SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ બાર ભાવનાઓનો કમ આ પ્રમાણે છે. ૧. અનિત્ય ૫. અન્યત્ત્વ ૯. નિર્જરા ૨. અશરણ ૬. અશુચિ ૧૦. લોક ૩. સંસાર ૭. આસવ ૧૧. બોધિદુર્લભ ૪. એકત્ત્વ ૮. સંવર ૧૨. ધર્મ. બાર ભાવનાઓ ના ક્રમમાં ભેદવિજ્ઞાનનો ક્રમિક વિકાસ પણ દષ્ટિગોચર થાય છે. આ બાર ભાવનાઓનું ચિંતન બધા માટે હિતકારી છે. • અનિત્યભાવના : સંયોગ ક્ષણભંગુર સભી, પર આત્મા છુવધામ હૈ !' પર્યાય લયધર્મા પરંતુ દ્રવ્ય શાશ્વત ધામ હૈ | ઈસ સત્યકો પહિચાનના હી ભાવનકા સાર હૈ | ધ્રુવધામ કી આરાધના, આરાધના કા સાર હૈ | • અશરણ ભાવના : જિન્દગી એક પલ કભી કોઈ બઢા નહી પાયેગા | રસ રસાયન સુત સુભટ કોઈ બચા નહીં પાયેગા || સત્યાર્થ છે બસ બાત યહ, કુછ ભી કહો વ્યવહારમ્ | જીવન-મરણ અશરણ, શરણ કોઈ નહીં સંસારમે છે. • સંસાર ભાવના : સંસાર હૈ પર્યાય મેં, નિજ આત્મા ધ્રુવધામ હૈ | સંસાર સંકટમય પરંતુ આતમા સુખધામ હૈ || સુખભાવ સે જો વિમુખ વાહ પર્યાય હી સંસાર હૈ | ધુવધામ કી આરાધના, આરાધના કા સાર હૈ . એક ભાવના : એકત્ત્વ હી શિવ સત્ય હૈ, સૌન્દર્ય છે એકત્ત્વ મેં | સ્વાધીનતા સુખ-શાંતિકા આવાસ હૈ એકત્ત્વ મેં | એકત્ત્વ કો પહચાનના હી ભાવનાકા સાર હૈ | એકત્ત્વ કી આરાધના, આરાધના કા સાર હૈ અચવભાવના : જિસ દેહમેં આતમ રહે, વહ દેહ ભી જબ અન્ય હૈ ! તબ ક્યા કરે ઉનકી કથા જ ક્ષેત્ર સે ભી ભિન્ન હૈ ! જો જાનતે ઈસ સત્યકો વે હી વિવેકી ધન્ય હૈ | ધ્રુવધામ કી આરાધના કી બાત હી કુછ અન્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy