એ તો પર સંબંધીનું જ્ઞાન પોતાથી પોતામાં સ્વપ્રકાશક થાય છે. તે પર્યાય જ્ઞાયકની છે. અહા ! તે જ્ઞાયકપણે રહેલો છે તેથી જ્ઞાયકની જાણનાર પર્યાયતે તેનું કાર્ય છે, પણ જણાવવાયોગ્ય વસ્તુ છે એનું એ જાણવાનું કાર્યનથી અને એ જણાવવા યોગ્ય વસ્તુ છે, જાણનારનુ (જ્ઞાયક) કાર્ય નથી. (પર) અહા ! અહીંયા ‘જ્ઞાત - જ્ઞાયકપણે જણાયો’ એમ કીધું છે ને ! તથા ‘જણાયો તે તો તે જ છે’ એમ પણ કહ્યું છે ને! તેથી તે (જ્ઞાયક) જાણનારો છે માટે, તેમાં બીજો જણાયો છે એમ નથી. પ્ર. પરંતુ તે જાણનાર છે ને ! માટે તે જાણનાર છે તેથી તેમાં બીજો પણ જણાયો છે ને ! ઉ. ના, કેમ કે જે જણાય છે તે પોતે જ છે અથવા પોતાની પર્યાય જ જણાઈ છે, જાણનારની પર્યાય જણાઈ છે. અહા ! રાગાદિ હો તો હો પરંતુ અહીં રાગ સંબંધીનું જે જ્ઞાન છે તે જ્ઞાન તો પોતાથી પ્રગટેલું છે. અર્થાત્ તે રાગ છે માટે અહીં સ્વ-પર પ્રકાશક જ્ઞાનની પર્યાય પ્રગટી છે એમ નથી. અહા! અહીંયા જણાયો તે પોતે જ છે એમ કહે છે. એટલેકે જ્ઞાનની પર્યાયમાં જે જણાયો છે તે જાણનારો જ છે, પરંતુ ‘જાણનારો’ એવો અવાજ આવે છે એટલે જાણે કે તે બીજાને જાણે છે અને તે (જાણવું એ) એનું For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧, (બીજાનું) કાર્ય છે. એમ તેને થાય છે પણ એમ નથી. કેમ કે બીજાને જાણવાના કાળે પણ પોતાની પર્યાય પોતાથી જણાઈ છે અને તે પર્યાય પોતાથી થઈ છે. એટલે કે જાણવાની પોતાની પર્યાય પોતાથી થઈ છે અને તે જાણે છે. પ્ર. ‘બીજો કોઈ નથી’ એમ કહ્યું છે, તો બીજો એટલે કોણ ? ઉ. બીજો એટલે કે તે રાગ નથી, રાગનું જ્ઞાન નથી. પણ એ જ્ઞાનનું જ્ઞાન છે. અહા! વ્યવહાર જાણેલો પ્રયોજવાન છે એમ (આગળબારમીગાથામાં) આવરો. પરંતુ અહીંતોકહે છે કે એ રાગ છે તો એ રાગનું જ્ઞાન અહીં થયુ છે એમ નથી. . તેમજ તે (જાણનાર) રાગને જાણે છે એમ પણ નથી. પણ એ તો રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાને થયું છે તેને તે જાણે છે. આવી વાત છે ! પ્ર. જ્ઞાયક પણ આત્મા અને જ્ઞેય પણ આત્મા ? • ઉ. શાયને જ્ઞેય તરીકે અહી તો પર્યાય લેવી છે. અત્યારે તો તેની પર્યાય લેવી છે. કેમ કે જે જણાયો છે તે પર્યાય પોતાની છે અને તેને તે જાણે છે. પરંતુ પરને જાણે છે એમ નથી. તથા ‘વળી જે જ્ઞાયકપણે જણાયો' એમ આવ્યું છે ને ? તો તે પર્યાય છે. અહા ! ઝીણી વાત છે ભાઇ ! આ અનંતકાળની મૂળ ચીજનો અભ્યાસ જ નથી ને ! તેથી વાત ઝીણી લાગે છે. અહા ! અહીંયા ‘તે જ છે, બીજો કોઈ નથી’ એમ છે ને ? ‘બીજો કોઈ નથી’ એટલે કે તે પરનું રાગનું જ્ઞાન નથી. અર્થાત્ જાણનાર જાણે છે માટે જાણનારે પરને જાણ્યું છે કે પરને જાણનારું જ્ઞાન છે એમ નથી. અહા ! શબ્દે શબ્દે ગૂઢતા છે. કેમ કે આ તો સમયસાર છે ને ! તારી વર્તમાન જે જ્ઞાનની એક સમયની દશા છે તેનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ હાવાથી, ભલે તારી નજર ત્યાં ન હોય તો પણ તે પર્યાયમાં દ્રવ્ય જ જણાય છે. ભગવાન આત્મા ! પ્રભુ ! તું જેવડો મોટો પ્રભુ છો એવડો તારી એક સમયની પર્યાયમાં-અજ્ઞાન હોય તો પણ પર્યાયમાં જણાય જ છે. કેમ કે જ્ઞાનની પર્યાયનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ છે. માટે તે પર્યાયમાં સ્વ(આત્મા) પ્રકારો તો છે જ, પણ તારી નજર ત્યાં નથી. તારી નજર દયા, ઠાન, વ્રત, ભક્તિ, પૂજા-એ રાગ છે તેના ઉપર છે અને તે નજરને લઈને તને રાગ જ જણાય છે જે મિથ્યાબુદ્ધિ છે. અર્થાત્ રાગને જાણનારી જે જ્ઞાન પર્યાય છે, તે જ પર્યાય સ્વને જાણનારી છે. પરંતુ તેમાં (સ્વ માં) તારી નજર નહિં હોવાથી તને રાગ અને પર્યાય જ જણાય છે. જે મિથ્યાબુદ્ધિ મિથ્યાદ્દષ્ટિ છે. For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ગાથા ૨૦૦ એ રીત તેથી આત્મને જ્ઞાયક સ્વભાવી જાણીને, નિર્મમપણે રહી સ્થિત આ પરિવર્થ હું મમત્વને.” અન્વયાર્થ. તેથી (અર્થાત્ શુદ્ધાત્મામાં પ્રવૃતિવડે જ મોક્ષથતો હેવાથી) એ રીતે આત્માને સ્વભાવથી શાયક જાણીને હું નિર્મમર્વમાં સ્થિત રહ્યો થકો મમતાનો પરિત્યાગ કરું છું. ટીકા? હું આ મોક્ષાધિકારી, શાયક સ્વભાવી આત્મતત્ત્વના પરિજ્ઞાનપૂર્વક મમત્ત્વના ત્યાગરૂપે અને નિર્મમત્વના ગ્રહણરૂપ વિધિ વડે સર્વ આરંભથી (ઉદ્યમથી) શુદ્ધાત્મામાં પ્રવર્તુ છું, કારણ કે અન્ય કૃત્યનો અભાવ છે. (અર્થાત્ બીજુ કાંઈ કરવા યોગ્ય નથી). તે આ પ્રમાણે (અર્થાત્ હું આ પ્રમાણે શુદ્ધાત્મામાં પ્રવર્તી છું). પ્રથમ તો હું સ્વભાવથી શાયકજ છું; કેવળ જ્ઞાયક હોવાથી મારે વિશ્વની (સમસ્ત પદાર્થોની) સાથે પણ સહજ શેય શાયક લક્ષણ સંબંધ જ છે, પરંતુ બીજા સ્વસ્વામિલક્ષણાદિ સંબંધો નથી; તેથી મારે કોઈ પ્રત્યે મમત્ત્વનથી, સર્વત્રનિર્મમત્વ જ છે. હવે એક શાયક ભાવનો સર્વ જોયોને જાણવાનો સ્વભાવ હોવાથી, ક્રમે પ્રવર્તતા, અનંત ભૂત વર્તમાન ભાવી વિચિત્ર પર્યાય સમૂહવાળાં અગાધ સ્વભાવ અને ગંભીર એવા સમસ્ત દ્રવ્ય માત્રને જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાઈ ગયાં હોય, ચીતરાઈ ગયા હોય, દટાઈ ગયાં હોય, ખોડાઈ ગયાં હોય, ડૂબી ગયા હોય, સમાઈ ગયા હોય, પ્રતિબિંબિત થયા હોય એમ એક ક્ષણમાં જ જે (શુદ્ધ આત્મા) પ્રત્યક્ષ કરે છે, જેય જ્ઞાયક લક્ષણ સંબંધની અનિવાર્યતાને લીધે યજ્ઞાયકને ભિન્ન પાડવા અશક્યહોવાથી વિશ્વરૂપતાને પામ્યો હોવા છતાં જે (શુદ્ધ આત્મા) સહજ અનંતશક્તિવાળા જ્ઞાયક સ્વભાવવડે એકરૂપતાને છોડતો નથી, જે અનાદિ સંસારથી આ જ સ્થિતએ (જ્ઞાયક ભાવપણે જ) રહ્યો છે અને જે મોહવડે અન્યથા અધ્યવસિત થાય છે (અર્થાત્ બીજી રીતે જણાય છે -મનાય છે), તે શુદ્ધ આત્માને, આ હું મોહને ઉખેડી નાખીને, અતિ નિષ્કપ રહેતો થકો, યથાસ્થિત જ (જેવો છે તેવો જ) પ્રાપ્ત કરું છું. શેય-જ્ઞાયક સંબંધ (આકારામાં તારા અને તેનું તળાવમાં પ્રતિબિંબ) જાણનારને જાણવાનીપર્યાયમાં પ્રત્યક્ષ જાણશે તારશે સ્વત: સિદ્ધસ્વભાવ છે. સ્વનો પ્રકાશક એતો એનો મૂળસ્વભાવ છે. સ્વનાપ્રકાશક વિનાનો એકલો પરનો પ્રકારાક એ તો એનો મૂળ સ્વભાવ પણ નથી. - આત્મધર્મ અંક ૬૧૮ For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ જયારે આત્માને શાયક' કહ્યો અને તે વ્યક જ્ઞાયકપણે જણાયો ત્યારે જાણનારને તો જાણ્યો પણ હવે તે જાણનાર છે' એમ કહેવાય છે તો તે પરને પણ જાણે છે એવું એમાં આવ્યું ને? • ભાઈ! તે પરને જાણે છે એમ ભલે કહીએ તો પણ ખરેખર તો જે પર છે તેને તે જાણે છે એમ નથી. અર્થાત્ પર છે, રાગાદિ થાય છે તેને જે જાણે છે તે રાગાદિને લઈને જાણે છે એમ નથી. પરંતુ એ જ્ઞાનની પર્યાયનું સ્વ પ્રકાશક સામર્થ્ય જ એવું છે કે પોતે પોતાને જાણે છે. અર્થાત્ જ્ઞાયક (જાણનાર પર્યાય) શાયકને (જાણનાર પર્યાયને) જાણે છે. અહીં પર્યાયની વાત છે હો! કેમકે દ્રવ્યને તો તે જાણે જ છે. અહા! વસ્તુ સ્વરૂપ ચિદાનંદ પ્રભુ આત્મા શાયપણે તો જણાયો, લક્ષમાં આવ્યો, દ્રષ્ટિમાં આવ્યો. પરંતુ તેને જાણનારો સ્વ-પર પ્રકાશક કહીએ છીએ તો તે પરને જાણનારો એમ પણ તેમાં આવ્યું. એટલે કે સ્વને તો જાયો. પણ હવે પરને જાણવાનું પણ તેમાં આવ્યું. તો કહે છે કે પરને જાણવું એ એમાં નથી આવ્યું. પરંતુ પર સબંધીનું જ્ઞાનકે જે પોતાને પોતાથી થયું છે, તેવા શાયકને જ્ઞાને જાણ્યો છે. માટે પર્યાયને જ્ઞાનને જાણ્યું છે, એ જાણનારની પર્યાયને તેણે જાણી છે. રાગના જ્ઞાન કાળે કે શરીરના જ્ઞાન કાળે તેને તો શાયકપણાની પર્યાયપણે જ જાણ્યો છે. પણ તેને (તે જ્ઞાનને) રાગની પર્યાય તરીકે કે રાગથી જ્ઞાન થયું છે એમ જાણ્યું નથી. જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે સ્વને જાણતાં પરને જાણવાનો એની પર્યાય પોતાથી પોતામાં થાય અને તેને તે જાણે છે. શેયાકાર જ્ઞાનાકાર– જ્ઞાન જ્ઞાયક(આત્મા) ય-જ્ઞાયક સંબંધ શેય-જ્ઞાયક સંબંધ વિષે ઘણી ભ્રાંતિ ચાલે છે, તેથી કોઈ એમ સમજશે કે જીવ વસ્તુ શાયક, પુગલથી માંડીને ભિન્નરૂપ છ દ્રવ્યો રેય છે; પરંતુ એમ તો નથી, જેમ હમણાં કહેવામાં આવે છે તેમ છે. “ગન્ન : જ્ઞાનની પર: " હું જે જોઈ ચેતના સર્વસ્વ એવી વસ્તુસ્વરૂપ છું, તે હું શેયરૂપ છું, પરંતુ એવા શેયરૂપનથી. કેવા શેયરૂપનથી? પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના જાણપણા માત્ર. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ આમ છે કે-હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારાં શેય એમતોનથી. તો કેમ છે? આમ છે - “જ્ઞાનયજ્ઞાન તુમાર:” “જ્ઞાન” અર્થાત્ જાણવારૂપ શક્તિ, શેય અર્થાત્ જાણવા યોગ્ય શક્તિ જ્ઞાતા અર્થાત્ અનેક શક્તિ એ બિરાજમાન વસ્તુમાત્ર, એવા ત્રણ ભેદ મારું સ્વરૂપ માત્ર છે, એવા શેયરૂપ છું. ભાવાર્થ આમ છે કે- હું પોતાના સ્વરૂપને વેદવેદકરૂપે જાણું છું તેથી મારું નામ શાન, હું પોતા વડે જણાવા યોગ્ય છું તેથી મારું નામ શેય, એવી બે શક્તિઓથી માંડીને અનંત શક્તિરૂપ છું તેથી મારું નામ જ્ઞાતા; એવા નામભેદ છે, વસ્તુભેદ નથી. કેવો છું? “જ્ઞાનર જોવા ” (જ્ઞાન) જીવ જ્ઞાયક છે, (ય) જીવશેયરૂપ છે, એવો જે વચનભેદતેનાથી ભેદને પામું છું. ભાવાર્થ આમ છે કે-વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી. (સમયસાર કળશ- ૨૭૧) જ્ઞાન-અનુભવઃ • સ્વ આત્મગ્રહણમાં નિશ્ચયથી મન જ ઉપયોગી છે પરંતુ એટલું વિશેષ છે કે વિશિષ્ટ દશામાં તે મન પોતે જ જ્ઞાનરૂપ થઈ જાય છે. “મન જ શાતા અને શેયના વિકલ્પોથી રહિત થઈને પોતે જ જ્ઞાનમય થઈ જાય છે તેથી જ્ઞાન દ્વારા જ સમ્યગ્દષ્ટિજીવને અતીન્દ્રિય આત્માનો અતીન્દ્રિય પ્રત્યક્ષ થવો યુક્તિ સંગત છે'. દ્રવ્ય મન દ્વારા પ્રવર્તતો જ્ઞાનનો ઉપયોગ તેને ભાવ મન કહેવામાં આવે છે. . તે ઉપયોગ દ્વારા હિત-અહિતનો તેમ જ હેય-ઉપાદેયતત્ત્વનો નિર્ણય થઈ શકે છે. પરંતુ તે ઉપયોગની દિશા બહિર્મુખ હોવાથી તેનાથી આત્માનુભવ થઈ શકતો નથી. તેથી આત્માનુભવમાં તો તે ઈદ્રિયજ્ઞાન કાર્ય સાધક નથી. • પરંતુ જ્યારે તે ઉપયોગને પલટીને - અંતર્મુખ થઈને સ્વાત્માને ગ્રહણ કરે છે ત્યારે તે ઉપયોગ અતીંદ્રિય જ્ઞાનરૂપ થઈ જાય છે. તેથી તે ‘મન’ જ અર્થાત્ મન દ્વારા વર્તતો ઉપયોગ” જ જ્ઞાતા- શેયના વિકલ્પોથી રહિત થઈને સ્વયં જ જ્ઞાનમય થઈ જાય છે. અને સર્વ પ્રદેશે વ્યાપ્ય વ્યાપકપણે અતીન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનરૂપે પરિણમી જાય છે. • અહીંબહિર્મુખભાવછૂટી જવાથી‘મનપાવૈવિશ્રામ’ એવું નામ અનુભવદશાને શ્રી બનારસી દાસે આપેલું છે. For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ વસ્તુ વિચારત ચાવી; મન પાલે વિશ્રામ રસસ્વાઠત સુખ ઉપજે, અનુભવ તાકો નામ. અહા! વસ્તુ આત્મા જે અતીંદ્રિય આનંદનોનાથ છે તેનો વિચારકરી ધ્યાવતાં મન અનેક વિકલ્પોના કોલાહલથી વિશ્રામ પામે, શાંત થઈ જાય અને ત્યારે અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવે તેને આત્મ અનુભવ કહે છે, તે સમ્યગ્દર્શન છે, ધર્મ છે. આવા અનુભવથી વસ્તુનો નિશ્ચયકરવાની પ્રધાનતા છે, શાસ્ત્રના બહિર્લક્ષી જ્ઞાનનું અહીં કામ નથી. આત્મા-પુણ્ય પાપથી ભિન્ન પડી અંતર અનુભવ વડે અનાકુળ શાંતિ અને આનંદ ઉત્પન્ન કરી શકે અને એ જ નિશ્ચયધર્મ છે. વેઠન, અનુભૂતિ પર્યાય, ઉપયોગનો, આધ્યાત્મિક અર્થ ‘અધ્યાત્મ તત્ત્વ’ જે શુદ્ધાત્મા તેના આશ્રયે એકાર્યવાચીપણે કરી શકાય છે અને સાધકની દૃષ્ટિ તે તે દશાવાન અનામી આત્મા પ્રત્યે અવશ્ય સંકેત કરે છે. તેથી તે આત્માનું લક્ષ કરવું જોઈએ તે નિર્વિવાદ છે. ♦‘‘અનેક જ્ઞેયરૂપી પદાર્થોની સત્તાની આકૃતિ રૂપે જે જ્ઞાન પર્યાય પરિણમી છે તેવા જ્ઞેયાકાર જ્ઞાનની ગૌણતા કરીને, જ્ઞાનસત્તામાત્ર એવું જે નિજસ્વરૂપ તેની મુખ્યતા કરીને તેનો અનુભવ કરવો જોઈએ’’. જ્ઞાન પરને જાણતું નથી તેમજ જ્ઞાન સ્વ- પર પ્રકાશક છે. એ બન્ને વાતમાં કેવી રીતે અવિરોધિતા છે. તેનુ સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. 44 ‘જ્ઞાન જ્ઞાનને જાણે; અન્યને જાણતું નથી; જ્ઞાન અન્યનું નથી; વગેરે પ્રકારે ક્શન આવે છે; ત્યાં પણ ‘જ્ઞાનવેદન’ અર્થાત્ ‘અનુભવ’ કહેવા ધારે છે, તેમ સમજવા યોગ્ય છે. તેમજ ‘જ્ઞાન જ્ઞાનને જાણે છે’ તેમાં એક જ્ઞાનની પર્યાય થઈ ગયેલી બીજી જ્ઞાનની પર્યાયને જાણે છે, તેમકહેવાનો અભિપ્રાય નથી; પરંતુ પરલક્ષના અભાવમાં, ત્રિકાળીના લક્ષે ઉત્પન્ન વર્તમાન જ્ઞાન, સ્વયં પોતાને સ્વરૂપે વેઠતું ઉત્પન્ન યાય છે. આમ ત્રિકાળીના જ્ઞાનનું સ્વપણે વેઠન, તે જ સ્વસન્મુખતા અથવા અંતર્મુખતા છે’”. આ જ ભાવાત્મક રહસ્ય છે. વળી શાન જાણવા પ ભાવે પરિણમે છે અને વેઠવા અર્થાત્ અનુભવ ભાવે પણ પરિણમે છે. ત્યાં જ્ઞાનની સ્વ- પર પ્રકાશક શક્તિમાં માત્ર જાણવારૂપ ભાવની વાત છે; કારણ કે જ્ઞાન પરને વેઠી-અનુભવી શકતું જ નથી. પર શેયાકાર જ્ઞાનને પર પ્રકાશક કહે છે; ત્યારે પણ પોતે પરથી ભિન્ન જ્ઞાયકપણે જણાયો એટલે વેઠાયો, તેમ લેવાનું છે. તેથી જ આ પ્રકારે પરથી ભિન્નપણે ઉપાસવામાં આવે છે. For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સ્વાનુભવમાં સર્વ તરફ એક જ્ઞાનધન, અનંત જ્ઞાનમય આત્મા પોતે જ છે; એમ નિર્વિકલ્પભાવે સ્વાનુભવ છે. તેને ભેઠથી એમ સમજાવાય છે કે ‘શુદ્ધ સ્વભાવનું અવલંબન છે અને જ્ઞાનનો જ્ઞાનમાં જ્ઞાનને અનુભવ છે’. પરંતુત્યાં જ્ઞાન અને આત્માનો ભેઠ અનુભવાતો નથી. કારણ કે આત્મા સ્વભાવે કરી સર્વતઃ એક વિજ્ઞાનધનપણે છે. તેથી જ તે જ્ઞાનપણે સ્વાઠમાં આવે છે, અનુભવાય છે. તેમજ જ્ઞાન (પર્યાય) અને આત્મ દ્રવ્યનો ભેઠ પણ ત્યાં અનુભવાતો નથી. અનુભવ-ભાવમાં તો ‘આત્મામાં આત્માને નિશ્ચય પણે સ્થાપીને, નિર્વિકલ્પ થઈને અભેદ ભાવે સ્વાનુભવ છે’. આવો ‘સ્વાનુભવ’ ભાવશ્રુતજ્ઞાન રૂપ છે. તેથી તે સર્વને સુગમ છે. વીતરાગી સંતાએ અતિ સુગમ શૈલીમાં, ‘જ્ઞાન છે તે આત્મા અને આત્મા છે તે જ્ઞાન છે’ એમ કહ્યું છે. સ્વભાવ : (આત્મસિદ્ધિ શાસ્ત્ર) જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. • લઘું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહિ પરમાર્થને, લેવા લોક્તિ માન. ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, ફ્ક્ત કર્મ પ્રભાવ. • દેહાદિક સંયોંગનો, આત્યંતિક વિયોગ: સિદ્ધ મોક્ષ શાશ્વત પઢે, નિજ અનંત સુખભોગ. ♦ વર્તે નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમક્તિ. • કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. For Personal & Private Use Only -૧૫ -૨૮ - ૭૮ -૯૧ -૧૧૧ -૧૧૩ Page #296 -------------------------------------------------------------------------- ________________ • ૨૮૭ કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; . વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; ર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. દેહુ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો, વંદન અગણિત. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. For Personal & Private Use Only -૧૨૧ -૧૨૨ ૧૪૨ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧ સમ્યગ્દર્શન ભૂમિકા • અનાદિ કાળથી આ આત્માએ પોતાનું ખરું સ્વરૂપ જાણ્યું નહિ, તેથી સ્વ પરનું યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધાન થયું નહિ, સ્વને પર રૂપે માન્યો અને પારને સ્વરૂપ માન્યું, તેથી બાહ્ય પદાર્થો તરફ તીવ્ર મમત્વબુદ્ધિ થઈ. શરીરાદિ પર દ્રવ્યોને પોતાના માન્યાતવાતમાં અહંબુદ્ધિ અને મમત્વબુદ્ધિ કરીને અત્યંત આસક્તિપૂર્વક આ જીવ પ્રવર્યો. જીવનું અનાદિકાળથી આ અગ્રહીત મિથ્યાત્વ છે. આમિથ્યાત્વજીવને મૂળનિગોદમ્યાનથી જ ચાલ્યું આવે છે. એકેન્દ્રિય થી પંચેન્દ્રિય અસંજ્ઞી સુધી તો જીવને પોતાનું હિત શું છે અને અહિત શું છે તેનો વિચાર કરવાની શક્તિ જ પ્રાપ્ત થઈ નથી. પંચેન્દ્રિય સંજ્ઞી થયો, મનુષ્ય બન્યો, મંદ કષાય અને જ્ઞાનના ઉઘાડ વડે પોતાનું હિત-અહિત શું છે તેનો વિચાર કરવા યોગ્યશક્તિ પ્રાપ્ત થઈ. અહીં પણ વસ્તુસ્થિતિનું સ્વરૂપ જેમ છે તેમને જાણતાં, એને વિપરીત રીતે માન્યું; આગ્રહીત મિથ્યાત્વ છે. તે અગ્રહીત મિથ્યાત્વમાં ભળીને તેને દ્દઢ કર્યું. આ કારણે જીવ અનાદિકાળથી સંસારચક્રમાં પરિભ્રમણ કરતો રહ્યો. પ્રાણી માત્રને વિકાસના અને આત્મશ્રેયના અંગોનો યોગ મળવો અત્યંત દુર્લભ છે. એમાં પણ મનુષ્યપણું પ્રાપ્ત થવું, સદ્ગુરુનોયોગ થવો તથા સત્ ધર્મનું શ્રવણ કરી, ચિંતન-મનન કરી શુદ્ધાત્મતત્ત્વનું સ્વરૂપ સમજી તેનું યથાર્થ શ્રદ્ધાન કરવું એટલે સમ્યગ્દર્શન પ્રગટાવવું અતિ અતિ દુર્લભ છે. આવું દુર્લભ મનુષ્યન્ત પામ્યા પછી પણ સમ્યગ્દર્શનની સંપ્રાપ્તિ અત્યંત અત્યંત દુર્લભ છે. તેથી જો જીવસમ્યકજ્વપ્રગટાવવાનો પુરુષાર્થનકરેતો સંસાર ચક્રમાં પરિભ્રમણ કર્યા કરે અને મનુષ્યપણાની કાંઈ સાર્થક્તા થાય નહિ. માટે ભવ્ય આત્માઓ સમ્યકત્ત્વ પ્રાપ્ત કરવાની પ્રેરણા પામે એ માટે મિથ્યાત્વનું અને સમ્યગ્દર્શનનું સાચું સ્વરૂપ સમજવાની અત્યંત આવશ્યકતા આવું સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજી તેને પ્રાપ્ત કરવાની યથાર્થ વિધિ જાણી, આત્મતત્ત્વને તેના મૂળ શુદ્ધસ્વરૂપે ઓળખવામાં આવે તેવી જ પ્રતીતિવર્તે અને તેની પ્રાપ્તિની એક માત્ર ભાવના કરવામાં આવે તો જ સમ્યગ્દર્શન પ્રકાશે છે. For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપલક્ષે જ સાધના હોવી ઘટે જેથી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય. સમ્યફદર્શન અર્થ શબ્દાર્થ સમ્યકત્ત્વ એટલે નિર્મળ શ્રદ્ધા, વિશ્વાસ, આત્માની પ્રતીતિ, લક્ષ અને અનુભવ. સમકિત એટલે સાચી માન્યતા, યથાર્થ શ્રદ્ધા. આત્મા નામના નિર્મળ તેજનો નિર્ણય કરવો અર્થાત્ પોતાના શુદ્ધ આંત્મ સ્વરૂપમાં રુચિ ઉત્પન્ન થવી અર્થાત્ તે જ પદાર્થનીતે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પ્રમાણે આત્મા સાક્ષાત્ ભાસે તે જ પ્રમાણે તેનો અનુભવ થાય તે સમ્યગ્દર્શન છે. તે જ આત્મસ્વરૂપના યથાર્થ જ્ઞાનને સમ્માન કહેવામાં આવે છે. તે જ આત્મસ્વરૂપમાં લીન થઈ જવાને સખ્યારિત્ર કહેવામાં આવે છે. આત્માના શુદ્ધ સ્વભાવનું યથાર્થ શ્રદ્ધાન તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. સમ્યકત્ત્વનો અર્થ છે સચ્ચાઈ. પોતાના અસ્તિત્ત્વની સચ્ચાઈનો અનુભવ એનું જ નામ સમ્યગ્દર્શન. • 'દર્શન’ શબ્દની ઉત્પત્તિ ધાતુથી થઈ છે. જેનો શાબ્દિક અર્થ છે દેખવું - જોવું પ્રત્યક્ષ જાણવું. આલોચનાત્મક વ્યાખ્યા અથવા તપૂર્ણ નિરીક્ષણ દર્શન” નો અર્થ છે. આધ્યાત્મિક દર્શન પણ થાય છે. જેનો ભાવ એ છે કે સંપૂર્ણ સત્યને આત્માની સન્મુખ ઉપસ્થિત કરવું તે. સત્યના સ્વભાવનો યથાર્થનિર્ણય કરી તેનું યથાર્થ શ્રદ્ધાનકરવું તે સમ્યકદર્શન • સમ્યકત્વ એટલે જે છે તે યથાર્થ ઉચિત સત્ય. સમ્યકત્ત્વનો વિરોધી શબ્દ છે મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે વિપરીત અથવા સત્યથી વિરોધી-જેનાથી તે છે એમ માનવું અથવા તો જે જેમ છે તેમ નથી એ માનવું. • આત્મા સતુ છે. તેની શ્રદ્ધા એ સમકિત છે. એ એક જ સત્ય છે. યથાયોગ્ય આત્માને જાણવું એ સમ્યજ્ઞાન છે. યથા યોગ્ય આત્માનું શ્રદ્ધાન થવું એ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનમાં દર્શન નો પ્રયોગ શ્રદ્ધાનનાં અર્થમાં છે. સામાન્ય અવલોકન કે દેખવું એવા અર્થમાં નથી. For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ સમ્યક’ પર વિપરીત અભિનિવેશ (ઊંધા અભિપ્રાય) નો નિષેધ કરવા . માટે છે.. જે ગુણની નિર્મળ દશા પ્રપ્ટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ યથાર્થ પ્રતીત થાય તે “સમ્યગ્દર્શન' પ મિથ્યાત્વ શું છે? મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા કે વિપર્યાસબુદ્ધિ. અસત્ ને સત્ સમજવું, સત્ ને અસત્ સમજવું તે. • દેહમાં આત્મબુદ્ધિ- કહતે હું છું એવી માન્યતા. આત્મામાં દેહ બુદ્ધિ-રાગાદિ પર્યાયમાં પોતાપણું, સુખ-દુઃખ આદિમાં આત્મ ભાવ. અસત્ પદાર્થોમાં કે દેહાદિમાં સુખબુદ્ધિ. સત્ આત્માથી વિમુખતા કે તેનું વિસ્મરણ. અસત્ દેવ, ગુરુ કે ધર્મમાં આસ્થા કે આદર. • સત્ દેવ, ગુરુ, શાસ્ત્રમાં અનાસ્થા કે અનાદર. • તત્ત્વ સંબંધી એકાંત માન્યતા. • સત્ય સ્વરૂપ તે આત્મા અને આત્મા તે સત્ય સ્વરૂપ, છતાં જગત સ્વરૂપ જે છ દ્રવ્ય અને સાત તત્ત્વના ભાવથી ભરપુર છે તેને પ્રમાણથી ઓછું અધિક કે ગુણથી વિપરીત માનવું તે મિથ્યાત્વ. જગત શાશ્વત છે. છતાં આ જગત ઈશ્વરે કે કોઈએ બનાવ્યું છે અગર સ્વભાવથી બન્યું છે વગેરે વિપરીત માનવું તે મિથ્યાત્વ. આત્મા દેહ વ્યાપક છે, છતાં સર્વ વ્યાપક માને, ઈશ્વર અમુક સ્થાને બીરાજે છે, છતાં સર્વ વ્યાપક માને એમ અધિક માનવું તે મિથ્યાત્વ. દેહ વ્યાપક આત્મા છે, છતાં શરીરના અમુક ભાગમાં છે એમ માનવું તે ઓછું માનવા રૂ૫ મિથ્યાત્વ. - છ દ્રવ્ય, સાતતત્ત્વને ઓછું , અધિકકેવિપરીત માનવું, વિચારવું તે મિથ્યાત્વ. હિંસા વગેરે પાપને ધર્મ માનવો તે મિથ્યાત્વ. આત્મા ચેતન્ય સ્વભાવવાળો છે છતાં અન્ય જડ અવલંબનથી આત્માનો ધર્મ માનવારૂપ વિપરીત ભાવ તે મિથ્યાત્વ. For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ જીવ માત્ર પોતાના શુભાશુભ કર્મના બદલારૂપ સુખ-દુઃખને ભોગવે છે છતાં બીજા સુખ-દુઃખ આપે છે એમ વિપરીત માનવું તે મિથ્યાત્વ. • સાચા દર્શનનું ઉલટું તે મિથ્યાત્વ એટલે યથાર્થ શ્રદ્ધાનો અભાવ એટલે અયથાર્ય વસ્તુનું શ્રદ્ધાન. મિથ્યાત્વનું સ્વરૂપ * મિથ્યા દર્શનાદિથી જીવને સ્વ-પરનો વિવેક થઈ શકતો નથી. કે પોતે એક આત્માતથા અનંતપુદ્ગલપરમાણમય શરીર એના સંયોગરૂપ મનુષ્યાદિક પર્યાય નિપજે છે તે પર્યાયને જ પોતાનું સ્વરૂપ છે. * આત્માના જ્ઞાનદર્શનાદિ સ્વભાવ છે તે વડે કિંચિત જાણવું દેખવું થાય છે, કર્મ ઉપાધિથી થયેલા ક્રોધાદિ ભાવરૂપ પરિણમન થાય છે અને શરીરનું સ્પર્શ, રસ, ગંધ, વર્ણ સ્વભાવ છે તે પ્રગટ છે તથા સ્કૂલકૃષાદિક સ્પર્ધાદિક પલટવારૂપ અનેક અવસ્થાઓ થાય છે તે સર્વને પોતાનું સ્વરૂપ જાણે છે. * શાનદર્શનની પ્રવૃત્તિ ઈદ્રિય અને મન દ્વારા થાય છે. તેથી આજીવએમ માને છે કે ત્વચા, જીભ,નાસિકા, નેત્ર, કાન, અને મન એ બધાં મારા અંગ છે, એ વડે હું દેખું-જાણું છું, એવી માન્યતાઓથી ઈન્દ્રિયોમાં પ્રીતિ હોય છે. આજીવ અનાદિકાળથી કર્મસંબંધસહિત છે. તેને દર્શનમોહના ઉદયથી થયેલું જે અતત્ત્વશ્રદ્ધાનતેનું નામ મિથ્યાદર્શન છે. શ્રદ્ધાન કરવા યોગ્ય જે અર્થ તેનો જે ભાવ અર્થાત સ્વરૂપ તેનું નામ તત્ત્વ છે અને તત્ત્વ નથી તેનું નામ અતત્વ છે. તેથી અતત્વ છે તે અસત્ય છે તેનું જ નામ મિથ્યા છે. વળી “આ આમ જ છે' એવા પ્રતીતિ ભાવનું નામ શ્રદ્ધાન છે. * અહીં શ્રદ્ધાનનું નામ જ દર્શન છે. જો કે દર્શન શબ્દનો અર્થ સામાન્ય અવલોકન થાય છે તો પણ અહીં એ ધાતુનો અર્થ શ્રદ્ધાન સમજવો. * હવે મિધ્યારૂપ દર્શન અર્થાતુશ્રદ્ધાનતેનું નામ જ મિથ્યાદર્શન છે. જેવું વસ્તુનું સ્વરૂપ નથી તેવું માનવું તથા જેવું છે તેવું ન માનવું એવો વિપરીતાભિનિવેશ અર્થાત્ વિપરીત અભિપ્રાય તે સહિત મિથ્યાદર્શન હોય છે. • સર્વ દુઃખોનું મૂળ કારણ મિથ્યાદર્શન, અજ્ઞાન અને અસંયમ છે. દર્શનમોહના ઉદયથી થયેલા અન્ધશ્રદ્ધાન મિથ્યાદર્શન છે. તેનાથી વસ્તુ સ્વરૂપની યથાર્થ For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પ્રતીતિ ન થતાં અન્યથા પ્રતીતિ થાય છે. વળી એ મિથ્યાદર્શનના નિમિત્તથી ક્ષયોપશમ રૂપ જ્ઞાન છે તે અજ્ઞાન બની રહ્યું છે જેથી વસ્તુનું સ્વરૂપ યથાર્થ પ્રકારે જણાતું નથી. ચારિત્રમોહના ઉદયથી થયેલો કષાયભાવ તેનું જ નામ અસંયમ છે, જે વડે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું ન પ્રવર્તતા અન્યથા પ્રવર્તે છે. સમ્યગ્દર્શનનું સ્વરૂપ : સમ્યગ્દર્શન પોતે આત્માના શ્રદ્ધા ગુણની નિર્વિકારી પર્યાય છે. અખંડ આત્માના લક્ષે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. સમ્યગ્દર્શનને કેઈ વિકલ્પનું અવલંબન નથી પણ નિર્વિકલ્પ સ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન પ્રગટે છે. ‘હું બંધાયેલો છું અથવા હું ગંધરહિત મુક્તછું” એવી વિચારશ્રેણીને ઓળંગી જઈને જે શુદ્ધ આત્માનો અનુભવ કરે છે તે જ સમ્યગ્દષ્ટિ છે અને તે જ ‘સમયસાર’ અથવા ‘શુદ્ધ આત્મા’ છે. બેઠના વિકલ્પ આવે છતાં તેનાથી સમ્યગ્દર્શન નથી. ભેઠના વિચારમાં અટકવું તે સમ્યગ્દર્શનનું સ્વરૂપ નથી. સ્વરૂપ તો અભેદ છે, જ્ઞાતા દ્દષ્ટા છે, તેનો અનુભવ તે જ સમ્યગ્દર્શન છે. ♦ વિકલ્પ રાખીને સ્વરૂપનો અનુભવ થઈ શકે નહિ. અખંડાનંદ, જ્ઞાનાનંદ, અભેઠ ત્રિકાળી ધ્રુવ આત્માનું લક્ષ નય દ્વારા થતું નથી. સ્વરૂપના અનુભવ કરવા બધાં જ વિકલ્પો છોડી દેવા પડે. ભેદનાલક્ષથી અભેદ આત્મસ્વરૂપનો અનુભવ થતો નથી. સમ્યગ્દર્શન નિર્વિકલ્પ સામાન્યગુણ છે, તેને એકલાનિશ્ચય અખંડ સ્વભાવ સાથે જ સંબંધ છે. અખંડ દ્રવ્ય જે ભંગ-ભેદ રહિત છે તે જ સમ્યગ્દર્શનને માન્ય છે. સમ્યગ્દર્શન પર્યાયને સ્વીકારતું નથી. એક સમયમાં અભેઠ, અખંડ, નિર્મળાનંદ જે આત્મવસ્તુ છે તે ભૂતાર્થ એટલે છતો- છતો- છતો વિદ્યમાન પદાર્થ સત્ય છે. તેનો આશ્રયકરવાથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને વીતરાગી શાંતિની પ્રાપ્તિના પ્રયોજનની સિદ્ધિ થાય છે. ત્રિકાળ વિદ્યમાન તત્ત્વ ભગવાન આત્મા, એક સમયની પર્યાય વિનાનો, અવિનાશી, અવિચળ, ધ્રુવ, ચૈતન્યસૂર્ય તેને શુદ્ધ નય પ્રગટ કરે છે. દૃષ્ટિનો વિષય આ એકમાત્ર વિદ્યમાન જ્ઞાયક તત્ત્વ છે. ત્રિકાળી ભગવાનનો જે આશ્રય લે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન થાય છે. ♦ જેવું અંદર પૂર્ણ સત્ય સ્વરૂપ પડયું છે, તેનો અનુભવ કરીને, પ્રતીતિકરે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન થાય છે. આ જૈન ધર્મ છે. અરે ! લોકોએ નવા નવા વાડા બાંધી, જૈન ધર્મનું મૂળ તત્ત્વ આખું પીંખી નાખ્યું છે. For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ • સમ્યગ્દર્શન એક નિર્મળ પર્યાય છે, પણ ‘હું એક નિર્મળ પર્યાય છું’ એમ સમ્યગ્દર્શન પોતે પોતાને જાણતું નથી. સમ્યગ્દર્શનનો વિષય અખંડ એક અભેઠ ત્રિકાળી દ્રવ્ય છે. પર્યાય તે સમ્યગ્દર્શનનો વિષય નથી. - યથાર્થ વસ્તુ સ્વરૂપ • ત્રણ લોકમાં જે અનંત જીવો છે તે સર્વે સુખ ચાહે છે. અને દુઃખથી ડરે છે. પણ પોતાનું અસલી સ્વરૂપ સમજે તો જ સુખી થાય. ચાર ગતિના સંયોગ તે દુઃ ખનું કારણનથી છતાં પરમાં જે એકત્ત્વબુદ્ધિ, મમત્ત્વબુદ્ધિ, તૃત્ત્વબુદ્ધિ વડે ઈષ્ટ - અનિષ્ટપણું માનીને શુભરાગથી ધર્મ થાય એવી જે માન્યતા એ જ મિથ્યાત્ત્વ છે. તેનાથી જીવદુ: ખી થાય છે. સંસારની કોઈ ગતિ સુખ ઠાયક નથી. નિશ્ચય સમ્યગ્દર્શન જ સુખનું કારણ છે. આ જીવ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને વશ થઈને ચાર -ગતિમાં વારંવાર પરિભ્રમણ કરીને પ્રત્યેક સમયે અનંત દુઃખો ભોગવી રહ્યો છે. જ્યાં સુધી દેહાદિથી ભિન્ન પોતાના આત્માની સાચી સમજણ અને રાગાદિનો અભાવ ન કરે ત્યાં સુધી આ જીવને સાચું સુખ, શાંતિ અને શાતા ઉપજી શકતી નથી. આત્મહિત માટે ( સુખી થવા માટે) પ્રથમ અને ધર્મની યથાર્થ પ્રતીતિ. * ગુરુ સાચા દેવ, * જીવાદિ સાત તત્ત્વની યથાર્થ પ્રતીતિ. સ્વ-પરના સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા નિજ શુદ્ધાત્માના પ્રતિભાસરૂપ સ્વની શ્રદ્ધા. આ ચાર લક્ષણોના અવિનાભાવ સહિતની સત્ય શ્રદ્ધા-નિશ્ચય · સમ્યગ્દર્શન જ્યાં સુધી જીવ પ્રગટ ન કરે ત્યાં સુધી જીવ (આત્મા) નો ઉદ્ધાર થઈ શકે નહિ. અર્થાત્ ધર્મની શરૂઆત પણ થઈ શકે નહિ અને ત્યાં સુધી આત્માને અંશ માત્ર સુખ પ્રગટે નહિ. ⭑ * સાત તત્ત્વની ખોટી શ્રદ્ધા કરવી તે મિથ્યાદર્શન છે. તેના કારણે આત્માના સ્વરૂપ વિષે વિપરીત શ્રદ્ધા કરીને જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ, શરીરાદિ નોર્મ તથા પુણ્ય – પાપ રાગાદિ મલિનભાવમાં એકતા બુદ્ધિ, કર્તા બુદ્ધિ છે; અને તેથી શુભ રાગ અને પુણ્ય હિતકર છે, શરીરાદિ પર પદાર્થોની અવસ્થા (ક્રિયા) હું કરીરાકુ છું, પર મને લાભનુકસાન કરી શકે છે અને હું પરનું કાંઈ કરી શકું છું, આમ માનતો હાવાથી તેને સત્- અસત્ નો યથાર્થ વિવેક હોતો For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ જ નથી. સાચું સુખ તથા હિતરૂપ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર પોતાના આત્માના આશ્રયે જ હોય છે તેની તેને ખબર હોતી નથી. વળી કુદેવ, કુગુરૂ, કુશાસ્ત્ર અને ધર્મની શ્રદ્ધા, પૂજા, સેવા, ભક્તિ અને વિનય કરવાની જે જે પ્રવૃત્તિ છે તે પોતાના મિથ્યાત્ત્વાદિના મહાન દોષોની પોષણ કરનારી હોવાથી દુઃખ દાયક છે, અનંત સંસાર પરિભ્રમણનું કારણ છે. દુર્લભ એવા મનુષ્ય જીવનને તે નષ્ટ કરે છે. અગ્રહીત મિથ્યાદર્શન, જ્ઞાન, ચારિત્ર જીવને અનાદિ કાળથી છે. વળી તે મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યા પછી કુશાસ્ત્રનો અભ્યાસ કરી, કુગુરુનો ઉપદેશ સ્વીકારી અને કુદેવની પુજા, ભક્તિ, વિનયકરીગ્રહીત મિથ્યાત્વ, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર ધારણ કરે છે તથા તે કુમતને અનુસરી મિથ્યા ક્રિયામાં રચ્યો પચ્યો રહે છે. તે જ મિથ્યાચારિત્ર છે. આ બધું જીવે આ ભવમાં ગ્રહણ કર્યું છે. માટે જીવે સારી રીતે સાવધાન થઈને ગ્રહીત અને અગ્રહીત બન્ને પ્રકારના મિથ્યા ભાવો છોડવા યોગ્ય છે. અને એનો યથાર્થ નિર્ણય કરી, નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ. મિથ્યાભાવોનું સેવનકરી કરીને, સંસારમાં ભટકી, અનંત જન્મ ધારણ કરી અનંતકાળ દુઃખમાં ગુમાવ્યો, હવે તો સાવધાન થઈને આ આત્માનું હિત કરવું જોઈએ નહિતો આ રત્ન ચિંતામણિ જેવો મનુષ્ય ભવ નિષ્ફળ જશે. આત્માનું કલ્યાણ સુખ પ્રાપ્ત કરવામાં છે. હકીકતે તો એ જ એનો સાચો સ્વભાવ છે. આકુળતા (ચિંતા- કલેશ)નું મટી જવું તે જ નિરાકુળતા છે, તે જ સાચું સુખ છે. મોક્ષ જ સુખરૂપ છે. એટલા માટે દરેક આત્મ હિતેચ્છુએ નિશ્ચય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યગ્યારિત્ર એ ત્રણેની એક્તારૂપ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. કરવા જેવું કાર્ય હોય તો આ એક જ મનુષ્ય ભવનું કર્તવ્ય છે. આત્માનું સર્વ પર દ્રવ્યોથી ભિન્નપણાનું યથાર્થ શ્રદ્ધાનતે નિશ્ચય સમ્યગ્દર્શન છે, આત્માનું સર્વપદ્રવ્યથી ભિન્નપણાનું યથાર્થ જ્ઞાનતેનિશ્ચયસમ્યજ્ઞાન છે, પર દ્રવ્યોનું આલંબન છોડીને આત્મ સ્વરૂપમાં લીન થવું તે નિશ્ચય સમ્યચ્ચારિત્ર છે. માટે જેને નિજ હિતની ગરજ છે તે દરેક આત્મ હિતેચ્છુએ સત્રાસ્ત્રનો સ્વાધ્યાય, સત્સમાગમ અને તત્ત્વ ચર્ચા જેને સત્સંગ કહેવામાં આવે છે, એનો યથાર્થ ચિંતન-મનન વડે તેવું વિચાર કરી યથાર્થ તત્ત્વ નિર્ણય કરી For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું જોઈએ. જો આ મનુષ્ય પર્યાયમાં આટલી અનુકુળતા હેાવા છતાં નિશ્ચય સમ્યક્ત્વ ન પામ્યો તો પછી ફરી ફરી ને મનુષ્ય પર્યાય પ્રાપ્તિનો સુયોગ મળવો આ ચોરાસીના ચક્કરમાં કઠણ છે. આ મનુષ્ય દેહમાં મરીને પણ કરવા જેવું જો હાય તો આ એક જ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનું કામ છે. દ્રશ્ય દૃષ્ટિ તે જ સમ્યગ્દષ્ટિ છે : • ગુણ પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે. આત્મ દ્રવ્ય પોતાના સ્વભાવથી ટકેલું છે. પણરાગનેલીધેલુંનથી. આત્માનાસ્વરૂપમાં બુદ્ધિપૂર્વકનો કે અબુદ્ધિપૂર્વકનો રાગ નથી તેમજ રાગ વડે આત્માના સ્વરૂપની પ્રાપ્તિ પણ થતી નથી. રાગને જાણનારું જ્ઞાન પણ જ્ઞાયક ભગવાનમાં નથી. જ્ઞાયક ત્રિકાળી આ બધાથી પર છે. ત્રિકાળી દ્રવ્ય સ્વરૂપને સ્વીકાર્યા વગર સમ્યગ્દર્શન થાય નહિ. કેમકે પર્યાય તો એક જ સમયનું સત્o, ત્રિકાળી સત્ નથી. તેથી પર્યાયના લક્ષે એકાગ્રતા કે સમ્યગ્દર્શન થઈ શકતું નથી. ♦ પર્યાયમાં જે એકત્ત્વબુદ્ધિ છે તેને છોડીને દ્રવ્ય સ્વભાવમાં એકત્ત્વબુદ્ધિ કરવી. એકત્ત્વબુદ્ધિ એટલે ‘આ જ હું’ એવી માન્યતા. . ♦ પર્યાયના લક્ષે ‘આ જ હું” એમ પર્યાય જેટલો જ પોતાને ન માનતા ત્રિકાળી દ્રવ્યના લક્ષે ‘આ જ હું’ એમદ્રવ્ય સ્વભાવની પ્રતીતિકરવી તે સમ્યગ્દર્શન છે. એક અવસ્થામાંથી બીજી અવસ્થા આવતી નથી, પણ દ્રવ્યમાંથી જ આવે છે. અર્થાત્ એક પર્યાય કાંઈ બીજી પર્યાયરૂપે પરિણમતિ નથી પણક્રમબદ્ધ એક પછી એક પર્યાયરૂપે જ દ્રવ્યનું પરિણમન થાય છે. તેથી પર્યાય દૃષ્ટિ છોડીને દ્રવ્ય દ્દષ્ટિ કરવાયી જ શુદ્ધતા પ્રગટે છે. પર્યાય ખંડ ખંડરૂપ છે, તે સદાય એક સરખી રહેતી નથી અને દ્રવ્ય અખંડરૂપ છે તે સદાય એક સરખું રહે છે. તે હંમેશા શુદ્ધ જ છે. તેથી દ્રવ્યદૃષ્ટિથી શુદ્ધતા પ્રગટે છે. પર્યાય ક્ષણિક છે, દ્રવ્ય ત્રિકાળ છે. ત્રિકાળીના લક્ષે જ એકાગ્રતા થઈ શકે છે અને ધર્મ પ્રગટે છે. પર્યાય ક્રમવર્તી સ્વભાવની હેાવાથી એક સમયે એક જ હોય છે અને દ્રવ્ય તો અક્રમવર્તી સ્વભાવવાળુ અનંત ગુણ-પર્યાયનો અભેઠ પિંડ છે. તે દરેક સમયે પૂરેપુરું છે. તેથી જે પૂર્ણ છે. તે પૂર્ણતાના લક્ષે જ સમ્યગ્દર્શન અને વીતરાગતા પ્રગટ થાય છે. For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ મુમુક્ષુઓએ ઉપર પ્રમાણે દ્રવ્ય અને પર્યાયનું યથાર્થ જ્ઞાન કરીને, ત્રિકાળી દ્રવ્ય સ્વભાવતરફ રુચિ (ઉપાદેય બુદ્ધિ) કરીને ત્યાં જ એકતા કરવી યોગ્ય છે અને પર્યાયની એકત્ત્વબુદ્ધિ છોડવી યોગ્ય છે. આ જ ધર્મ પામવાની રીત છે, ઉપાય છે. પર્યાય બુદ્ધિ તે મિથ્યા દ્રષ્ટિ છે અને સ્વભાવ દષ્ટિ એ જ સમ્યગ્દષ્ટિ છે. દ્રવ્યદ્રષ્ટિ કરવી એ જ પ્રયોજનભૂત છે. v સ્વાનુભૂતિની વિધિનો ક્રમ: સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે, આત્માનો અનુભવ કરવા માટે પ્રથમ શું કરવું? તેની વિધિનો ક્રમ આ પ્રમાણે છે. પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવનિજ આત્માનો નિર્ણય કરવો દરેક જીવસુખને ઈચ્છે છે, તો પૂર્ણ સુખકોણે પ્રગટ ક્યું છે, તેવા પુરુષ કોણ છે, તેની ઓળખાણ કરવી. તે પૂર્ણ પુરુષે સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે જાણવું. તે સર્વજ્ઞ પુરુષે કહેલી વાણી તે આગમ છે. માટે પ્રથમ આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે ગુરુગમે બરાબર જાણવું. જ્ઞાન સ્વરૂપ આત્માનો યથાર્થ નિર્ણય કરવામાં સાચા દેવ, ગુરુ, શાસ્ત્રનો નિર્ણય કરવાનું વગેરે બધું આવી જાય છે. આગમનું અવલંબન કરી જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરવો. નિર્ણયને પાત્રતા છે. આ છે સ્વરૂપની સાચી સમજણ. આ છે જ્ઞાન દશાનું પ્રથમ પગથીયું. આવો નિર્ણય કરવાની જ્યાં રુચિ થઈ ત્યાં અંતરમાં કષાયનો રસ મંદ પડી જાય. કષાય ઉપશાંત થયા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય નહિ. આ છે ઉપશમ દશા. હવે આત્મ અનુભવ માટે રુચિનો પુરુષાર્થ ઉપડવો જોઈએ. એકાગ્રતાનો પ્રથમ અભ્યાસ કરવો પડે. ઉપયોગ સ્થિર થવો જોઈએ. હવે શરીરાદિ અને રાગાદિથી અલગ આત્માનો અનુભવ કરવા ભેદવિજ્ઞાનનો અભ્યાસ કરવો. એની વિધિ આ પ્રમાણે છે. કે પહેલા સુષ્ટિ વડે પર પદાર્થો ને આત્માથી જુદાં કરવા. For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ • * પછી સમજણ વડે શરીરને આત્માથી જુદું કરવું. ★ પછી તેજશ-કાર્યણરૂપ શરીરને આત્માથી જુદો ગણવો. અંદરમાં આઠ કર્મજનિત રાગાદિ ઉપાધિ ભાવોને પણ જુઠાં ગણવા. છેવટે ભેદ વિજ્ઞાનના વિકલ્પના વિલાસને પણ જુઠા ગણવો. આ બધાની અંદર સૂક્ષ્મ ચૈતન્યપ્રભુ અખંડ રૂપ બિરાજે છે, સ્વસન્મુખ થઈ અંતરમાં દૃષ્ટિ કરવી. * ⭑ ⭑ ★ ⭑ * ભગવાન આત્મા અનંત અનંત ગુણ સંપન્ન, જ્ઞાનાનંદ સ્વરૂપ, અનંત શક્તિઓનો પિંડ છે એવો મહિમા લાવીને સન્મુખ રહેવું. જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માનો પ્રમોદ, પરિચય, પ્રીતિ, પ્રવૃત્તિ થાય તો તેની પ્રાપ્તિ થયા વગર રહે નહિ. એનો અનુભવ થાય જ. આ નિજ પઢને સાધવાની વિધિ છે. આ જ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની વિધિ છે. આ જ સમ્યક્દશા છે. જ્ઞાનાનંદ આત્માનો સ્વાદ અનુભવમાં વેઠનમાં આવે જ. સ્વાનુભૂતિની આ જ વિધિ છે. – સમક્તિનું બીજ : 3 ⭑ તેને મતિ-શ્રુત જ્ઞાનના પ્રમાણ વડે અંતરમાં ધારણ કરીને, તેનો જ વિચાર કરીને, તેમાં જ મગ્ર થવું. મગ્ન થતાં થતાં તેમાં લીન થઈ જવું. એ લીનતામાં હવે એક જ વાત બાકી રહે હું જ્ઞાયક... જ્ઞાયક... જ્ઞાયક... એવી લગની લાગે. સમ્યગ્દર્શનના અભિલાષી જીવોએ સમ્યક્ત્ત્વનું બીજભૂત કારણ શું હોઈ શકે ? તે અવશ્ય વિચારવું ઘટે છે. આ વિષયમાં ત્રણ મુદ્દા વિચાણીય છે. અનંત કાળથી પરિભ્રમણ કરતા આ જીવને યમ, નિયમ, સંયમ અને શાસ્ત્રાભ્યાસ આદિ અનેક ધર્મ સાધનો કરવા છતાં કેાઈ બીજભૂત ભૂલ રહી જવા પામી છે કે જે કારણને લીધે જીવ મોક્ષમાર્ગમાં પ્રવેશકરી શક્યો નથી. ઉપરોક્તબીજ ભૂલ કેવી છે ? તે કેવી રીતે મટે ? અને તે મટવાની પરિસ્થિતિ શું હોઈ શકે ? ઉપરોક્ત બીજભૂત ભૂલ મટવાથી જીવના પરિણામ કેવા પ્રકારે વર્તે કે જેથી તે પરિણામો વિકાસ પામીને શુદ્ધાન્ત્ય સ્વરૂપની ઓળખાણ થઈ, પરમાર્થ નિર્વિકલ્પ સમ્યક્ત્વને પ્રાપ્ત કરી નિર્વાણ માર્ગમાં પ્રવેશ કરે. For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ મોક્ષનું મૂળ સમ્યગ્દર્શન છે. અનંતકાળમાં અનંતવાર અનેક પ્રકારના ધર્મ સાધન કરવા છતાં અતિ દુર્લભ એવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ નથી એ જ મોક્ષમાર્ગમાં પ્રવેશ ન થવાનું કારણ છે. વિચારવાન જીવે સમ્યકત્ત્વની પ્રાપ્તિ અર્થે તેના અંગભૂત કારણ અને કારણના કારણ સુધી વિચારવું ઘટે છે. જીવની બીજભૂત ભૂલ આ છે. એટલે કેયમ, નિયમ, સંયમ અને શાસ્ત્રજ્ઞાન આદિ અનંતવાર કર્યા છે પરંતુ પુરુષનો નિશ્ચય/ ઓળખાણ થઈ નહિ હોવાને કારણે, તે સર્વસાધન, જ્ઞાની પુરુષની આશાએ થયાનથી; તેથી તે સૌ સાધન બંધનરૂપ થયા છે. અનંતકાળમાં સજીવન મૂર્તિનો યોગ, અનંતવાર થયો છે. પરંતુ ઓળખાણ થઈ નથી. તે ભૂલમટવા માટે જીવે નિરંતર ઉદાસીનતાનો ક્રમસેવવો; સત્પરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, સત્પરુષોના ચારિત્રોનું સ્મરણ કરવું સપુરુષોના લક્ષણનું ચિંતન કરવું, પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, તેના મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસનકરવાં; તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું- આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવાયોગ્ય, શ્રદ્ધવાયોગ્ય, ફરી ફરી ચિંતવવાયોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વસંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને એ પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. અધિક શું લખવું? આજે, ગમેતો કાલે, ગમે તો લાખ વર્ષે અને ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સૂઝયે, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. જીવ સર્વ ઉદય પ્રત્યેથી ઉદાસીન થઈને સત્પષની ભક્તિ પ્રત્યે લીન થવા વગેરેના ઉપરોક્ત પરિણામોમાં પરિણમે છે અને તેથી કરીને જીવન નિર્વાણ પદના અધિકારી થવાની પાત્રતા સમુત્પન્ન થાય છે. એટલે કે યથાર્થ પ્રકારે તે જીવન દર્શનમોહનો અનુભાગ ઘટીને તે ઉપશમ થવા યોગ્ય સ્થિતિને પ્રાપ્ત કરે છે. નિર્વિકલ્પ પરમાર્થ અનુભવરૂપ સમકિતના કારણનું કારણ “સપુરુષની ઓળખાણ અનેતે ઓળખાણથી પ્રાપ્તવચનની પ્રતીતિ, આજ્ઞાની અપૂર્વ રુચિ અને સ્વચ્છંદનિરોધપણે પુરુષની ભક્તિ” એ આદિ પરિણામો દર્શાવ્યા છે. For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ તેમ છતાં, અનાદિકાળથી વર્તમાન સુધીના અનંતકાળમાં એકવાર પણ સત્પુરુષની ઓળખાણ થઈ નથી. તેથી તયારૂપ ઓળખાણ નહિ થવાનાં કારણો વિચારવા ઘટે છે. સત્પુરુષની ઓળખાણ થવામાં ક્યા પ્રકારનાં પ્રતિબંધક ભાવો હોય છે તે સમજી, તેનો અભાવ કરવો ઘટે છે. કારણ કે સત્પુરૂષની ઓળખાણ થવી તે સમ્યક્ત્ત્વના કારણનું બીજ છે. અર્થાત્ સમ્યક્ત્ત્વનું કારણ આત્મસ્વરૂપની ઓળખાણ છે અને તે ઓળખાણ થવાની યોગ્યતા વિદ્યમાન સત્પુરુષની ઓળખાણ સિવાય કદી કોઈને થઈ નથી. કારણ કે આત્મસ્વરૂપ મૂળમાં શક્તિરૂપ તત્ત્વ છે. જ્યારે સત્પુરુષનું સ્વરૂપ જેમાં પ્રગટપણે આત્મસ્વરૂપ વ્યક્તથયું છે. તેથી વ્યક્તની ઓળખાણ થયા વિના અવ્યક્તની ઓળખાણ થાય તે અસંભવ છે. • જ્ઞાની પુરુષની ઓળખાણનહિ થવામાં જીવનાત્રણ મોટાદોષ જાણવાયોગ્ય છે. ⭑ ⭑ કુટુંબ-પરિગ્રહાદિકને વિષે જ્ઞાની પુરુષ કરતાં પણ વિશેષ રાગ. લોક ભયને લીધે – અપકિર્દી-અપમાન થવાના ભયને લીધે જ્ઞાની પુરુષ પ્રત્યે ઉપેક્ષા અથવા તેમનાથી વિમુખ રહેવાનું બને અથવા તો તેમના પ્રત્યે જેવું વિનયાવિત થવું જોઈએ તેવું ન થવું. આ ત્રણે નિવૃત કરવા આવશ્યક છે. ♦ તો હવે જ્ઞાનીની ઓળખાણ કેમ થાય ? ‘હું જાણું છું, સમજું છું' એવા પ્રકારનું જે અભિમાન જીવને રહ્યા કરે છે, તેવાં સ્વચ્છંદ ને લીધે જ્ઞાનીને વિષે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. પરલક્ષીપણું અને અસત્સંગને લીધે આ પ્રકારે વર્તતા જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે. ⭑ જ્ઞાની પુરુષની ઓળખાણજીવને ‘દ્ર મુમુક્ષુતા’ આવ્યા પછીથવાનો સંભવ છે. જ્ઞાનદશા અથવા વિતરાગ દશાન્તે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી પરંતુ આત્માનો તે અંતરાત્મ ગુણ છે. અને તેવું અંતરાત્મપણું જગતવાસી જીવોના અનુભવનો વિષય ન હોવાથી તેમજ તેવા પ્રકારનું અનુમાન પણ કરી શકે તેવી તેમની યોગ્યતા નહિ હોવાથી તેઓ જ્ઞાનીને ઓળખી શકતા નથી. પરંતુ કોઈ જીવ જેનું હોનાહાર સારું હોય છે તે સત્તમાગમના યોગથી તેવી યોગ્યતા પામીને જ્ઞાનીને ઓળખે છે. મુમુક્ષુ જીવ અમુક પ્રકારની યોગ્યતાથી ઉત્તમકોટીની મુમુક્ષુતામાં વર્તતો For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ હોવાથી તે જ્ઞાનીની વાણીનો આશય સમજી શકે છે; તેમજ જ્ઞાનીની વાણીના વિલક્ષણ પ્રકારના ગુણો-વિશિષ્ટતાઓ-જેમ કે પૂર્વાપર અવિરોધતા, આત્માર્થ ઉપદેશકપણું; અપૂર્વ અર્થનું નિરૂપણ, અનુભવ સહિતપણું; તેમજ આત્માને સતત જાગૃત કરનાર; આદિ અનેક વિશેષતાઓ સમજાય છે. આત્મસ્વરૂપના સભાનપણામાં જ આવો ઉપદેશ ઉપદેશી શકાય છે. તેમાં પણ જ્ઞાની પુરુષના નેત્રોમાં જે વિતરાગતા, અંતર્મુખતા અને નિર્લેપતા આદિ ભાવો મુમુક્ષુ જીવને એ ભૂમિકામાં પ્રાપ્ત જ્ઞાનની નિર્મળતાયી વાંચવા મળે છે. જેથી તેમના પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક્ પ્રતીતિ ઉત્પન્ન થાય છે. • વાસ્તવિક્તાનો એક અટળ અને સર્વ સામાન્ય મનુષ્યોને અનુભવ ગોચર થાય એવો સિદ્ધાંત એ છે કે પરિણમન જોનારને જે પરિણમન પોતે જુએ છે તેવું પરિણમન સહજ આવિર્ભાવ થાય છે. • જેમકે બીજાના હર્ષ – શોકનાં પરિણામોને જોવાથી જોનારને પણ હર્ષ શોકના ભાવો સહજ આવી જાય છે. અહીં સિદ્ધાંતમાં જ્ઞાની પુરુષના અંતરપરિણમન દ્વારા જ્ઞાનદશાનાં અપૂર્વભાવો, જે અંતરમાં નિજ પરમાત્મા પઠને અલૌકિક પુરુષાર્થથી અવલંબે છે અને જે ભાવોનું સ્વરૂપ સ્વરૂપાકાર હોવાથી જ્ઞાની પુરુષમાં પરમાત્મા તત્ત્વના દર્શન થાય છે; જે જ્ઞાની પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ ઉત્પન્ન કરે છે અને તે બુદ્ધિ મુમુક્ષુ જીવને સર્વ પ્રકારના પ્રતિબંધથી મુક્ત કરે છે. જેથી ક્રમે કરીને તે મુમુક્ષુ, જેના ચરણાવિંદ તેણે સેવ્યાં છે તેની દશાને પામે છે અર્થાત્ અવશ્ય જ્ઞાનદશાને પ્રાપ્ત કરે છે. ૩૦૦ • આ પ્રકારે જ્ઞાની પુરુષની ઓળખાણ એક નિર્વાણ માર્ગનું બીજભૂત પ્રત્યક્ષ કારણ હોવાથી અને તથા પ્રકારની યોગ્યતામાં આવ્યે તે જીવને આત્મસ્વરૂપનું ઓળખાણ અને લક્ષ થવા યોગ્ય ક્ષમતા પ્રાપ્ત થાય છે કે જેમાં પરમાર્થથી સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ થાય છે, જેથી નિર્વિકલ્પ પરમાર્થ અનુભવરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અલ્પકાળે થાય છે. • જ્યારે મુમુક્ષુ જીવને જ્ઞાની પુરુષની ઓળખાણથાયછે ત્યારે તેની યોગ્યતામાં અનેક પ્રકારે જે ફેરફાર થાય છે. તે નોંધ લેવા યોગ્ય છે. ⭑ ⭑ જ્ઞાની પુરુષની ઓળખાણ થયે જીવને અનંતાનુબંધી કષાય (ક્રોધમાન-માયા-લોભ) મોળાં પડવાની (અનુભાગ ઘટવાનો) પ્રકાર બનવા યોગ્ય છે. એવા મુમુક્ષુ જીવને મતાગ્રહ, દુરાગ્રહ આદિ ભાવ પણ છૂટી જાય છે અથવા મોળાં પડે છે. For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ કે પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળ્યા કરે છે. * વિક્યા આદિ અને ધાર્મિક ચર્ચામાં અપ્રયોજનભૂત વિષયમાં સાવ નીરસપણું લાગે છે કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે. અનિત્યાદિ ભાવના ચિંતવવા પ્રત્યે બળવીર્યસ્ફરવા વિષે જે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે કે શાસ્ત્રમાં વાંચ્યું છે તેથી પણ બળવાન પરિણામ દ્વારા તે પોતાના સંયોગો પ્રત્યે અનિત્યતા, અશરણાતા અને અસારતાને ૬૮ કરે છે. * સંયોગ અને પંચવિષયાદિ પ્રત્યે જે પ્રકારે રસવાળા પરિણામ હતાં તેવા પરિણામ રહેતા નથી અને જીવ યથાર્થ પ્રકારના વૈરાગ્યમાં આવે છે. * ખરેખર તો અનંતકાળે દુર્લભ એવું જે આત્મજ્ઞાન, તે સત્પરુષનો યોગ થયા પછી કાંઈ જ દુર્લભ નથી, સહજ અને સુલભ છે. જીવને પુરુષનો યોગ થયે અને ઓળખાણ થયે એમ સમજાય છે કે અત્યાર સુધી જે મારા પ્રયત્નકલ્યાણને અર્થે હતાતે સૌનિષ્ફળહતા, લક્ષ વગરના બાણ જેવા હતાં. હવે સર્વ સાધન સફળ થવાનું કારણ મળ્યું છે. ‘હું જાણું છું એવા પ્રકારનું જે અભિમાનતે ન થાય તેની તીક્ષ્ણ જાગૃતિ આવે છે. * “સંપ્રદાયમાં થતી ક્રિયાઓ અને કુળ પરંપરાથી થતાં ધર્મકાર્યો તેને કેમ ત્યાગી શકાય? તેવો લોક ભય થતો નથી. * સપુરુષની ભક્તિ વિષે લોકિક ભાવ થતો નથી. કદાપિ જ્ઞાનીને વિષે કોઈ પંચ વિષયાકાર એવું કાર્ય ઉદયમાં દેખીને એવા ભાવનું આલંબન કે આરાધન (જે અનંતાનુબંધી-ક્રોધ-માન-માયા-લોભનો પ્રકાર છે) તે ભૂલથી પણ મુમુક્ષુ જીવ સપુરુષની ઓળખાણ પછી કરતો નથી. * સપુરુષની ઓળખાણ પછી, સપુરુષ વિષે, તેમના વચનને વિષે, તે વચનના આશયને વિષે અત્યંત પ્રીતિ-ભક્તિ ઉત્પન્ન હોય છે કે જેથી યથાર્થ પ્રકારે દર્શનમોહ વિગલિત થઈને ઉપરામ થવાને યોગ્ય થાય છે કે જેના સમકાળે સ્વાનુભૂતિરૂપ આત્મજ્ઞાનની ઉત્પત્તિ હોય છે. મોક્ષાથીને માર્ગદર્શન - અનાદિ મિથ્યાત્વ ભાવે સંયોગમાં સુખ બુદ્ધિનાં સંસ્કાર સુદ્દઢ થયેલા હોઈ અને તેથી કરીને જીવ હીને સત્ત્વ થયો હોઈ, જીવને આત્મિક સુખનું મૂલ્ય ભાસતું નથી. For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ • સૌથી વધુ પ્રતિબંધક કારણરૂપ જગતના પદાર્થોનું પૂર્વગ્રહીત મૂલ્યાંકન છૂટવું ઘટે છે. હું શાયક ચિત્માત્ર આત્મા છું એનો મહિમા આવવો જોઈએ. પ્રમોદ, પરિચય, પ્રીતિ, પ્રવૃત્તિ, પ્રાપ્તિ એ જ ક્રમ છે. સ્વાનુભવના પુરુષાર્થની શિથિલતા એ જ અનેક પ્રકારના વિકલ્પોને ઉત્પન્ન કરે છે. પ્રમાદ મહારિપુ છે. આયુનો પ્રત્યેક સમયચિંતામણી રત્નથી અધિક મૂલ્યવાન છે અને રાગનો એક કણ પણ વિષનો કણ છે. એ રીતે સ્વરૂપ સાવધાની થવી જોઈએ. વિકલ્પમાં જેને રસ છે અને તેથી જે જીવ અધિક અધિક વિકલ્પ કરે છે તેમ તેમ નિર્વિકલ્પ અનુભવથી દૂર થઈ જાય છે. પઠન, પાઠન, સ્તુતિ, સ્મરણ, ચિંતનાદિ અનેક ક્રિયાના વિકલ્પો વિષ સમાન છે. નિર્વિકલ્પ અનુભવ તો અમૃતનું નિધાન છે. તેથી ઉપાદેય છે. વિકલ્પ માત્ર હેય છે. પૂર્ણતાના લક્ષે શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે. અપૂર્વજિજ્ઞાસાપૂર્વક સ્વરૂપ શોધ/અંતર શોધ હોવાથી પર લક્ષી જ્ઞાનનો પ્રકાર થતો નથી. મોક્ષાર્થીપણું તે સામાન્ય મનુષ્યથી થઈ શકતું નથી. સંપૂર્ણ શુદ્ધિની ઉપાસના એફકત એક જ લક્ષ (યેય) જીવન સમક્ષ રાખનારને, લક્ષ પ્રત્યે આગળ વધતાં અનેક વખત અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. તેમાં નિશ્ચયપૂર્વક અડગતા જરૂરી છે. * અસાધારણ નિશ્ચયશક્તિ. * પ્રિયજનોના અભિપ્રાય જે પરમાર્થને પ્રતિકુળ હોય તેની સામે અડગ રહેવા અથવા ઝઝૂમવાની તાકાત. * નાહિંમત થવાની લોખંડી વજ જેવી હિંમત-વિરલાનું કામ છે. * અને છતાંય નિર્દોષવૃત્તિ-તે મુમુક્ષુનો સાત્ત્વિક ખોરાક છે. અનાદિ અંધકારને ભેઠીને માર્ગ કાઢવાનો છે. તેમાં ઉતાવળપણનચાલે અને પ્રમાદ પણ ન ચાલે. મૂંઝાવાથી મૂંઝવું પણ ન ચાલે, ધીરજથી માર્ગ ગ્રહણ કરવાનો છે. આવા નિજહિતના માર્ગ સાથે સમસ્ત જીવોના કલ્યાણની ભાવના થવી અવિનાભાવી છે. તે ભાવના છતાં લોક સંજ્ઞા લોક અવિરુદ્ધતાના અટપટા પ્રશ્નો સાથે સંતુલન જાણવાની કુશળતા અને ધીરજ સહજ ભાવે રહેવી અપેક્ષિત છે. માર્ગની ગંભીરતા હોવી ઘટે છે. For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાન ન થવા અંગેના પ્રતિબંધોઃ * સંયોગોની અનુકુળતાના અભિપ્રાયને લીધે અનેક પદાર્થોની ભોગાદિ કામનાનો અગ્નિ જેના પરિણામમાં બળે છે માટે ઉપરોક્ત પ્રકારના અભિપ્રાયને નિરસ કરવો ઘટે. * જીવને માન સત્કારાદિની કામના રહેવાથી તેનું વારંવાર સ્ફરવું થાય છે. મુમુક્ષુને ગુપ્ત રહીને, અજાણ રહીને, નિજ હિત સાધી લેવાની ભાવના વૃત્તિ રહેવી જોઈએ. અશાતાથઈ આવતા આકુળવ્યાકુળ થવા લાગે તે દેહપ્રત્યેનીમૂચ્છ તેનું પ્રયત્નપૂર્વક અલ્પત્ત થવું ઘટે. * સૌથી મોટો પ્રતિબંધ પોતાનું ઢીલાપણું છે, જેને શીધ્ર નિવૃત કરવું ઘટે છે. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મયવૃતિ છે તેટલો મોક્ષ દૂર છે. • જે મોહસમસ્ત જગતને ઉન્માત બનાવે છે, જેને લીધે આ સમસ્ત સંસારનો વિશાળ વિસ્તાર છે અને જેને જીતવો અતિ અતિ દુષ્કર છે, એવા મહા બળવાન મોહને પણ સહજ રમત માત્રમાં જે જ્ઞાન ઉડાડી દે અને વચનાતીત આનંદની પ્રાપ્તિથી જે મસ્ત છે તે આત્મજ્ઞાન અને તેવા આત્મજ્ઞાનીની વંદના, સ્તુતિ, પૂજા, અવશ્ય છે અને એ આત્મજ્ઞાનનું જે ધ્યેય છે- ત્રિકાળી ભગવાન-શાયક ભાવ-તેનો મહિમા આવવો જોઈએ. અનંતકાળમાં જીવે સર્વદા પોતાના કલ્યાણ કરવાના ઉપાય વિષે ઉપેક્ષા જ સેવી છે. અંતરના ઉંડાણથી ક્યારેય છૂટવાનીખરીતૈયારી થઈ નથી અથવા જીવે કરી નથી, તે પોતાનો મહાન અપરાધ છે. જીવ જે શરૂઆતમાં ભૂલ કરે છે તે અસત્સંગમાં સત્સંગની કલ્પના કરે છે. ભેદજ્ઞાન એક પ્રક્રિયા છે. જે પરથી અને રાગથી ભિન્ન જ્ઞાનસ્વભાવી આત્માને (સ્વયંને ગ્રહણ કરવાની સૂક્ષ્મ અંતરંગ-અંતર્મુખી કાર્ય પદ્ધતિ છે. સ્વભાવ ત્રિકાળ શક્તિરૂપ હોવાથી તેનું ભાવભાસન સીધું થતું નથી. પરંતુ વ્યક્ત જ્ઞાન પર્યાયમાં ખૂલ્લો સ્વભાવ અંશ છે, તેનું અંતરંગ સૂક્ષ્મ અનુભવ દષ્ટિથી અવલોકન થતાં, અખંડ ત્રિકાળી અપરિણામી ધ્રુવ સ્વ તત્ત્વ સ્વરૂપે પ્રતિભાસે છે. તેમાં જ્ઞાન ક્રિયા ઉપયોગરૂપ પર્યાયના આધારે, પર્યાય વડે, પર્યાયમાં પ્રતિભાસ હોવા છતાં અનાદિ પર્યાય બુદ્ધિ છૂટી દ્રવ્ય બુદ્ધિ-દ્રવ્ય દૃષ્ટિ થવાની આ પ્રક્રિયા છે. જે પર્યાયરૂપ વેદન પ્રધાન હોવા છતાં અહીં પર્યાયત્વ ગૌણ થઈને દ્રવ્ય સ્વભાવનું અવભાસન For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ થાય છે. તે પ્રકાર અતિ સૂક્ષ્મ છે તેથી ગુપ્ત રહેલ છે. તો પણ આત્મરૂચિ અને સત્પાત્રતાથી તેની ઉપલબ્ધિ થાય છે. . આત્મશુચિ: જીવના પરિણમનમાં જેમ જ્ઞાનની પ્રધાનતા છે તેમ રુચિના પરિણામ પણ આગવું મહત્ત્વ ધરાવે છે. નિજ હિત સાધવા ઉપયોગી છે. દર્શન મોહન અનુભાગ ઘટવાથી ઉત્પન્ન જે આત્માના નિર્દોષતા પવિત્રતા પ્રત્યથી સુહાના પરિણામને રુચિ કહેવા યોગ્ય છે; જે વિકસીત થઈ નિર્દોષ પરિપૂર્ણ પવિત્ર આત્મસ્વભાવને જ વિષયકરે છે અથવા અનન્ય ભાવે ચાહે છે. આમ સવળી રુચિથી સમ્યકત્ત્વની પ્રાપ્તિ થાય છે. અને આ સિવાય રાગની-દોષની-પુણ્યની-કષાયની-અનેક પ્રકારના સંસારના ભાવોની જો રુચિ હોય તો તેથી મિથ્યાત્વ દૃઢ થાય છે. સ્વભાવની યથાર્થ રુચિ સ્વભાવના ભાવ ભાસનથી ઉત્પન્ન હોય છે અને તેથી સ્વભાવનું અનન્ય ભાવે ભાસવું થાય છે. - રચિવંતજીવને ઉદયના અનેક કાર્યોના પ્રસંગ પૂર્વ કર્મ અનુસાર રહે છે, ત્યારે ઉદયની પ્રવૃત્તિ ખટકે છે અને બોજારૂપ લાગે છે. તેવા સમયે અનેક કાર્યો કરવાં છતાં પણ જાગૃતિ અને સાવધાની તેમજ લક્ષ્ય, આત્મસ્વભાવનું જ રહ્યા કરે છે. આત્મ-રુચિ પુરુષાર્થના વેગને ઉત્પન્ન કરનારી હોવાથી શિથિલતા અને પ્રમાદને દૂર કરી, સ્વભાવ પ્રતિજોરકરીને ઉછળે છે. રુચિમાં સ્વભાવ સિવાય બીજું પોષાતું નથી. સ્વ વિષયની પ્રાપ્તિ સિવાય ચાલે નહિ-તેવી સ્થિતિ જ યથાર્થ રુચિમાં હોય. રુચિવાનને આત્મકલ્યાણ દૂર નથી. આત્મશુચિ સ્વયં ધર્મની પાત્રતા છે. રુચિ સહિતના પરિણામ સહજ વૈરાગ્ય અને ઉપશમથી તરબોળ હોય છે. પરંતુ યથાર્થ રુચિ વગરના શુભ ભાવો પણ લૂખા અને ચંચળતાવાળા હોય છે. આત્મ-રુચિ વગર ભેદજ્ઞાન પણ થઈ શકતું નથી. પર લક્ષી ક્ષયોપશમ જ્ઞાનમાં ‘ભેદજ્ઞાન સંવરનું કારણ હોવાથી કરવા યોગ્ય છે તેમ સમજવા છતાં રુચિના અભાવે ભેદ જ્ઞાન થતું નથી. પરંતુ આત્મ રુચિવંત જીવ સહજ ભેદ જ્ઞાન (રાગની અરુચિ હોવાને લીધે) કરે છે. સ્વરૂપ સાધના કરવા ઈચ્છતા કોઈ જીવો બહિર્મુખ પ્રવર્તતા ઉપયોગને પલટાવી અંતર્મુખ કરવા ચાહે છે. પરંતુ અનાદિથી પર અને રાગની રુચિને પલટાવ્યા વગર ઉપયોગ પલટીને અંતર્મુખ થયો નથી. આ માર્ગની વિધિનો For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ૐ । ક્રમ છે. યથાર્થ કાર્ય પદ્ધતિ છે. અવિધિએ કાર્ય થઈ શકતું નથી; છતાં કરવાનો ઉદ્યમ કરે તો મિથ્યાત્ત્વ દ્દઢ થાય છે. તાત્પર્ય એ છે કે ‘અંતરની રુચિ વગર અંતરમાં જવાતું નથી’. આત્મ -રુચિના સદ્ભાવમાં સ્વરૂપ પ્રાપ્તકરવું સહજ – સુગમ લાગે છે. રુચિ વગર ‘તે’ અઘરું અથવા કઠણ લાગે છે. ♦ સ્વરૂપની અરુચિને લીધે જીવ મોક્ષમાર્ગને કઠણ સમજીને બીજો કોઈ સહેલો માર્ગ અપનાવે છે અને તેથી ઉન્માર્ગે ચડી જાય છે; એવા જીવને અધ્યાત્ત્વ વિષયનો નિષેધ વર્તે છે. • સ્વરૂપ અરુચિને લીધે અન્ય પ્રવૃત્તિ સંબંધિત કુતુહલ અને રાગ રહ્યા કરે છે અને અંતર્મુખનો પુરુષાર્થ ‘પછી કરીશ...’ તેવા પરિણામ રહે છે. • આત્મકલ્યાણનીઈચ્છા અનંતકાળમાં અનંતવારથવાછતાં અને તદનુસાર બાહ્યક્રિયા કરવા છતાં સ્વરૂપની યથાર્થ રુચિના અભાવને લીધે જ તેમાં સફળતા મળી નથી, તે ધ્યાનમાં લેવા યોગ્ય છે. • સ્વરૂપ-રુચિને લીધે સ્વરૂપનું અનહદ આકર્ષણ રહે છે. જેથી અન્ય સર્વ સહજપણે વિસ્તૃત થઈ જાય છે. અરે ! રુચિ સ્વયં પોતાને પણ ભૂલીને પ્રવર્તે છે; અને રુચિના વિષયમાં કેટલો સમય પસાર થઈ જાય છે તેનો પણ ખ્યાલ રહેતો નથી. જેને જેવી રુચિ હોય તે તેવા જ રુચિવાળાનો સંગ કરે છે જેથી પોતાની રુચિને પોષણ મળે અને તેવા જ નિમિત્તોની કૃત-કારિત અનુમોદના કરે છે.આ કારણથી માણસની સંગત ઉપરથી તેની યોગ્યતા/રુચિ નું માપ થાય છે. મૃત્યુ સમયે પણ જેની રુચિ હોય તે વિષયની મુખ્યતાવાળા પરિણામ સહજ જ ઉત્પન્ન થઈ આવે છે . આવા દુઃષમકાળે અધ્યાત્મની આવી સૂક્ષ્મ વાત રુચે તે વિશેષતા છે; તેને વધુ ભવ હોય નહિ. મિથ્યાત્ત્વ તીવ્ર થવાથી જીવને દોષની રુચિ થાય છે. પરંતુ દર્શનમોહનો અનુભાગ ઘટવાથી જીવને ગુણની-સ્વભાવની રુચિ થાય છે, તે જીવ સમ્યક્ત્ત્વનો અધિકારી થાય છે. • અનાદિથી પર્યાય બુદ્ધિ થયો થકો, પર્યાય માત્રમાં રુચિ વડે મૂર્છિત થયો થકો, પર્યાય મૂઢ થયેલ છે, તેથી તેને નિશ્ચય સ્વરૂપની અરુચિ વર્તે છે. પર્યાયની રુચિને લીધે રાગ અને પરની રુચિ સહજ થાય છે, જે સર્વ પ્રકારના દોષ અને દોષની પરંપરા સર્જવાનું મૂળ કારણ છે. For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૬ યથાર્યરુચિના સદ્ભાવમાં જીવના અન્ય પરિણામો તદ્દાનુસાર આત્મરસવાળા હોય છે. • યથાર્થ રુચિથી સહજપણે સ્વરૂપનું ચિંતન, મનન, ભાવના અને લગનીવાળું ધોલન વગેરે પરિણામો ઉલ્લસિતભાવે અને ધગશથી સતત થયા કરે છે. રુચિ એ સભ્યશ્રદ્ધાનું પૂર્વ ભૂમિકામાં કાર્ય કરતું પરિણમન છે. સભ્યશ્રદ્ધા સ્વભાવ સત્તાનું તાદાત્મ્યભાવે ગ્રહણ કરે છે, જેનો પ્રયાસ રુચિના કાળમાં સ્વ સત્તાને ગ્રહણ કરવાની વૃત્તિરૂપ વર્તતી દશા રૂપે થાય છે. દૃષ્ટિનો વિષય : • આ આત્માપૂર્ણાનંદનો નાથ સ્વભાવથી એત્ત્વપણે છે, રાગથી વિભક્ત છે. તેને હું સ્વ સંવેદન જ્ઞાનની પર્યાય દ્વારા જાણ. • પૂર્ણાનંદનો નાથ અભેદ વસ્તુ છે. એનો સ્વીકાર તે પર્યાય છે, પર્યાય તેનો સ્વીકાર કરે છે કે આ જ નિજ પરમાત્મા છે. સમયસાર ગાથા ૩૨૦ માં (આચાર્ય જયસેનની ટીકામાં) આવે છે કે પર્યાય એમ જાણેછેકે - ‘‘સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું’’. આમ વસ્તુનો યથાર્થ સ્વીકાર તેના સ્વ સંવેદન જ્ઞાન વડે જ થાય છે. વસ્તુનો નિર્ણય કરવામાં સ્વ સંવેદન પ્રધાન છે. આ બૈરી, છોકરાં, પૈસા-મકાન, ધન-દૌલત એ આત્માનો વૈભવ નથી. અંદર પુણ્ય-પાપના વિકારી ભાવ થાય એ પણ આત્માનો વૈભવ નથી. ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકના અવલંબને મારી નિર્મળ પયાર્યમાં મને જે વીતરાગતા પ્રગટ થઈ છે એ મારો નિજ વૈભવ છે. આત્મા સત્ ચિદાનંદ પ્રભુ સિદ્ધ સમાન બિરાજે છે. સમયસાર નાટકમાં આવે છે– ચેતનરૂપ અનૂપ અસૂરત, સિદ્ધ સમાન સઠા પદ મેરી, મોહ મહાતમ આતમ અંગ, ક્રિયો પર સંગ મહાતમ ઘેરી. આત્મા ચૈતન્યરૂપ આનંદઘન છે. આત્મા શરીર, મન, વાણીથી તો ભિન્ન છે, પણ પયાર્યમાં દયા, દાન, ભક્તિ આદિના વિકલ્પ ઉઠે છે એનાથી પણભિન્ન છે અને પોતાના સ્વભાવથી અભિન્ન છે. એવા આત્મામાં અંતર્નિમગ્ન થતાં અનુભવ પ્રગટ થાય છે તે સમ્યગ્દર્શનાદિ ધર્મ છે. જે For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ આત્મા અનાકુળ શાંત આનંદરસનો પિંડ તેમાં નિમગ્ન થતાં અતિન્દ્રિય આનંદનું સંવેદન થાય છે. રાગથી પૃથ્થક થઈ પોતાના આનંદઘન સ્વરૂપનો અનુભવ એ જ સાચો ધર્મ છે. • ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ જે ધ્રુવ તેના અવલંબનથી શુદ્ધોપયોગરૂપ ધર્મ પર્યાયમાં પ્રગટ થાય છે. અશુદ્ધ નય ભલે બારમા ગુણસ્થાન સુધી હો, પૂર્ણ શુદ્ધતા ભલે હજી ન હો, પણ જ્યાં પૂર્ણાનંદ શુદ્ધને ધ્યેય બનાવી પર્યાય પ્રગટી ત્યાં શુદ્ધોપયોગરૂપ ધર્મ હોય છે. શુદ્ધ ઉપયોગ જે ત્રિકાળ છે-તેને સાધના કરતાં પર્યાયમાં શુદ્ધોપયોગરૂપ ધર્મ પ્રગટ થાય છે. બારમાગુણસ્થાનકથી નીચે અશુદ્ધનયનું સ્થાન છે. તો પણ શુદ્ધનું આલંબન, શુદ્ધનું ધ્યેય અને શુદ્ધનું સાધકપણું હોવાથી શુદ્ધોપયોગરૂપવીતરાગી પર્યાય પ્રગટ થાય છે-અર્થાત્ત્યાં હોય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એવીતરાગી પર્યાય છે અને તે જ ધર્મ છે. વીતરાગી પર્યાયનું નામ જૈન ધર્મ છે. ધર્મ કાંઈ વાડો કે સંપ્રદાય નથી. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. • શુદ્ધ ચૈતન્યઘન આત્માને દૃષ્ટિમાં લઈ તેને ધ્યેય અને સાધન બનાવતાં શુદ્ધોપયોગરૂપ ધર્મ થાય છે. પર્યાયમાં નિરાકુળ શાંતિ અને આનંદ પ્રગટ થાય છે.. આત્મા અનાકુળઆનંદરસથી ભરેલો છે. તેમાં એકાગ્ર થતાં સુંદર આનંદનો સ્વાદ આવે છે. જેમ ડુંગરમાંથી પાણી ઝરે તેમ આત્મામાં એકાગ્ર થતાં અતીન્દ્રિય આનંદ કરે છે. અબાળ-ગોપાળ સર્વની અંદર પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા બિરાજે છે. તેનીષ્ટિ કરતાં પર્યાયમાં આનંદ ઝરે છે, તેનું નામધર્મ છે. અજ્ઞાની જીવો રાગનો સ્વાદ લે છે. એ સ્વાદ તો જડ છે. એ અધર્મનો સ્વાદ છે. અજ્ઞાની શબ્દ, રસ, ગંધ, વર્ણ, પર્શનું લક્ષ કરી વિષયને હું ભોગવું છું” એમ માને છે, પણ એ પરને ભોગવતો જ નથી. તે કાળે રાગને ઉત્પન્ન કરે છે અને રાગને ભોગવે છે. વિષયોનો આનંદતોરગરૂપ છે અને રાગનો અનુભવ તો ઝેરનો અનુભવ છે. સમ્યગ્દર્શનમાં રાગથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવા એકત્ત્વ વિભક્ત આત્માની દ્રષ્ટિ હોય છે. અતીન્દ્રિય આનંદ એ ધર્મની મુદ્રા છે અને એ મુખ્ય 1 2. • For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ અનુભવ ચિંતામનિ રત્ન, અનુભવ હૈ રસકૂપ, અનુભવ મારગ મોખૌ, અનુભવ મોખરૂપ’’, જ રાગાદિથી ભિન્ન પડી સ્વયં પોતે જ શાંતિ અને આનંઠનું વેદન કરવાથી ધર્મ થશે. અંતરમાં ભાન કરી પ્રત્યેક એ અનુભવ કરી શકે છે. ધર્મ એ તો આત્મ અનુભવની ચીજ છે. ૩૦૮ વસ્તુ વિચારત ધ્યાવતૈ, મન પામે વિશ્રામ; રસ સ્વાદત સુખ ઉપજૈ, અનુભવ તાકો નામ’’. અહા ! વસ્તુ આત્મા જે અતીન્દ્રિય આનંદનો નાથ છે તેનો વિચાર કરી ધ્યાવતાં મન અનેક વિકલ્પોના કોલાહલથી વિશ્રામ પામે, શાત થઈ જાય અને ત્યારે અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવે તેને આત્મ- અનુભવ કહે છે, તે સમ્યગ્દર્શન છે, ધર્મ છે. આવા અનુભવથી વસ્તુનો નિશ્ચય કરવાની પ્રધાનતા છે. સમ્યગ્દર્શન સારભૂત ઉમાસ્વામી મહારાજે તત્ત્વાર્થ બનાવેલ છે. તેમાં સૂત્ર છે. ‘‘તત્ત્વાર્થી શ્રદ્ધાનું મુખ્ય નિમ્''. તેમાં તત્ત્વ=ભાવ અને અર્થ=પદાર્થ (દ્રવ્ય, ગુણ, પર્યાય) પદાર્થના એટલે કે દ્રવ્ય, ગુણ, પર્યાયનાં ભાવનું યથાર્થ ભાસન થવુ તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. ત્યાં વ્યવહાર સમ્યગ્દર્શનની વાત નથી. આત્મદર્શન ક્ડો કે તત્ત્વાર્થ શ્રદ્વાન કહો તે એક જ વાત છે. માટે જે સાત તત્ત્વોને ભિન્ન ભિન્ન યથાર્થપણે શ્રદ્ધે તેને સમ્યગ્દર્શન હોય છે. આ સાત તત્ત્વ આ પ્રમાણે છે. જીવઃ જીવનો સ્વભાવ જ્ઞાયક શુદ્ધ ચિદાનંદ છે, રાગ, શરીર અને પરદ્રવ્યો થી ભિન્ન છે. અજીવ: શરીર, પુદ્ગલ જડ પદાર્થ, કર્મ આદિ અજીવ છે. અજીવનો સ્વભાવ ચેતના રહિત, જડ છે. બંધ સંવર આસવ : પુણ્ય, પાપના પરિણામ આસ્રવ છે અને તેનો સ્વભાવ આકુળતા છે. જીવનો(મારો) સ્વભાવ અનાકુળ આનંદ છે. જે વિકારી ભાવો થાય છે તેમાં અટકવું તે બંધ છે. આત્માની શુદ્ધિ અર્થાત્ યથાર્થ રુચિ, જ્ઞાન અને તેમાં રમણતા એ સંવર તત્ત્વ છે. For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ નિશઃ શુદ્ધિની વૃદ્ધિ થવી એ નિર્જરા છે. મોક્ષ સંપૂર્ણ શુદ્ધિ તે મોક્ષ છે. આ સાત તત્ત્વમાં જીવ અને અજીવદ્રવ્ય છે. આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ પર્યાય છે. આમ સાતતત્ત્વના યથાર્થ અને પૃથ્થક પૃથ્થક ભાવનું શ્રદ્ધાન અને ભાસન થવું એ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. આ જ આત્મજ્ઞાન છે. સમ્યગ્દર્શન વિના ચારિત્ર, તપવ્રત હોતાં નથી. મિથ્યાષ્ટિજીવ સાત તત્ત્વોના નામ બોલે, પણ હું જીવ છું, વિકારાદિ અધર્મ છે, તેનાથી રહિત હું શુદ્ધ, બુદ્ધ, ચેતન્ય ઘન છું એવી ખબર નથી તેને ધર્મ થતો નથી. કોઈ શાસ્ત્ર ભણે અથવાન ભણે પણ જીવાદિનું ભાવભાસન છે તો તે સમ્યગ્દષ્ટિ જ છે. અંતરમાં ભાવભાસન થાય તો તે સમ્યગ્દષ્ટિ જ છે. સમ્યગ્દરનાદિકનું સાચું લક્ષણઃ વિપરીત અભિનિવેશરહિત જીવાદિતવાર્યશ્રદ્ધાનસમ્યગ્દર્શનનું લક્ષણ છે. અભિનિવેશ એટલે અભિપ્રાય. જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વાર્થ છે. એનું જે શ્રદ્ધાન અર્થાત્ આમ જ છે અન્યથાનથી એવો પ્રતીતિ ભાવ તે તત્ત્વાર્થ શ્રદ્ધાન છે તથા વિપરીતાભિનિવેશ જે અન્યથા અભિપ્રાય તેથી જે રહિત તે સમ્યગ્દર્શન છે. તરવાયું જેનો જે ભાવ અર્થાત્ સ્વરૂપ તેને તત્ત્વ જાણવું તથા જાણવામાં આવતાં એવા જે દ્રવ્યો વા ગુણ-પર્યાય છે તેનું નામ અર્થ છે. તત્ત્વ કહેતા પોતાનું સ્વરૂપ, એ વડે સહિત પદાર્થ તેનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. અભિનિવેશનામ અભિપ્રાયનું છે. જેવો તત્ત્વાર્ધશ્રદ્ધાનનો અભિપ્રાય છે તેવો નહિ હોતાં અન્યથા અભિપ્રાય હોય તેનું નામ વિપરીતાભિનિવેશ છે. તત્ત્વાર્થ શ્રદ્ધાન કરવાનો અભિપ્રાયકેવળ તેનો નિશ્ચય કરવો એટલો જ માત્ર નથી પણ ત્યાં અભિપ્રાય એવો છે કે જીવ-અજીવને ઓળખી પોતાને વા પરને જેમ છે તેમ માનવા, આસવને ઓળખી તેને હેય માનવા, બંધને ઓળખી તેને અહિત માનવો, સંવરને ઓળખી તેને ઉપાદેય માનવો, નિર્જરાને ઓળખી તેને હિતનું કારણ માનવું તથા મોક્ષને ઓળખી તેને પોતાનું પર મહિત માનવું. એ પ્રમાણે તત્ત્વાર્થ શ્રદ્ધાનનો અભિપ્રાય છે. તેનાથી ઉલટા અભિપ્રાયનું નામ વિપરીતાભિનિવેશ છે. સત્ય તત્ત્વાર્થ શ્રદ્ધાનથતાં તેનો અભાવ થાય છે. માટે તત્ત્વાર્થ શ્રદ્ધાન છે તેવિપરીતાભિનિવેશ રહિત છે, એમ અહીં કહ્યું છે. For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ → ↑ ', અથવા કોઈને અભ્યાસમાત્ર તત્ત્વાર્થ શ્રદ્ધાન હોય છે, પરંતુ અભિપ્રાયમાંથી વિપરીતપણું છૂટતું નથી. કોઈ પ્રકારથી પૂર્વોકત અભિપ્રાય અંતરંગમાં હોય તો તેને સમ્યગ્દર્શન થાય નહિ. જેમ કે દ્રવ્યલિંગી મુનિ જિનવચનથી તત્ત્વોની પ્રતીતિ તો કરે છે પરંતુ શરીરાશ્રિત ક્રિયાઓમાં અહંકાર વા પુણ્યાસવમાં ઉપાદેયપણું આઢિ વિપરીત અભિપ્રાયથી તે મિથ્યાદ્દષ્ટિ જ રહે છે. માટે જે તત્ત્વાર્થ શ્રદ્ધાન વિપરીતાભિનિવેશ રહિત છે તે જ સમ્યગ્દર્શન છે . એ પ્રમાણે વિપરીતાભિનિવેશ જીવાદિ તત્ત્વોનું શ્રદ્ધાનપણું એ જ સમ્યગ્દર્શનનું લક્ષણ છે તથા સમ્યગ્દર્શન લક્ષ્ય છે. સમ્યગ્દર્શનનું લક્ષણ શું છે ? વિપરીત અભિનિવેશરહિત જીવાદિતત્ત્વાર્યશ્રદ્ધાનતે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. મોક્ષમાર્ગના સમ્યગ્દર્શનની વાત છે. નિશ્ચય સમ્યગ્દર્શનની વાત છે. અહીં સાત તત્ત્વોની વાત લીધી તેમાં દેવ-ગુરુ – શાસ્ત્ર પણ સમાઈ જાય છે. સંવર– નિર્જરા તત્ત્વની શ્રદ્ધામાં ગુરુની શ્રદ્ધા સમાઈ જાય છે અને મોક્ષ તત્ત્વમાં દેવની શ્રદ્ધા આવી જાય છે. - જીવ તેજીવ છે, અજીવ નથી. જીવને લીધે શરીરાદિ નથી અને શરીરાદિને લીધે જીવ નથી. જીવ અને અજીવ તત્ત્વો ભિન્ન ભિન્ન છે. જીવતો જ્ઞાયમૂર્તિ ચૈતન્ય છે અને શરીરાદિ અજીવ છે. આત્માને લીધે શરીર ચાલે છે એમ જે માને છે તેને જીવ - અજીવની શ્રદ્ધા નથી. - આસ્રવ એટલે આત્માની પર્યાયમાં પુણ્ય-પાપ વગેરે વિકાર ભાવો તેને જે ધર્મ માને છે તેને આસવની શ્રદ્ધા નથી. બંધ ભાવથી ધર્મ માને તો તેણે બંધ તત્ત્વનો ભાગ છીનવી લીધો છે, તેને સાત તત્ત્વની યથાર્થ શ્રદ્ધા નથી. સંવર, નિર્જરા તે જીવની શુદ્ધ પર્યાય છે, તેને પર ને લીધે માને તો તેણે તે તત્ત્વોને માન્યા નહિ. શરીરની ક્રિયાથી સંવર-નિર્જરા માને તે તેણે સંવર–નિર્જરાનો ભાગ લૂંટીને અજીવને આપી દીધો. મોક્ષ તે આત્માની પૂર્ણાનંદમય વીતરાગ ઠા છે, તેને બદલે પુણ્યથી મોક્ષ બતાવે કે મોક્ષ થયા પછી ફરીને અવતાર મનાવે તો તેણે મોક્ષ તત્ત્વને લૂંટી લીધું છે. તેને મોક્ષ તત્ત્વની શ્રદ્ધા નથી. જીવાદિ સાતે તત્ત્વો જે પ્રમાણે ભગવાને સ્વતંત્ર કહ્યા છે તે પ્રમાણે ઓળખીને ‘આ તત્ત્વ આમ જ છે, બીજી રીતે નથી' એમ પ્રીતિ કરવી તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ વિપરીત અભિનિવેશ એટલે ઊંધો અભિપ્રાય તેનાથી રહિત એવું તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનમાં ‘સમ્યક્’ શબ્દનો અર્થ વિપરીત માન્યતા રહિત છે અને દર્શન તે પ્રતીતિ છે. સમ્યક્ શબ્દ તે પ્રશંસાવાચક છે. વિપરીતતા રહિત યથાર્ય શ્રદ્ધાન કરવી તે જ પ્રશંસાવાચક છે.આ છે મોક્ષમાર્ગનું મૂળિયું. જ્યાં દેવ – ગુરુ – શાસ્ત્રની શ્રદ્ધામાં પણ ભૂલ છે ત્યાં સાતે તત્ત્વમાં ભૂલ પડી જ છે. સમ્યગ્દર્શન કહો કે પ્રશંસાયોગ્ય શ્રદ્ધાન કહો બધું એક જ છે. સાચી શ્રદ્ધા થાય તે જ પ્રશંસા યોગ્ય છે. તત્ત્વાર્ય શ્રદ્ધાનમાં તત્ત્વ અને અર્થ એવા બે શબ્દ કહ્યા છે. ‘તત્’ રાખ્ત છે તે ‘યત્’ શબ્દની અપેક્ષા સહિત છે. તેથી જેનું પ્રકરણ હોય તેને ‘તત્’ કહીએ છીએ અને જેનો જે ભાવ અર્થાત્ સ્વરૂપ છે તેને તત્ત્વ જાણવું; તથા જાણવામાં આવતા એવા જે દ્રવ્ય વા ગુણ પર્યાય છે તેનું નામ અર્થ છે. વળી તત્ત્વ કહેતાં પોતાનું સ્વરૂપ એ વડે સહિત પદાર્થોનું શ્રદ્ધાન, તે સમ્યગ્દર્શન છે. સાતે તત્ત્વો તે અર્થ છે અને તેમનો પોતાનો જે ભાવ છે તે તત્ત્વ છે. આવા તત્ત્વાર્થનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. તત્ત્વોના ભાવનું ભાસન થયા વિના સાચી પ્રતીતિ થાય નહિ. વસ્તુ શું અને તેનું સ્વરૂપ શું તે જાણીને શ્રદ્ધાકરે તોયથાર્થ પ્રતીતિથાય. માટેકહ્યુંકે વિપરીત માન્યતારહિતતત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. ‘આત્મા’ એમકહે પણ ‘આત્મા’ વસ્તુકેવી છે તેનું સ્વરૂપ નજાણે તો તત્ત્વની શ્રદ્ધા થાય નહિ અને ‘જ્ઞાનસ્વરૂપ’ એમ કહે પણ જ્ઞાનસ્વરૂપ આત્માનું છે એમ ન જાણે તો વસ્તુના ભાન વગર તત્ત્વની સાચી શ્રદ્ધા થાય નહિ. માટે વસ્તુ અને તેના ભાવને ઓળખવાથી જ યથાર્થ તત્ત્વાર્થ શ્રદ્ધાન થાય છે. . હું જ્ઞાન દર્શનરૂપ સ્વભાવનો ધરનાર આત્મા છું અને વર્ણાદિ સ્વભાવને ધારક પુદ્ગલ છે તે મારાથી ભિન્ન છે – આમ ઓળખ્યા વગર સ્વપરનું ભેઠ જ્ઞાન થાય નહિ. સત્ય તત્ત્વ શ્રદ્વાન તે જ આત્માને હિતકારી છે, તે જ આત્માને કલ્યાણકારી છે. મોક્ષના ઉપાયનું મૂળ તે જ છે. વસ્તુ અને વસ્તુનો સ્વભાવ જાણીને યથાર્થ તત્ત્વાર્થ શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. જ્ઞાન દર્શન સ્વભાવ છે- પણ કોનો ? જીવ પદાર્થનો અને તે જીવ હું જ છું. હું જીવ પદાર્થ છું ને જ્ઞાન દર્શન મારો ભાવ છે. આમ જીવની શ્રદ્ધા કરવી અને પુદ્ગલ દ્રવ્ય મારાથી ભિન્ન છે, વર્ણ વગેરે તેનો ભાવ છે તે મારાથી ભિન્ન છે. આમ જીવ- અજીવ ને ભિન્ન ભિન્ન ઓળખે તો યથાર્થ શ્રદ્ધા થાય. For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ 31 : ‘હું આત્મા છું’ એમ તો ઘણાં કહે છે. પણ આત્માનું સ્વરૂપ શું છે - આત્માનો ભાવ શુ છે ? આત્માનું તત્ત્વ શું છે ? તેની ઓળખાણ વગર આત્માની સાચી શ્રદ્ધા થાય નહિ. જેવા સિદ્ધ ભગવાન છે તેવા કેવળજ્ઞાન સામર્થ્યરૂપ ભાવનો હું ધરનાર છું – એમ ઓળખીને શ્રદ્ધા કરે તો સાચી શ્રદ્ધા થાય. જગતમાં અનંત જીવ- અજીવ પદાર્થો છે. તે દરેક સ્વતંત્ર ‘અર્થ’ છે અને તે દરેક પદાર્થ પોતપોતાના ભાવ સહિત છે તે તેનું તત્ત્વ છે. બધા તત્ત્વોને પૃથક પૃથક સ્વરૂપે જેમ છે તેમ માને તો જ સાચી શ્રદ્ધા થાય. વસ્તુ અને તે વસ્તુનું સ્વરૂપ અભેદ છે તથા ખીજી વસ્તુ અને તેનું સ્વરૂપ આનાથી જુદું છે. એક તત્ત્વથી બીજા તત્ત્વનું કામ થાય એમ માનનારને તત્ત્વાર્થની શ્રદ્ધા નથી. હાથથી લાક્ડી ઉંચી થઈ એમ માને તો તેણે હાથના ભાવને અને લાકડીના ભાવને જુદા જાણ્યા નથી, એટલે તેણે તત્ત્વાર્થને જાણ્યા નથી. તત્ત્વાર્થ શ્રદ્ધાન વગર વ્રત કે શ્રાવકપણું હોતું નથી. અધ્યાત્મદૃષ્ટિની વાતલ્યો કે સાત તત્ત્વોની શ્રદ્ધાની વાત લ્યો, પણ મૂળ વાત તો આ જ આવીને ઉભી રહે છે. જગતમાં અજીવ પદાર્થો અનંત છે, તે દરેક પદાર્થ પોતપોતાના ભિન્ન ભિન્ન ભાવો સહિત છે. તેમ જો ન માને અને એક પદાર્થને લીધે બીજા પદાર્થનો ભાવ થવાનું માને તે તેણે અનંત અજીવ તત્ત્વોને માન્યા નથી. જીવ પદાર્થ છે, તેની શક્તિ તે તેનું તત્ત્વ છે. અજીવ પદાર્થ છે, તેની શક્તિ તે તેનું તત્ત્વ છે. અજીવને માને પણ તેની હાલવા-ચાલવાની શક્તિને ન માને, જીવને લીધે તે હાલે ચાલે છે એમ માને તો તેણે અજીવ પદાર્થને માન્યો જ નથી. કેમ કે તેની શક્તિના જ્ઞાન વગર પદાર્થની શ્રદ્ધા થાય નહિ. ન વસ્તુ તે અર્થ અને તેની સ્વભાવિક શક્તિ તે તત્ત્વ; એ રીતે પદાર્થને અને તેના ભાવને ઓળખીને શ્રદ્ધા કરવી તે તત્ત્વાર્થ શ્રદ્ધાન છે અને આવું તત્ત્વાર્થ શ્રદ્વાન તે સમ્યગ્દર્શન છે. અહીં સમ્યગ્દર્શનનું લક્ષણ બતાવે છે. સમ્યગ્દર્શન લક્ષ્ય છે અને જે વડે ઓળખાય તે લક્ષણ છે. તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. એકલું તત્ત્વ કહે તો જેનો ભાવ છે તેની શ્રદ્ધા વિના કાર્યકારી ન થાય. એકલા અર્થ એટલેદ્રવ્ય-ગુણ- પર્યાયનેકહેતોતેનાભાવ વિના કાર્યકારી ન થાય. માટે સ્વભાવ સહિત પઠાર્થનું શ્રદ્ધાન કાર્યકારી છે. અહીં મોક્ષમાર્ગનું સ્વરૂપ બતાવે છે. તેમાં સમ્યગ્દર્શનના લક્ષણની વાત ચાલે છે. સાત તત્ત્વો કેમ કહ્યાં ? બે અથવા અનંત કહેવા હતાં. અહીં For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ મોક્ષનું પ્રયોજન છે. જીવ અજીવ મૂળ તત્ત્વ છે, તેનું ભેદજ્ઞાન ન થાય તો મોક્ષનું પ્રયોજન સિદ્ધ થાય નહિ. આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ પાંચ તત્ત્વો જીવની તથા પુદ્ગલની પર્યાયો છે. વિકાર આસ્રવ તે જીવનો ભાવ છે અને કર્મનું આવવું તે જડનો ભાવ છે. બન્ને વાત કરી, પણ અહીં આત્માની પાંચ પર્યાયોનું કામ છે. તેને જાણતાં મોક્ષનો ઉપાય કરવાનું શ્રદ્ધાન થાય, તેમાં મોક્ષને હિતરૂપ જાણે તો તેનો ઉપાય કરે, જીવો અનેક પ્રકારે મોક્ષનું સ્વરૂપ કહે છે. ભગવાનની સેવા વૈકુંઠ માં કરવી તેને કોઈ મોક્ષ કહે છે પણ તે વાત ખોટી છે. આત્માની પૂર્ણ શુદ્ધ દશા થવી તે મોક્ષ છે, તેને જાણે તો મોક્ષમાર્ગની શ્રદ્ધા થાય. મોક્ષનો ઉપાય કરવા માટે મોક્ષનું શ્રદ્ધાન કરવુ, આત્માની પૂર્ણપરમાનંદદશા પ્રગટ કરવી તે હિત છે, બીજું હિત નથી. જો મોક્ષને હિતરૂપ માનેતો મોક્ષનો ઉપાયકરે. મોક્ષનો ઉપાય સમ્યગ્દર્શનજ્ઞાન – ચારિત્ર છે. માટે મોક્ષની શ્રદ્ધા કરવી તે પ્રયોજનભૂત છે. હવે મોક્ષનો ઉપાય સંવર-નિર્જરા છે એમ બતાવે છે. વિકારનો અંશ ન થવો અને અંતરમાં શુદ્ધ દશા થવી તે સંવર અને શુદ્ધિની વૃદ્ધિ થવી તે નિર્જરા છે. અજ્ઞાની લોકો દેહની ક્રિયાને તથા રાગને સંવર-નિર્જરા માને છે. સામાયિક કરીને બેસી જવું તે સંવર-નિર્જરા નથી,આત્મા શુદ્ધ સ્વરૂપી છે એવા જ્ઞાનપૂર્વક અંતરમાં લીનતા કરવી તે સંવર-નિર્જરા છે. સંવરનિર્જરાને ઓળખે તો તે રૂપ પ્રવૃત્તિ કરે. માટે સંવર-નિર્જરાની શ્રદ્ધા કરવી યોગ્ય છે. વળી સંવર-નિર્જરામાં પુણ્ય-પાપરૂપી આસવોને વિકારમાં અટકવારૂપ બંધનો અભાવ થાય છે. માટે જેનો અભાવ કરવો છે તેને ઓળખે. ક્રોધનો અભાવ કરતાં ક્ષમા થાય, તે પ્રમાણે પુણ્ય-પાપ ના પરિણામોનો અભાવ કરે તો સંવર થાય. પણ આસવને સંવર માને તો આસવનો અભાવ થાય નહિ. વળી બંધનો એક દેરા અભાવ થવો તે નિર્જરા છે અને બંધનો સર્વથા અભાવતે મોક્ષ છે. પુણ્ય- પાપ આસ્રવ છે અને તેમાં અટકવું તે બંધ છે, તે જાણે તો તેનો અભાવ કરી સંવર- નિર્જરારૂપ પ્રવર્તે. આ પ્રમાણે પાંચ પર્યાયોનું શ્રદ્ધાન થતાં મોક્ષમાર્ગ થાય છે. આમાં દેવ-ગુરુની ઓળખાણ આવી જાય છે. એ પ્રમાણે એ પાંચ પર્યાયોનું શ્રદ્ધાન થતાં જ મોક્ષમાર્ગ થાય એને ઓળખે એટલે પાંચને ઓળખે તો તે મોક્ષને ઓળખે. અહીં પ્રથમ મોક્ષ બતાવ્યો, મોક્ષનો ઉપાય સંવર-નિર્જરાકહ્યો, તે સંવર નિર્જરા આસ્રવ- બંધના અભાવ વિના થાય નહિ. આ પ્રમાણે પાંચે For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ તત્ત્વની ઓળખાણની જરૂર છે. પણ જો પાંચ પર્યાયનેન ઓળખેતો મોક્ષને ન ઓળખે, મોક્ષનું જ્ઞાન ન હોય તો મોક્ષનો ઉપાય કેવી રીતે કરે? સંવરનિર્જરાના જ્ઞાન વગર સંવર-નિર્જરારૂપ કેવી રીતે પ્રવર્તે? અંતર વીતરાગી દશા તે સંવર છે. સંવર નિર્જરાની ઓળખાણ વિના અંતર રમણતા કેવી રીતે કરે? માટે પાંચે પર્યાયોનું શ્રદ્ધાન ન થવાથી મોક્ષ પણ ન થાય. જીવ-અજીવને જાતિ અપેક્ષાએ બે તત્ત્વો કહ્યાં. જીવમાં અનંત જીવો આવી ગયા અને અજીવમાં અનંત પુદ્ગલો, ધર્મ, અધર્મ, આકાશ • અને કાળ આવી ગયા. પર્યાયો તેના વિશેષ છે. આમ સાતતત્ત્વોની શ્રદ્ધાને મોક્ષમાર્ગ આધીન છે. તેમાં દેવ-ગુરુ-શાસ્ત્રની પરીક્ષા આવી જાય છે. સાતતત્ત્વ સિવાયના અન્ય પદાર્થોનું શ્રદ્ધાનો અથવા ન હો અન્યથા હો તો પણ પ્રયોજનભૂત નથી. વળી કોઈ ઠેકાણે પુણ્ય-પાપ સહિત નવ પદાર્થો કહ્યાં છે, એ પુણ્ય-પાપ પણ આવાદિકના જ ભેદો છે. માટે એ સાત તત્ત્વોમાં જ ગર્ભિત થયા અથવા પુણ્યને સમજે તો તેને મોક્ષમાર્ગનામાને અથવા સ્વછંદી બની પાપરૂપ ન પ્રવર્તે; માટે જુદા પાડી સમજાવે છે. માટે એ બે તત્ત્વોની શ્રદ્ધા ઉપકારી જાણી સાતની સાથે મેળવી નવ પદાર્થો કહ્યા છે. - જીવ-અજીવની શ્રદ્ધા કરવાનો આશય તો એ છે કે પોતે જીવ છે અને બીજા પર છે. પરનો અંશ પોતામાં ન મેળવે અને પોતાનો અંશ પરમાં ન મેળવે, શરીરાદિ અજીવ છે તેની ક્રિયા તેનાથી થાય છે મારાથી થતી નથી, એમ શ્રદ્ધા કરવી તે આશય છે. તે ન કરે તેને યથાર્થ શ્રદ્ધાન નથી. જીવઅજીવને જેમ છે તેમ માનવા, આસવને હેય માનવો, બંધને અહિતરૂપ માનવો, મોક્ષ તે પરમ હિત છે. સંવરને ઓળખી તેને અંગીકાર કરવા જેવો માનવો અને નિર્જરા અધૂરી શુદ્ધ દશા છે. માટે પરમ હિતનું કારણ છે એમ માનવું. . સમ્યકત્ત્વના વિભિન્ન લક્ષણો: • જીવાદિ સાત તત્ત્વોનું સાચું તત્ત્વાર્થ શ્રદ્ધાન. • સ્વ-પરનું શ્રદ્ધાન-ભેદવિજ્ઞાન. સ્વનું શ્રદ્ધાન- આત્મશ્રદ્ધાન. દેવ-ગુરુ-ધર્મનું શ્રદ્ધાન. આ ચાર લક્ષણો કહ્યાં તેમાં આ જીવ કોને અંગીકાર કરે? જ્યાં મિથ્યાત્વકર્મનો ઉપદમાદિક થતાં વિપરીતાભિનિવેશનો અભાવ થાય ત્યાં એ ચારે લક્ષણો એકસાથે હોય છે. For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ વિચાર અપેક્ષાએ મુખ્યપણે તત્ત્વાર્થોને વિચારે છે. કાં તો સ્વ પરનું ભેદરવિજ્ઞાન કરે છે. કાં તો આત્મ સ્વરૂપનું જ સ્મરણ કરે છે. અગર કાં તો દેવાદિકના સ્વરૂપને વિચારે છે. એ પ્રમાણે જ્ઞાનમાં તો અનેક પ્રકારના વિચાર હોય છે, પરંતુ શ્રદ્ધાનમાં સર્વત્ર પરસ્પર સાક્ષેપપણુંહોયછે. સમ્યગ્દષ્ટિનાશ્રદ્ધાનમાં ચારેલક્ષણોનો અંગીકાર છે. પણ જેને મિથ્યાત્ત્વનો ઉદય છે તેને વિપરીતાભિનિવેશ હોય છે, તેને એ લક્ષણો આભાસમાત્ર હોય છે, સાચા હોતાં નથી. યથાર્થ ભાવનું શ્રદ્ધાન હોતું નથી. હવે આનો અનુક્રમ શું છે ? * પ્રથમ આજ્ઞાદિ વડે વા કોઈ પરીક્ષા વડે કુંદેવાદિની માન્યતા છોડી અરહંતાદિકનું શ્રદ્ધાનકરવું, કારણકે એનું શ્રદ્ધાન થતાંગ્રહીત મિથ્યાત્ત્વનો અભાવ થાય છે. * પછી જિનમતમા કહેલા જીવાઠિ તત્ત્વોનો વિચાર કરવો, તેના નામ લક્ષણાદિ શીખવા, કારણકે એના અભ્યાસથી તત્ત્વ શ્રદ્ધાનની પ્રાપ્તિ થાય છે. ⭑ પછી સ્વ- પરનું ભિન્નપણું જેથી ભાસે તેવા વિચારો કર્યા કરવા, કારણ કે એ અભ્યાસથી બેઠવિજ્ઞાન થાય છે. ⭑ ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કર્યા કરવો. કારણ કે – એ અભ્યાસથી આત્માનુભવની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ત્ત્વનાં લક્ષણ તો અનેક પ્રકારના કહ્યા છે, તેમાં તત્ત્વાર્થી મહાન લક્ષણ ને જ મુખ્ય કહું તેનું શુ કારણ ? તુચ્છ બુદ્ધિવાનને અન્ય લક્ષણોમાં તેનું પ્રયોજન પ્રગટ ભાસતું નથી વા ભ્રમ ઉપજે છે તથા આ તત્ત્વાર્થ શ્રદ્ધાન લક્ષણમાં પ્રયોજન પ્રગટ ભાસે છે તથા કાંઈ પણ ભ્રમ ઉપજતો નથી. તેથી એ લક્ષણને મુખ્ય કર્યું છે. દેવ, ગુરુ, ધર્મના શ્રદ્ધાનમાં તુચ્છ બુદ્ધિવાનને એમ ભાસે કે અરહંત દેવાદિકને માનવા, અન્યને ન માનવા-એટલું જ સમ્યક્ત્ત્વ છે. પણ ત્યાં જીવ, અજીવનું વા બંધ-મોક્ષના કારણ કાર્યનું સ્વરૂપ ભાસે નહિ તો મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય નહિ; વા જીવાદિનું શ્રદ્ધાન થયા વિના માત્ર એ જ શ્રદ્ધાનમાં સંતુષ્ટ થઈ પોતાને સમ્યગ્દષ્ટિ માને, વાકુંદેવાદિ પ્રત્યે દ્વેષ તો રાખે પણ અન્ય રાગાદિ છોડવાનો ઉદ્યમ ન કરે એવો ભ્રમ ઉપજે. For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ વળી સ્વ-પરના શ્રદ્ધાનમાં તુચ્છ બુદ્ધિવાનને એમ ભાસે કે સ્વપરનું જાણવું જ કાર્યકારી છે અને તેનાથી જ સમ્યકત્ત્વ થાય છે. પણ ત્યાં આસવાદિનું સ્વરૂપ ભાસતું નથી અને તેથી મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ પણથતી નથી, વા આસ્વાદિનું શ્રદ્ધાન થયા વિના માત્ર એટલું જ જાણવામાં સંતુષ્ટ થઈ પોતાને સમ્યગ્દષ્ટિ માની સ્વચ્છંદી થઈ રાગાદિ છોડવાનો ઉદ્યમ કરે નહિ, એવો ભ્રમ ઉપજે. તથા આત્મશ્રદ્ધાન લક્ષણમાં તુચ્છ બુદ્ધિવાનને એમ ભાસે કે એક આત્માનો જ વિચારકાર્યકારી છે અને તેનાથી જ સમ્યકત્વ થાય છે, પણ ત્યાં જીવ-અછવાદિના વિશેષો વા આસવાદિનું સ્વરૂપ ભાસતું નથી અને તેથી મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધી પણ થતી નથી વાજીવાદિનાવિશેષોનું અને આસવાદિના સ્વરૂપનું શ્રદ્ધાન થયા વિના માત્ર એટલા જ વિચારથી પોતાને સમ્યગ્દષ્ટિ માની સ્વચ્છંદીબનીરાગાદિ છોડવાનો ઉદ્યમ કરે નહિ, તેને પણ એવો ભ્રમ ઉપજે છે. એમ જાણી એ લક્ષણોને મુખ્ય ર્યા નહિ. અને તત્ત્વાર્થ શ્રદ્ધાન લક્ષણમાં જીવ-અછવાદિ વા આસવાદિનું શ્રદ્ધાન થાય છે, ત્યાં તે સર્વનું સ્વરૂપ જો બરાબર ભાસે તો મોક્ષમાર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય, એ શ્રદ્ધાન થતાં સમ્યકક્વીની થાય છે પણ એ સંતુષ્ટ થતો નથી. આસવાદિનું શ્રદ્ધાન થવાથી રાગાદિક છોડી મોક્ષનો ઉદ્યમ રાખે છે. એ પ્રમાણે તેને ભ્રમ ઉપજતો નથી. માટે તત્ત્વાર્થથદ્ધાનલક્ષણને મુખ્યર્યું છે. અથવાતત્ત્વાર્થ શ્રદ્ધાનલક્ષણમાંતો દેવાધિનું શ્રદ્ધાના આત્મશ્રદ્ધાન ગર્ભિત હોય છે તે તો તુચ્છ બુદ્ધિમાનને પણ ભાસે છે. પણ અન્યલક્ષણોમાં તત્ત્વાર્થ શ્રદ્ધાનનું ગર્ભિતપણું છે તે વિશેષબુદ્ધિમાન હોય તેને જ ભાસે છે પણ તુચ્છ બુદ્ધિવાનને ભાસતું નથી. માટે તત્ત્વાર્થ શ્રદ્ધાન લક્ષણને મુખ્ય ક્યું છે. અથવા મિથ્યાષ્ટિને આભાસ માત્ર હોય છે, ત્યાં તત્ત્વાર્થનો વિચારતોવિપરીતાભિનિવેશદૂર કરવામાં શીર્ઘકારણરૂપ થાય છે પણ અન્ય લક્ષણો શીર્ઘકારણરૂપ થતાં નથી વા વિપરીતાભિનિવેશનાં પણ કારણ થઈ જાય છે. - તેથી અહીં સર્વ પ્રકારથી પ્રસિદ્ધ જાણી વિપરીતાભિનિવેશરહિત જીવાદિતત્ત્વાર્થોનું શ્રદ્ધાનતે જ સમ્યકત્ત્વનું લક્ષણ છે એવો નિર્દેશ કર્યો. એ પ્રમાણે લક્ષણ નિર્દેશનું નિરૂપણ ક્યું. એવું લક્ષણ જે આત્માના સ્વભાવમાં હોય તેને જ સમ્યગ્દષ્ટિ જાણવો. For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ વિપરીતાભિનિવેશરહિત જીવ-અજવાદિતત્ત્વાર્થોનું શ્રદ્ધાનસદાકાળ કરવા યોગ્ય છે. એ શ્રદ્ધાન આત્માનું સ્વરૂપ છે, દર્શને મોહરૂપ ઉપાધિ દૂર થતાં પ્રગટ થાય છે. માટે આત્માનો સ્વભાવ છે. ચતુર્યાદિ ગુણસ્થાનમાં પ્રગટ થાય છે, પછી સિદ્ધ અવસ્થામાં પણ સદાકાળ તેનો સદ્દભાવ રહે છે-એમ જાણવું. સાત તત્ત્વની ભૂલ યથાર્થપણે શુદ્ધાત્મ દ્રષ્ટિ દ્વારા જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વની શ્રદ્ધા કરવાથી સમ્યગ્દર્શન થાય છે. આ સાતે તત્ત્વોનું વિપરીત શ્રદ્ધાન કરવું તેને અગ્રહિત મિથ્યાદર્શન કહે છે. જીવજ્ઞાન-દર્શનઉપયોગસ્વરૂપ અર્થાતજ્ઞાતા-દ્રષ્ય છે, અમૂર્તિક, ચૈતન્યમય અને ઉપમારહિત છે. પગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ પાંચ અજીવ દ્રવ્ય છે. જીવ ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ, ચૈતન્ય પુદ્ગલાદિ દ્રવ્યોથી જુદો છે; પણ મિથ્યાષ્ટિજીવ આત્માના સ્વભાવની યથાર્થ શ્રદ્ધા નહિ કરતાં અજ્ઞાનવશ ઉલટું માનીને, શરીર તે હું જ છું, શરીરના કાર્ય હું કરી શકું છું, મારી ઈચ્છાનુસાર શરીરની વ્યવસ્થા રાખી શકું છું એમ શરીરને આત્મા માને છે. જીવ તત્તવની ભૂલ જીવ તો ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે તેને અજ્ઞાની જીવ જાણતો નથી. જે શરીર તે હું જ છું, શરીરના કાર્ય હું કરી શકું છું, શરીર સ્વસ્થ હોયતો મને લાભ થાય, બાહ્ય અનુકુળ સંયોગોથી હું સુખી અને પ્રતિકુળ સંયોગથી હું દુઃખી, હું નિર્ધન, હું ધનવાન, હું બળવાન, હુંનિર્બળ છું, હું મનુષ્ય, હુંકુરૂપ, હું સુંદરએમ માને છે. શરીર આશ્રિત ઉપદેશ અને ઉપવાસાદિ ક્રિયાઓમાં પોતાપણું માને છે એ વગેરે મિથ્યા અભિપ્રાય વડે જે પોતાના પરિણામ નથી પણ બધાય પર પદાર્થના જ પરિણામ છે તેને આત્માના પરિણામ માને છે, તે જીવ તત્ત્વની ભૂલ છે. જીવને તે અજીવ માને છે. આજીવતરની ભૂલ મિથ્યાષ્ટિજીવ એમ માને છે કે શરીરની ઉત્પત્તિ (સંયોગ) થતાં હું જમ્યો અને શરીરનો નાશ (વિયોગી) થવાથી હું મરી જઈશ. (આત્માનું મરણ માને છે) ધન, શરીરાદિ જડ પદાર્થોમાં પરિવર્તન થતાં પોતાનામાં ઈષ્ટ-અનિષ્ટ પરિવર્તન માનવું, શરીરની ઉષ્ણ અવસ્થા થતાં મને તાવ આવ્યો, શરીરમાં સુધા, તૃષારૂપ અવસ્થા થતાં મને સુધા-તૃષાદિ થાય છે, શરીર કપાતાં હું : For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ છેદાઈ ગયો ઈત્યાદિ જે અજીવની અવસ્થાઓ છે તેને પોતાની માને છે એ અજીવતત્ત્વની ભૂલ છે. અજીવને જીવ માને છે, આ અજીવતત્ત્વની ભૂલ છે. આસવ તાવની ભૂલ જીવ અથવા અજીવ કોઈ પણ પર પદાર્થ આત્માને કોઈ પણ સુખ, દુઃખ, બગાડ, સુધાર કરી શકતા નથી, છતાં અજ્ઞાની તેમ માનતો નથી. પરમાં કતૃત્ત્વ, મમસ્વરૂપ, મિથ્યાત્વ અને રાગ-દ્વેષાદિ શુભાશુભ આસવભાવતે પ્રત્યક્ષ દુઃખ દેનારા છે, બંધના કારણ છે. છતાં તેને અજ્ઞાની જીવ સુખકર જાણીને સેવે છે. વળી શુભ ભાવ પણ બંધનું કારણ છે,'આસવ છે તેને હિતકર માને છે. પર દ્રવ્ય જીવને લાભ-નુકસાન કરી શકે નહિ, છતાં તેને ઈષ્ટ-અનિષ્ટ માની તેમાં પ્રીતિ-અપ્રીતિ કરે છે; મિથ્યાત્વ, રાગ દ્વેષનું સ્વરૂપ ઓળખાતો નથી, પર પદાર્થ મને સુખ-દુઃખ આપે છે અથવા રાગદ્વેષ મોહ કરાવે છે એમ માને છે. આ આસવ તત્ત્વની ભૂલ છે. - મિથ્યાત્વ-રાગાદિ પ્રગટદુઃખદેનારા છે, છતાં તેનું સેવન કરવામાં સુખ માને છે. આ આસવ તત્ત્વની ભૂલ છે. બંધ તરવની ભૂલ અઘાતિ કર્મના ફળ અનુસાર પદાર્થોની સંયોગ-વિયોગરૂપ અવસ્થાઓથાય છે. મિથ્યાષ્ટિજીવ તેને અનુકૂળ પ્રતિકૂળ માનીને તેનાથી હું સુખી-દુઃખી છું એવી કલ્પના વડેરાગ-દ્વેષ, આકુળતાકરે છે. ધન, યોગ્ય સ્ત્રી, પુત્રાદિના સંયોગથતાં રતિ કરે છે, રોગ, નિદ્રા, નિર્ધનતા, પુત્રવિયોગ વગેરે થતાં અરતિ કરે છે; પુણ્ય-પાપ બન્ને બંધનકર્તા છે, પણ તેમનહિમાનીને પુણ્યને હિતકર માને છે; તત્ત્વ દૃષ્ટિથી તો પુણ્ય-પાપ બન્ને અહિતકર જ છે, પરંતુ અજ્ઞાની એવું નિર્ધારરૂપ માનતો નથી. તે બંધ તત્વની ઊંધી શ્રદ્ધા છે. શુભને લાભદાયક અને અશુભને નુકસાનકારક તે માને છે, પણ તત્ત્વ દષ્ટિએ બન્ને નુકસાનકારક છે એમ તે માનતો નથી. આ બંધ તત્ત્વની ભૂલ છે. સંવર તત્તવની ભૂલ નિશ્ચય સમ્યગ્દર્શન-શાન-ચારિત્ર તે જ જીવને હિતકારી છે, સ્વરૂપમાં સ્થિરતા વડે રાગનો જેટલો અભાવતે વૈરાગ્ય છે અને તે સુખના કારણરૂપ છે. છતાં અજ્ઞાનીજીવતેને કષ્ટદાતામાને છે. આ સંવર તત્ત્વની વિપરીત શ્રદ્ધા છે. સમ્યજ્ઞાન અને તે પૂર્વકનો વૈરાગ્ય જીવને સુખરૂપ છે, છતાં તે For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ પોતાને કષ્ટ આપનાર અને ન સમજાય એવાં છે એમ માને છે તે સંવરતત્ત્વની ભૂલ છે. નિશ તરવની ભૂલ આત્મામાં આંશિક શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધિની હાની થવી તેને સંવરપૂર્વક નિર્જરા કહેવામાં આવે છે. તે નિશ્ચય સમ્યગ્દર્શનપૂર્વક જ હોઈ શકે છે. જ્ઞાનાનંદ સ્વરૂપમાં સ્થિર થવાથી શુભ-અશુભ ઈચ્છાનો નિરોધ થાય છે તે તપ છે. તપ બે પ્રકારના છે. ૧. બાળ તપ ૨. સમ્યક તપ અજ્ઞાન દશામાં જે તપ કરવામાં આવે છે તે બાળત૫ છે, તેનાથી કદી સાચી નિર્જરા થતી નથી. પણ આત્મસ્વરૂપમાં સમ્યક પ્રકારે સ્થિરતા અનુસાર જેટલો શુભ-અશુભ ઈચ્છાનો અભાવ થાય છે તે સાચી નિર્જરા છે- સમ્યક્ તપ છે. પણ મિથ્યાષ્ટિ જીવ એમ માનતો નથી. પોતાની અનંત જ્ઞાનાદિ શક્તિને ભૂલેછે, પરાશ્રયમાંશુમાને છે, શુભાશુભઈચછા અને પાંચ ઈન્દ્રિયોના વિષયોની ચાહને રોકતો નથી. આ નિર્જરા તત્ત્વની વિપરીત શ્રદ્ધા છે. તે નિર્જરા તત્ત્વની ભૂલ છે. મોક્ષ તરવની ભૂલ પૂર્ણ નિરાકુળ આત્મિક સુખની પ્રાપ્તિ અર્થાત્ જીવની સંપૂર્ણ શુદ્ધતા તે મોક્ષનું સ્વરૂપ છે અને તે જ ખરું સુખ છે, પણ અજ્ઞાની તેમ માનતો નથી. મોક્ષ થતાં તેજમાં તેજ મળી જાય અથવા ત્યાં શરીર, ઈન્દ્રિયો અને તેનાવિષયોવિનાસુખકેમ હોઈ શકે? ત્યાંથી ફરી અવતાર લેવો પડેવગેરે. એમ મોક્ષ દરામાં નિરાકુળપણું માનતો નથી, તે મોક્ષ તત્ત્વની વિપરીત શ્રદ્ધા છે. - સમ્યગ્દર્શનપૂર્વક જ પૂર્ણ નિરાકુળતા પ્રગટ થાય છે અને તે જ ખરું સુખ છે-એમનમાનતાં, બાહ્ય વસ્તુઓની સગવડોથી સુખ મળી શકે એમ જીવ માને છે, તે મોક્ષ તત્ત્વની ભૂલ છે. ભૂલોનુંn: આ ભૂલોનું ફળ જીવને સમયે સમયે અનંત દુઃખનો ભોગવટો છે; એટલે કે ચાર ગતિઓમાં મનુષ્ય, દેવ, તિર્યંચકે નારકી તરીકે જન્મી મરી દુઃખ ભોગવે છે. - આગતિઓમાં સૌથી હલકામાં હલકી ગતિનિગોદ એકેન્દ્રિયની છે, સંસાર દશામાં વધારેમાં વધારે કાળજીવતેમાં કાઢે છે. તે અવસ્થા ટાળી બે ઈન્દ્રિયથી પંચેન્દ્રિય ભાગ્યે જ થાય છે અને તેમાં પણ મનુષ્યપણું પ્રાપ્ત કરવું.. For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ તો અતિ અતિ દીર્ઘકાળ બને છે, એટલે કે જીવ “મનુષ્ય ભવ’ લગભગ નહિવત્ પામે છે. . ધર્મ પામવાનો સમય જીવને ધર્મ પામવાનો મુખ્ય સમય મનુષ્યપણું છે, તેથી જો જીવ ધર્મ સમજવાની શરૂઆત કરે તો તે કાયમને માટે દુઃખ ટાળી શકે. પરંતુ મનુષ્ય ભવમાં પણ કાં તો ધર્મનો યથાર્થ વિચાર કરતો નથી. અથવાતો ધર્મને નામે ચાલતી અનેક મિથ્યા માન્યતાઓમાંથી કોઈને કોઈ ખોટી માન્યતાને ગ્રહણ કરે છે અને કુદેવ-ગુરુ તથા કુશાસ્ત્રમાં તે ફસાઈ જાય છે, અથવા તો બધા ધર્મો એક છે એમ ઉપલક દષ્ટિએ માની લઈને બધાનો સમન્વય કરવા લાગે છે. પોતાની એ ભ્રમણાવાળી બુદ્ધિને વિશાળ બુદ્ધિમાનીને અભિમાન સેવે છે; કઠીતે જીવસુદેવ-સુગુરુ- અને સુશાસ્ત્રનું બાહ્ય સ્વરૂપ સમજે તો પણ પોતાનું ખરું સ્વરૂપ સમજવા જીવ યથાર્થ પ્રયાસ કરતો નથી. તેથી તે ફરીને સંસારચક્રમાં રખડી પોતાનો મોટામાં મોટો કાળ નિગોદ એકેન્દ્રિયપણામાં કાઢે છે. મિથ્યાવનું મહા પાપ ઉપર કહ્યું તે બધાનું મૂળ કારણ પોતાના સ્વરૂપની જીવને ભ્રમણા છે. પરનું હું કરી શકું, પર મારું કરી શકે, પરથી મને લાભ થાય, પરથી મને નુકસાન થાય એવી મિથ્યા માન્યતાનું નિત્ય અપરિમિત મહાપાપ દરેક ક્ષણે જીવ સેવ્યા કરે છે, તે મહા પાપને શાસ્ત્રીય પરિભાષામાં મિથ્યાદર્શન કહેવામાં આવે છે. તેના ફળતરીકે ક્રોધ, માન, માયા, લોભ જે પરિમિત પાપ છે તેને તીવ્ર કે મંદપણે સેવે છે. જીવો ક્રોધાદિકને પાપ ગણે છે, પણ તેનું મૂળિયું મિધ્યાહનરૂપ મહાપાપ છે તેને તેઓ ઓળખતા નથી, તો પછી તેને ટાળે ક્યાંથી? સમ્યગરિની ભાવના - સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે. વસ્તુનું સ્વરૂપ યથાર્થ સમજાય તેને ધર્મ કહે છે. સમ્યગદદિ શુભભાવને ધર્મ માનતા નથી પણ બંધનું કારણ માને છે. જેટલો રાગટળે છે તથા સમ્યગ્દર્શન- જ્ઞાનની જે દૃઢતાથાય છે તેને તે ધર્મ માને છે. તેથી તેને સંવર-નિર્જરા થાય છે. અજ્ઞાનીઓતો શુભ ભાવને ધર્મ અથવા ધર્મમાં સહાયક માને છે. સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સ્વરૂપમાં સ્થિર રહે તેને સમ્મચારિત્ર કહે છે. આ રીતે સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રથી જ મોક્ષમાર્ગ બને છે. For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ભેદ વિજ્ઞાન આત્મા ઉપયોગ સ્વરૂપ છે, રાગાદિ પર ભાવોથી તે ભિન્ન છે, એમ ઉપયોગને અને રાગાદિને સર્વ પ્રકારે અત્યંત જુદા જાણીને રાગથી ભિન્નપણે અને ઉપયોગમાં એકતાપણે જ્ઞાન પરિણમે તે ભેદવિજ્ઞાન છે. જીવ અને દેહને-પુદ્ગલને જુદા જાણે એટલેવિકાર પણ આત્માના સ્વભાવથી જુદો છે તેમ તેમાં આવી જાય છે. પુદ્ગલથી અને વિકારથી ભિન્ન આત્માના સ્વભાવને જાણવો-અનુભવવો તે બાર અંગનો સાર છે. બાર અંગમાં આત્માની અનુભૂતિ કરવાનું કહ્યું છે. ભેદ વિજ્ઞાન એ જ અનૂભૂતિ છે. ધર્માત્મા પોતાના ભેદ વિજ્ઞાનની શક્તિ વડે નિજ મહિનામાં લીન થાય છે; તેઓરાગરૂપે જરાપણનથી પરિણમતા, જ્ઞાનરૂપે જ રહે છે. જ્ઞાનીને રાગાદિ શરીરની જેમ અત્યંત ભિન્ન દેખાય છે. રાગ હોવા છતાં રાગ તે આત્મા છે એવી બુદ્ધિ તે ધર્માત્માને નથી થતી, એટલે રાગ સાથે આત્માની એકતારૂપે તેઓ પરિણમતા નથી પણ રાગથી જુઠા જ્ઞાનપણે જ પરિણમે છે. ભેદ જ્ઞાની ધર્માત્મા સર્વ પ્રસંગે જાણે છે કે “જ્ઞાનસ્વભાવ જ હું ગમેતેવી પ્રતિકુળતાથી ઘેરાઈ જાય તો પણ જ્ઞાનસ્વભાવ જ છું એવી શ્રદ્ધા તેમને છૂટતી નથી. આ રીતે સર્વ પ્રસંગે પોતાને ચેતન્યસ્વભાવપણે જ અનુભવતા હોવાથી ધર્માત્મા જ્ઞાનરૂપે જ રહે છે. સુખ-દુઃખ, હર્ષ-શોક આદિ જીવની પર્યાયમાં થાય છે. પણ ત્યાં તો દ્રવ્ય દષ્ટિપ્રગટ થઈ છે એવા જ્ઞાની જીવની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી છે, એની દષ્ટિ આત્માના આનંદમાં છે. એ જીવસુખ-દુઃખની કલ્પનાને કેમ ભોગવે? તેથી જ્ઞાનીના સુખ-દુઃખના રાગ-પરિણામને પુગલના પરિણામકહ્યાં છે અને એ સુખ-દુઃખના પરિણામની આદિ, મધ્ય અને અંતમાં અંતવ્યાપક થઈને પુદ્ગલ દ્રવ્ય તેને ગ્રહણ કરે છે, ભગવાન આત્મા તેને ગ્રહણ કરતો કે ભોગવતો નથી. કેમકે આત્માનું સ્વરૂપ શાયક છે; કલ્પનાના સુખ-દુઃખનું ભોગવવું તેનું સ્વરૂપ નથી. પર્યાયમાં સુખ-દુઃખની કલ્પના થાય છે પણ દ્રવ્ય દષ્ટિવંત શાની તેનો કર્તા-ભોક્તા થતો નથી. • ચેતન્યમાં અંદર ગયો એટલે પુણ્ય-પાપ ભાવનો સાક્ષી થઈ ગયો તેથી તે ભાવે જુદા છે, કાળે જુદા છે, ક્ષેત્રે પણ જુદા છે, વસ્તુ જુદી જ છે. આત્મા તો એકલો જ્ઞાનઘન ચેતન્યjજ છે. For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ધર્માત્મા જ્ઞાનરૂપે જ રહે છે એ ભેદ વિજ્ઞાનનું બળ છે. ભેદ વિજ્ઞાનની એવી તાકાત છે કે તે જ્ઞાનને જ્ઞાનરૂપે જ રાખે છે. તેને જરા પણ વિપરીતતા પમાડતું નથી. તેમજ તેમાં રાગાદિ ભાવોને જરા પણ પ્રવેશવા દેતું નથી. આ રીતે ભેદ વિજ્ઞાનનું બળજ્ઞાનને અને રાગને ભેળસેળથવા દેતું નથી પણ જુદાજ રાખે છે, તેથી ભેદવિજ્ઞાનીધર્માત્માજ્ઞાનરૂપે જ રહે છે અને રાગરૂપે જરાપણથતાનથી. ‘પરને અને આત્માને સંબંધ નથી એ સમજવાનું પ્રયોજન એટલે પર લક્ષે જે વિકાર થાય તે મારું સ્વરૂપ નથી એમ પર સાથેનો સંબંધ તોડીને તેમજ પોતાની પર્યાયનું લક્ષ પણ છોડીને અભેદ સ્વભાવની દૃષ્ટિ કરવી તે જ આત્માનું પ્રયોજન છે. આત્માની અવસ્થામાં રાગ-દ્વેષાદિ વિકારી ભાવો થાય છે તે જીવના પોતાની પર્યાયમાં જ થાય છે, પોતે જ કરે છે. તેથી પર્યાય દષ્ટિથી રાગ જીવનો છે. દ્રવ્ય દૃષ્ટિથી દ્રવ્ય સ્વભાવમાં રાગ છે જ નહિ તેથી રાગ જીવનો નથી. પણ પુદ્ગલના લક્ષે થતો હોવાથી પુદ્ગલનો છે. રાગ-દ્વેષ થતાં દેખાય છે તે તો પર્યાય દ્દષ્ટિ છે, તે જ વખતે જો પર્યાય દષ્ટિને ગૌણ કરીને સ્વભાવની દૃષ્ટિથી જુઓ તો આત્માનો સ્વભાવ રાગરહિત જ છે, એની શ્રદ્ધા અને અનુભવ થાય છે. રાગ હોવા છતાં શુદ્ધ આત્માતે રાગથી રહિત છે- એમ જ્ઞાન વડે શુદ્ધ આત્મા જણાય છે. આત્મામાં એક જ ગુણ નથી, પણ શ્રદ્ધા- જ્ઞાન-ચારિત્ર વગેરે અનંત ગુણો છે; રાગ-દ્વેષ થાય છે. તે ચારિત્રગુણનું વિકારી પરિણમન છે અને શુદ્ધાત્માને માનવોને શ્રદ્ધાગુણનું નિર્મળ પરિણમન છે તથા શુદ્ધાત્માને જાણવો તે જ્ઞાન ગુણનું નિર્મળ પરિણમન છે. એ રીતે દરેક ગુણનું પરિણમન ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. ચારિત્રના પરિણમનમાં વિકાર દશા હોવા છતાં શ્રદ્ધા- જ્ઞાન તેમાં ન વળતાં ત્રિકાળી શુદ્ધ સ્વભાવમાં વળ્યા, શ્રદ્ધાની પર્યાયે વિકાર રહિત આખા શુદ્ધ આત્મામાં વળીને તેને માન્યો છે અને જ્ઞાનની પર્યાયપણચારિત્રના વિકારનો નકાર કરીને સ્વભાવમાં વળી છે. એટલે તેણે પણ વિકાર રહિત શુદ્ધ આત્માને જાણ્યો છે. આ રીતે ચારિત્રની પર્યાયમાં રાગ-દ્વેષ હોવા છતાં શ્રદ્ધા- જ્ઞાન સ્વ તરફ વળતાં શુદ્ધ આત્માની શ્રદ્ધા તથા જ્ઞાન થાય છે. રાગ વખતે જો રાગરહિત શુદ્ધ આત્માનું ભાઈ થઈ શકતું ન હોય તો કોઈ જીવને ચોથું-પાચમું- છઠું વગેરે ગુણસ્થાનકે સાધક દશા જ પ્રગટી શકે નહિ અને સાધક ભાવ વગર મોક્ષનો પણ અભાવ ઠરે. For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ રાગને સર્વથા પરનો જ માને તો જીવ સ્વચ્છંદી થઈ જશે અને રાગને સર્વથા પોતાનો જ સ્વભાવ છે તેમ માનશે તો રાગ નીકળી શકશે નહિ. માટે પહેલાં પોતાના અપરાધથી પોતે જ કરે છે. કર્મ રાગ કરાવતું નથી. એ રીતે નિર્ણય કરીને પછી સ્વભાવ દૃષ્ટિ કરાવવા, રાગ મારું સ્વરૂપ નથી, ઉપાધિભાવ છે માટે કર્મ કહીને રાગનું લક્ષ છોડાવીને સ્વભાવનું લક્ષ કરાવ્યું છે. આજે ભેદ વિજ્ઞાનની કળા. રાગ આત્માથી જુદો છે. રાગમાં જ્ઞાન ગુણ નથી; જેનામાં જ્ઞાન ગુણ ન હોય તેને આત્મા કેમ કહેવાય? માટે રાગ તે આત્મા નથી. આત્માની શક્તિના નિર્મળ પરિણામથી રાગના પરિણામ જુદા છે. વર્તમાનમાં રાગ હોવા છતાં રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કેમ થાય? જે જીવ રાગને જ પોતાનું સ્વરૂપ માનીને સમ્યકશ્રદ્ધા પણ કરતો નથી તેને આચાર્ય ભગવાન કહે છે કે હે જીવ! તું પર્યાય દષ્ટિથી રાગને તારું સ્વરૂપ માની રહ્યો છે. પણ પર્યાયમાં રાગ હોવા છતાં તું પર્યાય દૃષ્ટિ છોડીને સ્વભાવદષ્ટિથી જો તો તારા રાગરહિત સ્વરૂપનો તને અનુભવ થાય. જે વખતે ક્ષણિક પર્યાયમાં રાગ છે તે વખતે જ રાગ રહિત ત્રિકાળી સ્વભાવ છે, માટે પર્યાય દૃષ્ટિ છોડીને તું તારા રાગરહિતસ્વભાવની પ્રતીતિ કરજે; એ પ્રતીતિના જોરે રાગ અલ્પકાળે ટળી જશે, પણ એ પ્રતીતિ વગરરાગકદી ટળતો નથી. આ તો છે ભેદ વિજ્ઞાન! ભેદ જ્ઞાનના અભાવથી અજ્ઞાની રાગ અને જ્ઞાનની અતિ નિકટતા દેખી એકમેક હોય તેવું માને છે પણ રાગ અને જ્ઞાન એકમેકનથી. આ જ ભેદ જ્ઞાન કરવાનું છે. • ખરેખર એક વસ્તુ બીજી વસ્તુની નથી. તેથી બન્નેના પ્રદેશ ભિન્ન છે. આત્મ વસ્તુથી શરીરાદિ પર દ્રવ્યો તો ભિન્ન છે. જ પણ અહીં તો મિથ્યાત્વ રાગશ્રેષના જે પરિણામ છે તે નિર્મળાનંદ પ્રભુ એવા આત્માથી ભિન્ન સ્વરૂપે છે. તેથી પુણ્ય-પાપ ભાવતે આત્માથી ભાવે ભિન્ન છે. ભાવે ભિન્ન હોવાથી તેના પ્રદેશ પણ ભિન્ન છે. અસંખ્ય પ્રદેશી આત્મા છે, તેનાથી આસવના પ્રદેશ ભિન્ન છે; એ છે તો જીવના અસંખ્ય પ્રદેશમાં જ, પણ નિર્મળાનંદ પ્રભુ અસંખ્ય પ્રદેશ ધ્રુવ છે. તેનાથી આસ્રવ ભાવના પ્રદેશ ભિન્ન છે. આત્માની આશ્રયે પ્રગટેલી નિર્મળ પર્યાય છે તેને પણ આસ્રવ વસ્તુથી ભિન્નકહી છે. આવી રીતે બધું ભિન્ન જ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય, જે પૂર્ણ સ્વરૂપ એવા મોક્ષનું સાધક છે, તે ઉપચારથી જીવનું સ્વરૂપ કહેવાય For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ છે, પરમાર્થ સૂક્ષ્મ શુદ્ધ નિશ્ચય નયથી તે પણ જીવનું સ્વરૂપ નથી. આ ભેદ જ્ઞાનની પરાકાષ્ઠા છે. ધર્મનો મર્મ શું છે ? ભેદ વિજ્ઞાન. કેવી રીતે ? આત્મા પોતાના સ્વભાવ સામર્થ્યથી પૂર્ણ છે. પરથી અત્યંત જુદો છે એમ સ્વ-પરની ભિન્નતાને જાણીને સ્વ દ્રવ્યના અનુભવથી આત્મા શુદ્ધતાને પામે તે ધર્મનો મર્મ છે. ભેઠ જ્ઞાન ક્યાં સુધી ભાવવું ? અચ્છિનધારાથી ભેઠ જ્ઞાન ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં ઠરી જાય. પહેલાં પરથી ભિન્ન શુદ્ધાત્માની ભાવના કરતાં કરતાં જ્ઞાન જ્ઞાનમાં કરતાં રાગાઢિ ભિન્ન થઈને સમ્યજ્ઞાન થાય છે. ત્યાર પછી પણ પરથી ભિન્ન એવા શુદ્ધાત્માની સતત ભાવના કરતાં કરતાં કેવળજ્ઞાન થાય છે. માટે કેવળજ્ઞાન થતાં સુધી અચ્છિન્નધારાથી ભેઠ જ્ઞાન ભાવવું. આ ભેદ જ્ઞાનની ભાવના તે રાગરૂપ નથી પણ શુદ્ધ આત્માના અનુભવરૂપ છે એમ સમજવું. ઉપયોગ પરમાં બહારમાં જાય છે તેને અંદર સ્વમાં લઈ જવાનો છે. ઉપયોગને સ્વમાં લઈ જવો તેને ઊંડો લઈ જવો ક્યો છે. ઊંડો એટલે આઘો દૂર લઈ જવાનો નથી પણ અંદર સ્વમાં તળ સુધી લઈ જવાનો છે. ઉપયોગ સ્વમાં વળતાં ઢળતાં આત્માના દર્શન થાય છે. આત્મા અને રાગની સંધી અતિ સૂક્ષ્મ છે, ઘણી જ દુર્લક્ષ છે, દુર્લભ છે. તો પણ અશક્ય નથી. રાગથી ભિન્ન પડવું તે સાધન છે પ્રજ્ઞાછીણી-ભગવતી પ્રજ્ઞા જ એક સાધન છે. જ્ઞાન ઉપયોગને અતિ સૂક્ષ્મ કરતાં, ઝીણો કરતાં લક્ષમાં આવી શકે છે. ભગવાનની ભક્તિ કરવી, પૂજા કરવી, પઠન-પાઠન, વ્રત-તપ આદિ કરવા એ કોઈ રાગ અને આત્માને ભિન્ન કરવાના સાધન નથી. પંચ મહાવ્રતના પરિણામો કે શુક્લ લેશ્યાના કષાયની મંદતાના પરિણામો તે અતિ સૂક્ષ્મ કે દુર્લક્ષ નથી પણ આત્મા અતિ સૂક્ષ્મ છે. તેથી ઉપયોગ અતિ સૂક્ષ્મ કરવાની આ વાત છે. રાગથી જુદા પડવામાં પ્રજ્ઞા જ એક સાધન છે. રાગથી ભિન્ન સ્વભાવ સન્મુખ ઝુકાવ કરવો, સ્વભાવ સન્મુખ એકાગ્રતા કરવી, ઢળવું એ જ એક સાધન છે. રાગથી જુદા પડવામાં જ્ઞાન સિવાય કોઈ બીજું સાધન છે જ નહિ અને આ છે ભેદ વિજ્ઞાનની ક્ળા! પુરુષાર્થ કરીને ઉપયોગ ને સ્વભાવ સન્મુખ સૂક્ષ્મ કરે તો આત્મા અને રાગની સંધિ દેખાય અને પ્રાછીણીથી તે છૂટા કરી શકાય. આ જ છે ભેદ વિજ્ઞાન ! For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ | સ્વાનભૂતિની ચર્ચા પ્રઃ શુદ્ધ આત્મતત્ત્વનું ધ્યાન કોણ કરી શકે? અને તેને માટેની પાત્રતાકેવી હોય - તે કહો. ઉઃ + આત્મતત્ત્વ ઘણું અદ્ભુત છે. અચિંત્ય મહિમાવાળું છે. * પ્રથમ જેણે જૈન ધર્મના જ્ઞાની અનુભવી પાસેથી આત્મતત્ત્વનું યથાર્થ સ્વરૂપનક્કી કર્યું હોય તેના શુદ્ધદ્રવ્ય-ગુણ-પર્યાયોને રાગથી વિભક્તિ અને ચૈતન્ય સ્વરૂપથી એકજ્વરૂપ જાણ્યા હોય. તેને જાણતાંચતન્યરસની અતિ મીઠાસ-લગની લાગી હોય અને રાગના રસ પ્રત્યે ઉદાસીનતા થઈ ગઈ હોય એવો મુમુક્ષુ જીવવિષયક્ષાયોથી વિરક્ત થઈ શાંત પરિણામ વડે ચેતન્યના અનુભવમાટે ચિત્તને આત્મામાં એકાગ્ર કરવા મથતો હોય છે. એવા સુપાત્ર જીવને જ્યારે ચેતન્ય રસની પરાકાષ્ટા થાય છે ત્યારે તેનો ઉપયોગ આત્મ સન્મુખ એકાગ્ર થઈ જાય છે, તે સ્વાનુભૂતિ છે. તે સહજ થાય છે. પ્રઃ તે સ્વાનુભુતિ વખતે અંદર શું દેખાય છે? ઉઃ એ વખતે આત્માએ પોતે આત્માને દેખ્યો.દેખનાર અને દેખવા યોગ્ય વસ્તુ (શુદ્ધનય અને તેનો વિષય જ્ઞાયક) એવા ભાવ-ભેદરૂપ જુદાઈ પણ તે વખતે ન હતી. એકાકાર આત્મા સર્વ ગુણોના રસ સહિત પોતે પોતાને અનુભવતો હોય છે. વચનાતીત અને વિકલ્પાતીત છે આ આત્માનુભૂતિ. આશ્ચર્યથી પણ પાર એવા પરમ શાંત રસરૂપે આત્મા પોતે જ, પ્રત્યક્ષ અતીન્દ્રિય જ્ઞાનના સ્વાદમાં આવતો હોય છે. ત્યાં ઈન્દ્રિયો નથી, રાગ નથી અને દ્રવ્ય, ગુણ, પર્યાયના કોઈ ભેદ પણ નથી. એકલો શાયક-આત્મા પોતે પોતાના આનંદમાં લીન થઈને સર્વોપરી પરમતત્ત્વપણે પ્રકાશતો હોય છે. પહેલી વારની અપૂર્વ સ્વાનુભૂતિ વખતે ત્યાં જાણે આત્માના અસંખ્ય પ્રદેશોની અંદર આનંદનો કોઈ મોટો ધરતીકંપ થતો હોય! પરમ સુખદાય છે. પોતાના સર્વે ગુણોનો શાંત અતીન્દ્રિય રસ એક સાથે સ્વાદમાં આવે છે અને પ્રભુ સિદ્ધ જેવી વીતરાગી તૃપ્તિ વેઠાય છે. પ્રઃ એ સ્વાનુભૂતિ વખતે નિર્વિકલ્પ ઉપયોગમાં સ્વ-પર પ્રકારાપણું કઈ રીતે હોય છે? ઉઃ તે વખતે અંતર્મુખ ઉપયોગમાં માત્ર આત્મા પ્રકાશન છે, આત્મા જ સ્વય આ છે; પોતે જ જ્ઞાતા અને પોતે જ જોય-એમણેય શાયકનું અભિન્નપણું છે. તે For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ વખતે ઉપયોગમાં પર જોય નથી હોતું, કેમ કે સાધકનો ઉપયોગ સ્વમાં ને પરમાં બન્નેમાં એક સાથે લાગતો નથી, એક વખતે એકમાં જ ઉપયોગ હોય પ્રઃ સ્વાનુભવ વખતે જ્ઞાન તે સ્વય અને આનંદ તે પર શેય એમ સ્વ-પર પ્રકાશપણું માનીએ તો? ઉઃ નહિ; સ્વાનુભૂતિમાં એવો ગુણ ભેદ નથી હોતો. ત્યાં શ્રદ્ધા, જ્ઞાન, આનંદ બધાય ગુણો એકરસપણે (અભેદ) અનુભવમાં આવે છે. વળી અતીન્દ્રિય આનંદને પર કહેવાનું વ્યાજબી નથી કેમકે તે તો આત્માની સ્વાનુભૂતિમાં જ સમાયેલો છે, જુઠો નથી. પ્રઃ તો પછી જ્ઞાનનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ છે તેનું શું? ઉઃ હા, જ્ઞાનનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ છે- એ ખરું, પણ જ્યાં સુધી તે સ્વભાવ પ્રગટીને કેવળજ્ઞાનરૂપ થયો નથી ત્યાં સુધી તે વિભાવજ્ઞાન છે, તે ભલે સમ્યજ્ઞાન હોય છતાં હજી અધુરું છે. તેથી તેનો ઉપયોગ સ્વ-પરને એક સાથે જાણી શકતો નથી. પ્રઃ તો શું તે વખતે જીવને સ્વ-પર નું જ્ઞાન નથી? ઉ છે, પણ ઉપયોગ સ્વયમાં જ વર્તે છે; ઉપયોગમાં તો આત્મા જ જ્ઞાતા છે અને આત્મા જ જોય છે. પરથી ભિન્નતાના જ્ઞાન માટે કાંઈ પર સન્મુખ ઉપયોગ હોવો જરૂરી નથી. પોતાના શુદ્ધ આત્માને જ સ્વ શેયપણે જાણ્યો અને તેમાં રાગની કે જડની ભેળસેળન કરી, તે જ ભેદ જ્ઞાન છે. જ્ઞાનીને તે નિરંતર વર્તે છે. પ્રઃ ધર્મનો ઉપયોગ અંદરમાં હોય ત્યારે તો તે અતીન્દ્રિય ઉપયોગમાં ઈન્દ્રિય વિષયો છૂટી ગયા છે પરંતુ જ્યારે તે જ ધર્મીનો ઉપયોગ બહાર જાય અને ઈન્દ્રિય જ્ઞાન હોય ત્યારે તે બાહ્ય ઉપયોગ વખતે શું એકલું ઈન્દ્રિય જ્ઞાન જ * હોય કે અતિન્દ્રિય જ્ઞાન પણ હોય? ઉઃ ધર્મીને બાહ્ય ઉપયોગ વખતે ઈન્દ્રિય જ્ઞાન હોય. તેમ જ તે જ વખતે તેને તે પર્યાયમાં અતીન્દ્રિય જ્ઞાન પણ ચાલુ જ છે; એકલું ઈન્દ્રિય જ્ઞાન નથી. હા, તે વખતે ઉપયોગરૂપે અતીન્દ્રિય જ્ઞાન નથી, તો પણ તે જ પર્યાયમાં પહેલાં જે આત્મજ્ઞાન કરેલું છે તેની ધારણા વર્તે છે એટલે અતીન્દ્રિય જ્ઞાનનું પરિણમન (લબ્ધપણે) તે જ પર્યાયમાં ચાલી રહ્યું છે. જો એકલું ઈદ્રિય જ્ઞાન હોય તો સમ્યજ્ઞાન ટકી શકે નહિ અને મોક્ષમાર્ગ પણ ચાલુ રહે નહિ. For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ܪ ܐ માટે અતીન્દ્રિય જ્ઞાન તેમજ અનંતાનુબંધી કષાયના અભાવરૂપ અપૂર્વ શાંતિ, સભ્યશ્રદ્ધા વગેરે ઈન્દ્રિયાતીત શુદ્ધ ભાવો ધર્મોની પર્યાયમાં સદાય વર્તતા જ હોય છે; અને એ ભાવો વડે જ ધર્મી જીવની સાચી ઓળખાણ થાય છે. હે જીવો ! આ જીવ તત્ત્વ પોતે સ્વતંત્ર સત્ છે; તે અનાદિ અનંત પોતાના ઉત્પાદ – વ્યય – ધ્રુવ સ્વરૂપમાં વર્તનારું છે; જ્ઞાન અને આનંઠ તેનો મુખ્ય સ્વભાવ છે કે જે જીવ સિવાય બીજે ક્યાંય નથી. દરેક આત્મા પોતાના સ્વકીય અસંખ્ય પ્રદેશોમાં રહીને પ્રત્યેક સમયને જાણે છે અને પરિણમે છે તેથી તે‘સમય’ છે. તે જ્ઞાન અને પરિણમન સ્વરૂપ આત્મા સ્વ- પરનું ભેઠજ્ઞાન કરીને જયારે પરથી વિભક્ત પોતાના જ્ઞાન સ્વરૂપને જાણે છે અને તેમાં જ એકત્ત્વરૂપ પરિણમે છે ત્યારે તે ‘સ્વ સમય’ છે, તે સુંદર છે, તે જ શુદ્ધ છે અને સુખી છે. પણ આત્મા જ્યાં સુધી પોતાના જ્ઞાન સ્વરૂપને ભૂલીને પરને જાણતાં પર સાથે કે રાગાદિ સાથે એકત્ત્તરૂપે પરિણમે છે ત્યાં સુધી તે ‘પર સમય’ છે, તેમાં વિખવાદ છે, અશુદ્ધતા છે ને દુઃખ છે. માટે હે જીવો ! તમે જ્ઞાન અને રાગનું ભેઠ જ્ઞાન કરીને રાગ વગરના શુદ્ધ સમ્યગ્દર્શન- જ્ઞાન – ચારિત્રરૂપમોક્ષમાર્ગમાંજ અત્યારે દ્દઢ પણે પરિણમાવો. મોક્ષનો આ જ ઉપાય છે. મોક્ષ માર્ગ શુદ્ધ સ્વ દ્રવ્યમાં જ સમાય છે. રાગનો કોઈ અંશ તેમાં નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ ભાવે પરિણમેલો આત્મા પોતે જ મોક્ષ કારણ છે અને પોતે જ મોક્ષરૂપ છે. આ રીતે ‘શુદ્ધાઝ્મા’ જ સાધ્ય છે. તેના જ ઉપયોગને એકાગ્ર કરીને ઠરો, સુખી થશો. સમ્યદર્શન : (૧૦ નિમિત્ત) વિપરીતાભિનિવેશરહિત જીવાદિ તત્ત્વાર્ય શ્રદ્ધાન સમ્યગ્દર્શનનું લક્ષણ છે. વાસ્તવિક તો એક પ્રકારે જ છે. વિપરીત અભિપ્રાય રહિત આત્માનું સ્વરૂપ શ્રદ્ધવું તે સમ્યગ્દર્શન છે. તેનાબે પ્રકાર છે. ૧. અધિગમજ-બાહ્ય નિમિત્ત વડે પ્રાપ્ત થાય. ૨. નિસર્ગજ – બાહ્ય નિમિત્ત વિના પ્રગટ થાય. સમ્યક્ત્ શ્રદ્ધાન દરા પ્રકારે (નિમિત્તથી) પણ કહ્યું છે. For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૧. આજ્ઞા ૩. ઉપદેશ ૫. બીજ ૭. વિસ્તાર ૯. અવગાઢ ૨. માર્ગ ૪. સૂત્ર ૬. સંક્ષેપ ૮. અર્થ ૧૦. પરમ અવગાઢ * આશા શાસ્ત્રભ્યાસ વિના માત્ર વીતરાગ દેવની આજ્ઞા તથા તેમનાં વચને સાંભળ્યા પછી થયેલી જે તત્ત્વશ્રદ્ધાનરૂપ અથવાતે આપ્તપુરુષની આશાના અવધારણરૂપ જીવની દશા વિશેષતારૂપ પરિમતિ તે આજ્ઞા સમ્યકત્ત્વ છે. માર્ગ વીતરાગ સર્વજ્ઞ દેવ પ્રણીત ગ્રંથો વિસ્તારપૂર્વક સાંભળ્યા વિના માત્ર બાહ્યાભ્યતર પરિગ્રહ રહિત એવો વિશુદ્ધ મોક્ષમાર્ગ તેનું અનાદિ દુઃખરૂપ એવા પ્રબળ મોહની ઉપશાંતિ અર્થે શ્રદ્ધાન થવું તે માર્ગ સમ્યકત્ત્વ છે અથવા પ્રત્યક્ષ બોધ સ્વરૂપે પુરુષ પ્રત્યે ભક્તિયુક્ત આસ્તિષ્પ પરિણતી થવી એ પણ માર્ગ સમ્યકત્ત્વ છે. ઉઠેશાશ્રી તીર્થંકરાદિ ઉત્કૃષ્ટ પુરુષોના ઉપદેશથી દષ્ટિની વિશુદ્ધતા થવી એ ઉપદેશ સમ્યકત્ત્વ છે અથવા તે આપ્ત ભગવાન પ્રણીત યુત પ્રત્યે અત્યંતભક્તિયુક્ત આસ્થારૂપજીવની દશાને પણઉપદેશસમ્યકત્ત્વ છે. સૂત્ર મુનિઓના આચારાદિ વિધાનોને વિદિત કરનારાં એવા આચારાદિ સૂત્રો સાંભળી જેવીતરાગભગવાન પ્રણીતનિગ્રંથમાર્ગ પ્રત્યે મહત્ત્વપૂર્ણ દષ્ટિ પૂર્વક જે આસ્તિક્ય પરિણતી થાય તે સૂત્ર સમ્યકત્વ છે. * બીજ જ્ઞાનના કારણરૂપ બીજગણીતના અભ્યાસથી થયેલો જે મોહનો અનુપમ ઉપશમ અને તેથી અતિ કઠણ છે. જેને જાણવાની ગતિ એવું જ તત્ત્વ શ્રદ્ધાન તે બીજ સમ્યકત્ત્વ છે. * સંક્ષેપ સંક્ષેપતાપૂર્વક થયેલી જે તત્ત્વશ્રદ્ધાનરૂપજીવની દશા વિશેષતા તે સંક્ષેપ સમ્યકત્ત્વ છે. વિસ્તાર દ્વાદશાંગ વાણી સાંભળીને ઉત્પન્ન થયેલી એવી નિર્મળ તત્ત્વ શ્રદ્ધાનરૂપ દશા તે વિસ્તાર સમ્યકત્ત્વ છે. + અર્થ નિગ્રંથ વીતરાગ પ્રવચન સાંભળવાથી તેમાનાં કોઈ ગહન અર્થના નિમિત્તથી ઉત્પન્ન થયેલી જે તત્ત્વાર્થ દષ્ટિરૂપદશા તે અર્થ સમ્યકત્ત્વ છે. * અવગાઢ અંગ અને અંગબાહ્ય જે વીતરાગપ્રણીતશાસ્ત્રો તેને અવગાહન કરવાથી ઉત્પન્ન થયેલી જે તત્ત્વ શ્રદ્ધા તે અવગાઢ સમ્યકત્ત્વ છે. પષ્મ અવગાઢ કેવળજ્ઞાનોપયોગ વડે અવલોકિત જે તત્ત્વશ્રદ્ધાતે પરમ અવગાઢ સમ્યકત્ત્વ છે. એમ એક સમ્યગ્દર્શન પરિણતીને ઉત્પન્ન થવાના ઉપરોકત દશ For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ३२४ નિમિત્તોના યોગે તે સમ્યકત્વ ભાવના પણ ઉપર કહ્યાં દશ ભેદ થાય છે. તેમાંના ગમે તે નિમિત્તે ઉત્પન્ન થયેલી તત્ત્વાર્થ શ્રદ્ધા તો એક જ પ્રકારની હોય છે. તે સિવાય દર્શનમોહ પ્રકૃત્તિના ઉપશમથી થાય તે પથમિક, ક્ષયથી થાયતે ક્ષાયિક અને ક્ષયોપશમથી થાયતે ક્ષયોપથમિક સમ્યગ્દર્શન છે. આ રીતે ત્રણ ભેદ પણ કહ્યાં છે. ' ઉપશમ સમ્યકત્ત્વજેનાતળીયે કીચડજામ્યો છે અને ઉપરનિર્મળ જળ છે તેવું છે. ક્ષાયિક સમ્યકત્ત્વ શુદ્ધ સ્ફટિકમણી સમાન કેવળ નિર્મળરૂપ છે. ક્ષયોપાસક સમ્યકત્ત્વ ઉગતા સૂર્યની માફક કંઈક રાગાદિ મલ સહિત વર્તે છે. હેય, ઉપાદેયતત્ત્વોનો વિવેક કરતાં વિપરીત અભિપ્રાયરહિત એવું પવિત્ર સમ્યગ્દર્શન વાસ્તવિક તો એક જ પ્રકારે છે અને તે છે “નિર્વિકલ્પ સ્વાનુભૂતિ” તે જ નિશ્ચય સમ્યગ્દર્શન છે. હે ભવ્યો! અનંત અનંત દુઃખરૂપ અનાદિ સંસારની આત્યંતિક નિવૃત્તિ અર્થે, ભક્તિપૂર્વક, કલ્યાણમૂર્તિરૂપ સમ્યગ્દર્શનને અંગીકાર કરોસમયે સમયે આરાધો! સમ્યગ્દર્શનનો મહિમા પ્રીતિકર મુનિરાજ પરમ અનુગ્રહપૂર્વક વજનજંઘના આત્માને (ઋષભદેવના આત્માને) સમ્યગ્દર્શન અંગીકાર કરાવતાં કહે છે કે હે આર્ય! તું હમણાં જ સમ્યગ્દર્શનને ગ્રહણ કર! તારે માટે આ સમ્યકત્ત્વના લાભનો કાળ છે.” દેશના લબ્ધિ વગેરે બહિરંગ કારણ અને કરણલબ્ધિરૂપ અંતરંગ કારણ વડે ભવ્ય જીવ દર્શનવિશુદ્ધિ પામે છે. સર્વ કહેલાં જીવાદિ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. નિઃશંકતા, વાત્સલ્ય વગેરે આઠ અંગરૂપી કિરણોથી સમ્યગ્દર્શનરૂપી રત્ન બહુ જ શોભે છે. હે ભવ્યા * તું આ શ્રેષ્ઠ જેના માર્ગને જાણીને માર્ગ સંબંધી શંકાને છોડ. * ભોગોની આકાંક્ષા દૂર કર, ધર્મના ફળમાં ભોગોની ચાહનાન કર. કે વસ્તુ ધર્મ પ્રત્યેની ગ્લાની છોડ દેહની મલિનતા દેખીને ધર્મ પ્રત્યે અણગમો ન કર. * અમૂઢ દૃષ્ટિ (વિવેક દષ્ટિ) પ્રગટકર; સત્યતત્ત્વને પરીક્ષાર્થી ઓળખ. For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ * ધર્માત્મા સંબંધી દોષનાં સ્થાન છુપાવીને સત્ય ધર્મની વૃદ્ધિ કર * માર્ગથી વિચલીત થતા આત્માને ઉપદેશાદિ વડે ધર્મમાં સ્થિર કર. * રત્નત્રય ધર્મમાં અને ધર્માત્માઓમાં અતિશય પ્રીતિરૂપ વાત્સલ્યકર. * જ્ઞાનની ઉત્કૃષ્ટ ભાવના વડે જેન શાસનની પ્રભાવના કર. આ પ્રમાણે આઠે અંગોથી સુશોભિત એવા વિશુદ્ધ સમ્યકત્ત્વને તું ધારણકર. હે આર્ય આ સમ્યગ્દર્શનને જતુંધર્મનું સર્વસ્વસમજ. સર્વસુખનું કારણ સમ્યગ્દર્શન છે. આ સંસારમાં તે જ પુરુષ શ્રેષ્ઠ છે તે જ કૃતાર્થ છે અને તે જ મુમુક્ષુ છે. જેના હૃદયમાં નિર્દોષ સમ્યગ્દર્શન પ્રકાશે છે. હે ભવ્ય! તું આ સમ્યગ્દર્શનને જ સિદ્ધિ પ્રસાદનું પ્રથમ સોપાન જાણ. મોક્ષ મહેલનું પહેલું પગથિયું સમ્યગ્દર્શન જ છે, તે દુર્ગતિને રોકનાર છે, તે જ ધર્મનાઝાડનું મૂળિયું છે, તે જ સ્વર્ગ અને મોક્ષનો દરવાજો છે અને તે જ સારભૂત રત્ન છે. હે ભવ્યા આવા સમ્યગ્દર્શનને તું તારા આત્મામાં ધારણકર...આજે ધારણકર... અમે તને સમ્યક્ત્વપમાડવા માટે જ અહીં આવ્યા છીએ, તેનો અત્યારે અવસર છે. અહો! આ સમ્યગ્દર્શન સંબંધમાં અધિક શું કહેવું? એની તો એટલી જ પ્રશંસા બસ છે કે જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં અનંતકાળના સંસારનો પણ અંત આવી જાય છે અને તે મોક્ષસુખને પામે છે. માટે હે આર્યા લોકમૂઢતા, ગુરુ મૂઢતા, અને દેવમૂઢતાનો પરિત્યાગ કરીને તું સમ્યગ્દર્શનની ઉજજવલતાને ધારણ કર. સમ્યગ્દર્શનરૂપી તલવાર દ્વારા સંસારની વેલને તું છેદી નાખ તું નિકટ ભવ્ય છો અને ભવિષ્યકાળમાં તીર્થંકર થનાર છો. હે ભવ્ય! અહંત દેવના વચન અનુસાર મેં આ સમ્યગ્દર્શનની દેશના કરી છે, તે શ્રેયની પ્રાપ્તિ માટે તારે અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. સંસારસમુહુથીપારથવામાટેનકાસમાન એવા એ સમ્યગ્દર્શનને અતિ શીધ્રપણે ગ્રહણ કર. આ બોધ સાંભળતા આર્ય વજજે અંતરમુખ થઈને પોતાના પરમાત્મા તને દેખ્યું. રાગથી પાર શાંત રસમય જ્ઞાન ધારાનું વેઠન થયું; ક્ષણ ભર તેનો ઉપયોગ સર્વ વિકલ્પોથી રહિત થઈને આત્મામાં જ થંભી ગયો. પરમાનંદમય આત્માનુભૂતિ થઈ ચેતન્યના અતીન્દ્રિય આનંદનો અનુભવ થયો. પ્ર સમ્યગ્દર્શન થતાં બધું વ્યવસ્થિત છે ? ઉ. + અમસ્તુ પણ બધું વ્યવસ્થિત છે, પણ સમ્યગ્દર્શન થતાં એના નિર્ણયમાં આવી જાય છે કે બધું વ્યવસ્થિત છે. સમયસાર ગાથા ૩૦૮/૧૧ માં જીવ અજીવનો કર્તા નથી એમ સિદ્ધક્યું છે, પણ ખરેખર તો જીવદ્રવ્ય For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ છે, એ એની પર્યાયનો પણ કર્તાનથી, કેમકે દ્રવ્ય સ્વભાવ જ્યારે જેને દૃષ્ટિમાં બેઠો એટલે બસ ! બધું જ આવી ગયું. દ્રવ્યમાં ઉત્પાદ વ્યય ધ્રોવ્યનામની શક્તિ છે તેના કારણે પર્યાય ઉત્પન્ન થશે. થાય છે, તેને કરવું છે ક્યાં? અને જ્ઞાન ગુણની પર્યાય પણ ક્રમબદ્ધમાં જે જાતના રાગાદિ થશે તેને તે પ્રકારે જાણીતી તે જ પ્રકારે ક્રમબદ્ધમાં આવશે. તે પર્યાય છે તેનો પણ કર્તા દ્રવ્ય નથી. પર્યાય તે સમયે થશે જ, પર્યાયતે સમયે આવશે જ, તેનો જ્ઞાનીકર્તાનથી, પર્યાય જે કાળે થવાની છે તે થાય છે. તે પર્યાયનો કર્તા પર્યાય છે. જે પરિણામે છે તે કિર્તા છે, દ્રવ્ય કાંઈ પરિણમતું નથી માટે કર્તા નથી. ભાવ શક્તિના કારણે દરેક ગુણની પર્યાય ભવનરૂપ થશે જ, પર્યાય હોય જ છે, હોય છે તેને કરવું છે ક્યાં? ખરેખરતોદ્રવ્યપર દષ્ટિગઈ-દ્રવ્યનો સ્વીકાર થયો, એટલે બસ. પર્યાય પ્રાપ્ત થઈ અને તે પણ તેનો પ્રાપ્ત થવાનો કાળ હતો. તે પર્યાયનો સ્વકાળ હતો. તેનો પણ કર્તા જીવનથી કેમકે ભાવશક્તિ ના કારણે ભવન તો છે, તો છે એને કરવું શું? અહાહા! દ્રવ્યની સન્મુખ દૃષ્ટિ થઈ પછી જે થવાનું છે તે થાય છે, તેને જાણે છે, એ જાણવાનું કામ પણ સ્વતંત્ર થાય છે. આને જાણવું એમ પણ નથી, ભાવશક્તિ છે તે પર્યાય વિના હોય નહિ. ગુણીને (દ્રવ્યને) પકડ્યો છે તેણે જે ભવનપર્યાયહોય છે તેને કરવું છે ક્યાં? થોડીઝીણી વાત આવી ગઈ છે, આતો અંદરથી આવે છે. નવું નવું થાય છે તે થવાનું છે તે જ થાય છે, તેને કરવું છે ક્યાં? થાય છે, હોય છે તેને જાણે છે, એ જાણવાની પર્યાય પણ તે કાળે થવાની છે તે થાય છે, કેમ કે ગુણની વર્તમાન પર્યાય ભાવશક્તિના કારણે તે કાળે થાય જ છે. થાય છે તેને કરવું શું? વસ્તુનું સ્વરૂપ જ એમ છે. આવું વસ્તુનું સ્વરૂપ સમજવાથી સમ્યગ્દર્શનની નિર્મળ પર્યાય • ઉત્પન્ન થાય છે. પાંચ પરિવર્તનનું સ્વરૂપ દવ્ય પરિવર્તન : પુદ્ગલ દ્રવ્યના બધા પરમાણુ અને સ્કન્ધોને આજીવક્રમ ક્રમથી ગ્રહણ કરીને ભોગવીને છોડે છે. આવા દ્રવ્ય પરિવર્તનમાં આ જીવે અનંત કાળ વીતાવ્યો છે. For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ૨ ક્ષેત્ર પરિવર્તન : લોકાકાસનો કોઈ પ્રદેશ બાકી રહે નહિ જયાં ક્રમ કમથી ઉત્પન્ન થયો હોય. આવા એક ક્ષેત્ર પરિવર્તનમાં દ્રવ્યપરિવર્તન કરતાં પણ વધારે અનંતકાળ વીતાવ્યો છે. કાળ પરિવર્તનઃ ઉત્સર્પિણી- જ્યાં આયુ, કાયા, સુખ વધે છે. અવસર્પિણી-જ્યાં આયુ, કાયા, સુખ ઘટે છે. આ બેયુગોના સૂક્ષ્મ સમયમાં કોઈ એવો સમય નથી જેમાં આજીવેકમકમ થી જન્મ મરણનક્ય હોય. આવા એક કાળ પરિવર્તનમાં ક્ષેત્ર પરિવર્તનથી પણ અધિક અનંત કાળ વીતાવ્યો છે. ભવ પરિવર્તન ચારે ગતિમાં નવગ્રેવયકા સુધીનો કોઈ ભવ બાકી રહ્યો નથી કે જે ભવ જીવે ધારણ કર્યો ન હોય. આવા એક ભવ પરિવર્તનમાં કાળ પરિવર્તનથી અધિક અનંતકાળ વીતાવ્યો છે. ભાવ પરિવર્તન આ જીવે આઠ કર્મો બાંધવા યોગ્ય ભાવોને પ્રાપ્ત કર્યા છે. આવા એક ભાવ પરિવર્તનમાં ભવ પરિવર્તન કરતાં અધિક અનંત કાળ વિતાવ્યો છે. આ પ્રમાણે પાંચ પરિવર્તન આ સંસારી જીવે અનંત વાર ર્યા છે. આ સંસારમાં ભ્રમણાનું મૂળ કારણ મિથ્યા દર્શન છે. મિથ્યાદર્શન ની સાથે અવિરત પ્રમાદ, કષાય અને યોગ પણ છે જે સંસારી જીવો ભોગોની તૃષ્ણામાં હિંસા, જુઠું, ચોરી, કુશીલ, પરગ્રહ, અતીચારરૂપ પાંચ અવિરત ભાવોમાં ફસાઈ રહે છે તે મિથ્યાષ્ટિ ભાવ પરિવર્તન કરે છે. આત્મહિતમાં પ્રમાદી રહે છે. તીવ્ર, ક્રોધ, માન, માયા, લોભકષાય કરે છે તથા મન, વચન, કાયાને અતિક્ષોભિત રાખે છે. આ અસાર સંસારમાં અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જ કષ્ટ પામે છે. જે આત્મજ્ઞાની સમ્યગ્દષ્ટિ છે તે સંસારમાં ઉદાસી અને વૈરાગી છે. અતીન્દ્રિય આત્મિક સાચા સુખને ઓળખે છે. તે મોક્ષ પ્રાપ્તિનો અધિકારી બને છે તે શીધ્ર જ મોક્ષને પામે છે. જો કે કર્મોના ઉદયથી થોડોકાળકોઈ ગતીમાં રહે છે તો પણ સંસારમાં લીપ્ત થતો નથી. સંસારમાં પ્રાપ્ત શારીરિક માનસીક કોને કર્મોદય વિચારી સમતા ભાવથી ભોગવે છે, તે દરેક અવસ્થામાં આત્મીક સુખને જ સાચું સુખ માને છે. 0 0 0 For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ૩ ૨ સમ્યફ-ચારિત્ર ચારિત્ર તે ખરેખર ધર્મ છે, તે જ સાક્ષાત મોક્ષ માર્ગ છે. શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આત્મામાં ચરવું- પ્રવર્તવું તે ચારિત્ર છે. ચારિત્ર માટે પ્રથમતો સ્વ-પરનાયથાર્થ સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ; કેમ કે જેમાં એકાગ્ર થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચયર્યા વગર તેમાં સ્થિર ક્યાંથી થવાય? માટે પ્રથમ જેમાં સ્થિર થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ. વસ્તુના સ્વરૂપનો આ પ્રમાણે નિશ્ચય કરવો કે “આ જગતમાં હું સ્વભાવથી શાયક જ છું; અને મારાથી ભિન્ન આ જગતના જડ-ચેતન સમસ્ત પદાર્થો તે મારાં જોયો જ છે. વિશ્વના પદાર્થો સાથે માત્ર શેય-જ્ઞાયક સંબંધથી વિશેષ કંઈ પણ સંબંધમારે નથી. કોઈ પણ પદાર્થમારોનથી અને હું કોઈનાકાર્યનો કર્તા નથી. દરેક પદાર્થ પોતાના સ્વભાવ સામર્થ્યથી જ ઉત્પાદ, વ્યય, ધ્રોવ્ય સ્વરૂપે પરિણમી રહ્યો છે. તેની સાથે મારે કાંઈ જ સંબંધ નથી.” જે જીવ આવો નિર્ણય કરે તે જ પર સાથેનો સંબંધ તોડીને નિજ સ્વરૂપમાં ઉપયોગને જડે. એટલે તેને જ સ્વરૂપમાં ચરણરૂપ ચારિત્ર થાય. આ રીતે ચારિત્ર માટે પહેલાં વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. ત્યાગ કે વ્રતાદિ કરવાની અહીં વાત જ નથી. કોણ ત્યાગ કરે છે અને શેનો ત્યાગ કરે છે? પર વસ્તુનું તો ગ્રહણ કે ત્યાગ કોઈ પણ જીવો કરી શક્તાં નથી; માત્ર પોતાના વિકારનો ત્યાગ કરવાનો છે. જેને વિકારથી ભિન્ન સ્વભાવની પ્રતીતિ થઈ હોય તે જ જીવ વિકારનો ત્યાગ કરી શકે. રાગથી ભિન્ન આત્મ સ્વભાવને જાણ્યા વગર રાગનો ત્યાગ કોણ કરશે? સમ્યગ્દર્શન વડે રાગથી ભિન્ન સ્વભાવની શ્રદ્ધાર્યા પછી જ રાગનો યથાર્થપણે ત્યાગ થઈ શકે છે, પણ જે જીવ પોતાના શુદ્ધ સ્વભાવને જાણતો નથી અને રાગ સાથે એકત્ત્વ માને છે તે જીવ રાગનો ત્યાગ કરી શકશે નહિ. માટેઆસમજ્યા પછી જ સાચોત્યાગ થઈ શકે છે. સાચોત્યાગ સમ્યગ્દષ્ટિઓ જ કરી શકે છે. મિથ્યા દષ્ટિને તો કોનું ગ્રહણ કરવું અને કોનો ત્યાગ કરવો એનું જ ભાન નથી, તો ત્યાગ કેવો? • સ્વરૂપનો નિશ્ચય કરનાર જીવ પોતાના આત્માને કૃતનિશ્ચય, નિષ્ક્રિય અને નિર્ભોગ દેખે છે. સ્વ-પરના સ્વરૂપના સંબંધી તેને સંદેહ ટળી ગયો છે. પર For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ દ્રવ્યની કોઈ પણ ક્રિયાને તે આત્માની માનતો નથી. તેમ જ પોતાના આત્માને પર દ્રવ્યમાં પ્રવૃત્તિરૂપ ક્રિયાથી રહિત-નિષ્ક્રિય દેખે છે અને પર દ્રવ્યનાભોગવટા રહિત નિર્લોગ દેખે છે. આવા પોતાના સ્વરૂપનેદેખતોકો તે જીવ, સંદેહ અને વ્યગ્રતાથી રહિત થયો થકો નિજ સ્વરૂપમાં એકાગ્ર થાય છે. નિજ સ્વરૂપની ધૂનનો ધૂની થઈને તેમાં તે ઠરે છે. આ રીતે વસ્તુ સ્વરૂપના નિશ્ચય કરનારને જ ચારિત્ર હોય છે. મોક્ષ માર્ગને સાધનાર મુનિ વસ્તુ સ્વરૂપનો નિશ્ચય કરીને તેમાં જ એકાગ્ર થાય છે. તેને જ શ્રામણ્ય એટલે સાચું મુનિપણું હોય છે. જ્યાં મોક્ષ માર્ગ છે ત્યાં જ શ્રામણ્ય છે. ખરેખર તો મુનિઓ પંચ મહાવ્રતને કહે છે કે પાળે છે, તેમ નહિ પણ ભોગવે છે. જેમ જગતના જીવો અશુભ રાગને ભોગવે છે તેમ મુનિઓ શુભ રાગને ભોગવે છે. ખરેખર અંતર્જ૫-બાહ્યજલ્પ-બાહ્ય ક્રિયારૂપ ચારિત્ર છે તે કહેવા માત્ર ચારિત્ર છે, સાચું ચારિત્ર નથી. કારણ કે આત્મ દ્રવ્યના સ્વભાવરૂપ નથી; પુદ્ગલ દ્રવ્યના સ્વભાવરૂપ હોવાથી કર્મના ઉદયનું કાર્ય છે. ભલે અશુભથી ખચવા શુભ હોય છે પરંતુ તે બંધનું કારણ છે, મોક્ષનું કારણ નથી. શુદ્ધાત્માનો અનુભવ થયા પછી પાંચમે, છઠે ગુણસ્થાને તે તે પ્રકારનો શુભ રાગ ભૂમિકા પ્રમાણે આવ્યા વિના રહેતો નથી. તે શુભ રાગ બંધનું કારણ ને હેય છે તેમ જ્ઞાની જાણે છે. શુદ્ધતાની વૃદ્ધિ અનુસાર કષાય ઘટતો જતો હોવાથી વ્રતાદિને શુભ રાગ આવ્યા વિના રહે જ નહિ – એવો જ સ્વભાવ છે. એ પ્રમાણે વ્રતાદિ પળાય છે. વ્રત-તપ બધાં જ વિકલ્પ છે. કરવા-ન કરવાની વાત જ નથી. સમ્યગ્દર્શન પછી પાંચમે ગુણસ્થાને તેવા વિકલ્પો આવે છે, તે શુભ રાગ છે, ધર્મ નથી તેમ જ્ઞાની જાણે છે. મિથ્યા દ્દષ્ટિ ને તેવા વિકલ્પો આવે છે. તેને શુભ રાગથી પુણ્ય બંધાય છે પણ તે રાગથી લાભ માને છે, રાગને પોતાનું સ્વરૂપ માને છે. તેથી મિથ્યાત્ત્વ પણ સાથે બંધાય છે. શુભ છોડીને અશુભમાં જવાની વાત નથી. પણ શુભ રાગને પોતાનું સ્વરૂપ નથી તેમ જાણી શુદ્ધતા પ્રગટ કરવાની છે. સ્વ-પર તત્ત્વ ભિન્ન ભિન્ન છે, એવું સ્વતંત્ર વસ્તુ સ્વરૂપ સમજે નહિ અને વસ્તુને પરાધીન માને તેને સાચો સમતા ભાવ નથી થઈ શકતો. વસ્તુ સ્વરૂપને For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ - ૩ ૩૫ પરાધીન માનવાની માન્યતામાં જ અનંત વિષમ ભાવ પડ્યો છે. જાણેબહારથી ક્રોધના દેખાતો હોય અને મંદ કષાય રાખતો હોય, તો પણ જ્યાં વસ્તુ સ્વરૂપનું ભાન નથી ત્યાં સમતાનો અંશ પણ નથી હોતો. આત્માના જ્ઞાન સ્વભાવનો અનાદર જ મહાન વિષમ ભાવ છે. પ્રત્યેક તત્ત્વ સ્વતંત્ર છે, કોઈ કોઈને આધીન નથી. મારો સ્વભાવતો માત્ર બધું જ જાણવાનો છે. આ પ્રકારે વસ્તુ સ્વતંત્રને જાણીને પોતાના જ્ઞાન સ્વભાવનો આદર કરવો એ જ સાચો સમતા ભાવ છે. બાકી મિથ્યા સમતા છે. • ગ્રહણકે ત્યાગ કોઈ બહારની વસ્તુનો થઈ શકતો નથી, પણ અંતરમાં જ થાય છે. હું બીજી વસ્તુઓનું ગ્રહણ કરી શકું કે તેમને છોડી શકું એવી માન્યતાતો મિથ્યાત્વ છે, અધર્મ છે. માટે હું પરવસ્તુઓને ગ્રહી શકું કે છોડીરાકું એવી ઊંધી માન્યતાનો ત્યાગ કરવાનું આવ્યું. અને જડથી તથા વિકારથી જુદો અંતરમાં પોતાનો સ્વભાવ પૂરો શાયક મૂર્તિ છે તેની સાચી શ્રદ્ધા- શાન અને સ્થિરતાને ગ્રહણ કરવાનું આવ્યું. આ સત્ય ધર્મ છે. - સમ્યગ્દર્શનપૂર્વકનો જેટલે અંશો વીતરાગ ભાવ પ્રગટે તેટલે અંશે કષાયનો ત્યાગ થાય છે, તેને ધર્મ કહેવાય છે. સમ્યગ્દર્શનાદિ અસ્તિરૂપ ધર્મ છે અને ત્યાં મિથ્યાત્વ અને કષાયનો ત્યાગ તેનાસ્તિરૂપ ધર્મ છે, પણ સમ્યગ્દર્શન વિનાનાત્યાગથીધર્મનથી, જો મંદકષાય હોયતો પુણ્ય થાય. પુષ્યથી સારા સંજોગ મળે, મોક્ષ ન થાય. એક તરફ સંયોગ અને બીજી તરફ સ્વભાવ, બન્ને એક સમયે છે. ત્યાં તફાવત જુઓ. સંયોગ અનિત્ય છે, ત્યાં રાગ છે, પરાધીનતા છે. સ્વભાવ નિત્ય છે, ત્યાં જ્ઞાન છે, સ્વતંત્રતા છે. દષ્ટિકોના પર પડી છે તેના ઉપરધર્મ-અધર્મનો આધાર છે. સંયોગ પર દૃષ્ટિ છે તો અધર્મ અને સ્વભાવ પર દષ્ટિ છે તો ધર્મ સ્વભાવની સાથે સંબંધ જોડવો અને પરની સાથે સંબંધ તોડવો, અર્થાત્ જેવો પોતાનો સ્વભાવ છે તેવો જાણીને શ્રદ્ધા જ્ઞાનમાં તેને સ્વીકાર કરવો તે સમ્યગ્દર્શન અને જ્ઞાનનું આચરણ છે. તે પછી સ્વભાવમાં એકાગ્રતા કરવી તે ચારિત્રનું આચરણ છે. આ આચરણમાં જ ધર્મ થાય છે. અન્ય કોઈ ધર્મનું આચરણ નથી. શુદ્ધ આત્મ સ્વભાવની શ્રદ્ધા કરવી તે પરમાત્મા સ્વભાવનું જ ધ્યાન છે અને સમ્યફચારિત્ર પણ ધ્યાન છે. એ ત્રણે સ્વાશ્રયની એકાગ્રતારૂપે ધ્યાનના જ પ્રકાર છે અને પરાશ્રયની એકાગ્રતા તે મિથ્યા શ્રદ્ધા-મિથ્યા જ્ઞાન અને મિથ્યાચારિત્ર છે પરમાત્મા સ્વભાવના ધ્યાનથી જ સમ્યગ્દર્શન પ્રગટ થાય . For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ', ' છે. સમ્યજ્ઞાન પણચૈતન્યની એકાગ્રતારૂપ ધ્યાનથી જ થાય છે, સમ્યક્ચારિત્ર પણ ધ્યાનથી જ થાય છે. રાગની એકાગ્રતા છોડી, સ્વરૂપની એકાગ્રતા કરવી તે જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. એકલા જ્ઞાન સ્વભાવમાં એકાગ્ર કરતાં જ રાગાદિની ચિંતા તૂટી જાય છે. તે જ એકાગ્ર ચિંતા નિરોધરૂપ ધ્યાન છે અને તે જ મોક્ષ માર્ગ છે. ..! ચારિત્રને જ મોક્ષમાર્ગનો ઉપાયકહ્યો છે. સમ્યગ્દર્શન-જ્ઞાન પછી સ્વરૂપમાં સ્થિરતા વગર મોક્ષ પ્રાપ્ત નથી થતો. સમ ભાવ એટલે વિતરાગતા. એ વીતરાગતા દ્રવ્યને પકડે ત્યારે થાય. દ્રવ્યના આશ્રય વિના વીતરાગતા ન થાય. સમ ભાવનું કારણ વીતરાગ સ્વભાવથી ભગવાન આત્મા છે. રાગથી લાભ માનવો એ તો ચૈતન્ય પ્રભુનો અનાદર છે. અહિંસાને ધર્મ કહ્યો છે એટલે રાગાદિની ઉત્પતિ ન થવી તે વીતરાગીની અહિંસા- એ ધર્મ છે. પરની દયાનો ભાવ તે રાગ છે, એ રાગથી સ્વની હિંસા થાય છે. આવી વાત માત્ર પાત્ર જીવોને જ બેસે છે. ‘અહિંસા પરમો ધર્મ' એ વાત બરાબર પણ અહિંસાની સાચી સમજ હોવી જોઈએ. અનંત ગુણમય- જ્ઞાનામય આત્માનું સ્વરૂપ ઓળખવું. આત્મામાં કોઈ વિભાવ નથી. આત્મા તો ક્ષમાનો સાગર, શાંતિનો સાગર છે. અનંતકાળથી અનંત ભવો થયા, ગમે એટલા નિગોઠના ભવો થયા છતાં આત્માતો ક્ષમાનો ભંડાર છે. એવા આત્માને ઓળખવો એને એના આશ્રયે પ્રગટી ક્ષમાની પર્યાય એ જ સાચી ક્ષમા છે. આરીતે સમ્યક્ચારિત્રનું સાચું સ્વરૂપ બરાબર સમજી તેનું આચરણ શ્રાવક – મુનિ કેમ કરે છે એ બરાબર સમજવું જોઈએ. For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only