SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ કોઈ ના પરિણમનમાં ખરેખર સાધક કે બાધક થઈ જ નથી શક્ત અને જો ખરેખર એવું કરવા લાગે તો સંપૂર્ણ વિશ્વની વ્યવસ્થા બગડી જાય. ધર્મ, અધર્મ, આકાશ, કાળ, અને પુદ્ગલ માં આ જાણવાની વ્યવસ્થતા ન હોવાથી તેઓને તો બીજાના અસ્તિત્વની પણ જાણનથી પછી હસ્તક્ષેપનો પ્રશ્ન જ ક્યાં છે. • આ પ્રમાણે દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય સહજ રીતે પોતાના ક્રમ પ્રમાણે પરિણમન રૂપ કરતાં રહે એમાં જ એ બધાની સુંદરતા છે અને આ વિશ્વની સુંદર વ્યવસ્થતા છે. - વિશ્વ શું છે? આ વિશ્વનું વિસ્તાર વર્ણન આ પ્રમાણે છે : • દ્રવ્ય સમૂહ આ વિશ્વ છે. જેને લોક પણ ક્યું છે. જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકય અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. આ છે દ્રવ્ય છે. તેમાં જીવ દ્રવ્ય ચેતન છે. બાકી બધા અજીવ છે. જેમાં આ દ્રવ્યો રહે છે તેને લોક = લોકાશિ અને બાકીના ભાગને અલોક = અલોપ્રકાશ હે છે. આ લોકના (લોકાશિ) મુખ્ય ત્રણ ભેદ છે . ૧. ઊર્ધ્વલોક ૨. તિછલોક (મધ્યલોક) ૩. અધોલોક * ઊર્ધ્વલોકમાં લોકગ્રસ્થાનેથી નીચે નીચે મશઃ સિદ્ધ પરમાત્મા, સિદ્ધ - શિલા, પાંચ અનુત્તર, નવ ગ્રેવેયક, બાર વૈમાનિક દેવ લોક રહેલા છે. તે ઉપરાંત નવ લોકેતિક અને ત્રણ કિલ્મીકિ દેવોના સ્થાનો છે. * તિથ્વીલોકમાં જ્યોતિષચક્ર, મેરુપર્વત, જબૂદીપ, ઘાતકીખંડ, પુષ્કરાર્ધખંડ તથા અસંખ્ય દ્વીપ-સમુદ્રો તથા તિર્થ જૅક દેવો, વાણવ્યંતર તથા વ્યંતરદેવોના સ્થાન છે. * અધોલોકમાં ભવનપતી તથા પરમાધામી દેવોના સ્થાન છે અને તે પછી પહેલી થી સાત નરકના ક્રમશઃ સ્થાનો છે. જેના નામ આ પ્રમાણે છે. ૧. રત્નપ્રભા ૩. વાલુકાપ્રભા ૫. ધૂમપ્રભા છે. મહાતય પ્રભા ૨. શર્કરા પ્રભા ૪. પંકપ્રભા ૬. તમ પ્રભા Jain Education International For Personal & Private Use Only 'WWW.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy