SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ કર્તા-કર્મનો સ્વાંગ એટલે હું આત્મા કર્તા અને રાગાદિ ભાવતે મારું કર્મએમસ્વાંગ રચીને જીવ અજીવ પ્રવેશ કરે છે. એ સ્વાંગ જુઠો છેકેમકે આત્મા ચેતન્ય પ્રકાશનો પુંજ એકલા જ્ઞાનનો રસકંદ, પ્રભુ, તે દયા, દાન, આદિ વિકારી પરિણામને કેમ કરે? એતો સર્વને જાણે, બંધને જાણે, ઉદયને જાણે, નિર્જરાને જાણે અને મોક્ષને જાણે એવો જ્ઞાનસ્વરૂપી ભગવાન છે. તથાપિહું કર્તા અને રાગાદિ અચેતન વિકાર તે મારું કર્મ એમ અજ્ઞાનીને ભાસે છે. અહાહા! હું અખંડ એક શાયકસ્વભાવી આત્મા છું – એવો જે વિકલ્પ ઉઠે તેનોકર્તા અજ્ઞાની થાય છે જ્ઞાનીનહિ. શુભાશુભ બંન્ને ભાવનો અજ્ઞાની કર્તા થાય છે, જ્ઞાની નહિ. - હવે પ્રથમ તે સ્વાંગને જ્ઞાન યથાર્થ જાણી લે છે એટલે જે સમયે અવસ્થામાં રાગ છે તે સમયે જ્ઞાનની પર્યાયસ્વને સ્વપણે અને રાગને પરપણે જાણવા રૂપે જ પ્રગટ થાય છે. અહાહા....! રાગનો કર્તા તો જીવનથી પણ રાગ છે માટે રાગસંબંધીશાન થયું છે એમ પણ નથી. રાગનું જ્ઞાન એતોથન માત્ર છે. જ્ઞાનનું જ્ઞાન છે અને તે જ્ઞાન આત્માનું કર્મ છે, રાગ આત્માનું કર્મ નથી અને જ્ઞાન રાગનું કર્મ નથી. અહાહા.....! આમ સ્વાંગને યથાર્થ જાણનારું જ્ઞાન-તે જ્ઞાનના મહિમાની આ વાત છે. અહાહા...! આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય ઈત્યાદિ પર પદાર્થોની અવસ્થા તે મારા કાર્ય નથી પણ અંદર જે પુણ્ય-પાપના શુભાશુભ ભાવો થાય છે તે પણ મારા કાર્યકર્તવ્યનથી. એમસર્વપરભાવોથી ભિન્ન પડી જયાં નિર્દોષ, પવિત્ર ચેતન્યસ્વભાવમાં એકાગ્ર થયો ત્યાં કર્તા-કર્મની પ્રવૃત્તિને મટાડતી જ્ઞાનજયોતિ પ્રગટ થાય છે. જે ભાવે સ્વાર્થ સિદ્ધિનો ભવ મળે કે જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવ મારું-આત્માનું કાર્ય નથી. ભાઈ! સ્વભાવની દૃષ્ટિમાં સર્વશુભાશુભવિલ્પોનું સ્વામિત્વસહજ છૂટી જાય છે. અહાહા......! ઈન્દ્ર-અહમદ્રાદિપકકેચકવર્તીપદઈત્યાદિ બધું ધૂળ છે પરમાણુનું કાર્ય છે, આત્માનું નહિ. આમ બધીતરફથીર્તા-કર્મની પ્રવૃત્તિને મટાડતીજ્ઞાનજયોતિ પ્રગટ થાય છે. • આમ જ્ઞાની જ્ઞાનમાં પોતાને જાણતો કર્તા-કર્મની પ્રવૃતિ મટાડી દે છે. જ્ઞાનાનંદ સ્વભાવી આત્માનું જેને ભાન નથી એવો અજ્ઞાની કર્મને આધીન થઈને-વિકારી ભાવને પોતાનો માનીને રાગના વિકારનો કર્તા થાય છે. સ્વાધીનપણે વિકારનો નાશક મારો સ્વભાવ છે એનું એને ભાન નથી. • આ બધું કરવું, કરવું, કરવું એવો જે ભાવ છે તે રાગ છે અને રાગ મારો એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy