SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ એક જીવબીજાને ખીન કરી શકે. પરંતુ અશાતા કર્મનો ઉદયતો દુ:ખનું કારણ છે ને? એમ પણ નથી. કેમ કે અશાતા કર્મનો ઉદય તો બાહ્ય સંયોગો આપે પણ તે સંયોગ વખતે દુઃખની કલ્પના તો જીવ પોતે મોહ ભાવથી કરે તો જ તેને દુઃખ થાય છે; માટે અશાતાકર્મના ઉદયથી દુઃખથતું નથી પણ મોહ ભાવથી જ દુઃખ થાય છે. અશાતાના સંયોગ વખતે પણ જો પોતે મોહ વડે દુઃખની કલ્પના ન કરે અને આત્માને એના સુખરૂપ સ્વભાવને ઓળખીને તેના અનુભવમાં રહેતો દુઃખથતુ નથી. બાહ્ય સંયોગોને ફેરવીનરાકાય પણ સંયોગ તરૂના વેઇનને ફેરવી શકાય છે. " કર્મ આત્માને વિકરનકરાવતા હોય, તો આત્મામાં વિક્ષર થાય છે તેનું કારણકોણ છે? કર્મ આત્માને વિકાર કરાવે એ વાત ખોટી છે. આત્માને પોતાની પર્યાયના દોષથી જ વિકાર થાય છે. કર્મ વિકરકરાવતું નથી. પણ તે સમયે આત્માની પર્યાય ની તેવી યોગ્યતા છે. જ્ઞાન-અજ્ઞાન અવસ્થા પર તેનો આધાર છે. સમ્યગ્દષ્ટિજીવને રાગ-દ્વેષકરવાની ભાવનાનથી. છતાં રાગ ષ થાય છે. તેનું કારણ ચારિત્રગુણની તેની પર્યાયની લાયકાત છે. રાગ-દ્વેષની ભાવના નથી તે તો શ્રદ્ધા ગુણની પર્યાય છે અને રાગ-દ્વેષ થાય છે તે ચારિત્રગુણની પર્યાય છે. પુરુષાર્થની નબળાઈથી રાગ-દ્વેષ થાય છે એમ કહેવું તે પણ નિમિત્ત થી કથન છે. ખરેખર તો ચારિત્રગુણની જ તે તે સમયની યોગ્યતાથી જ રાગ-દ્વેષ થાય છે. ભગવાન આત્માનિર્વિકારઅતીન્દ્રિય આનંદનો પિંડ છે તે વિકારનું કારણ છે જ નહિ. પરદ્રવ્ય ઉપર લક્ષ કરવાથી વિકાર થાય છે પણ પરદ્રવ્યથી વિકાર થતો નથી. પરદ્રવ્ય પરલક્ષકરવાથી પર્યાય સ્વતંત્ર પોતાથી વિકારરૂપે થાય છે. સ્વદ્રવ્યશુદ્ધચેતન્ય મૂર્તિ આનંદસ્વરૂપ છે તેનાથી પર્યાયનિર્વિકાર થતી નથી પણ સ્વદ્રવ્યનું લક્ષ કરતાં પર્યાય પોતે પોતાથી સ્વતંત્ર રૂપે નિર્વિકાર થાય છે અને પરદ્રવ્યનું લક્ષ કરવાથી પર્યાય વિકારી થાય છે. તેથી આત્મા એક્લો સ્વભાવથી રાગનો અકારક જ છે. જો આત્મા રાગનો અકારક ન હોય તો પરદ્રવ્યથી હઠવાનો-પરદ્રવ્યનું લક્ષ છોડવાનો ઉપદેશ છે તે નિરર્થક ઠરે. તેથી પરદ્રવ્યના લક્ષે જ વિકાર થતો હોવાથી પરદ્રવ્યથી હઠવાનો ઉપદેશ છે. વિકાર થાય છે તેમાં પારદ્રવ્ય નિમિત્ત છે તે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એમ જાહેર કરે છે કે આત્મા એકલો સ્વભાવથી વિકારનો અકારક જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy