SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૬ ૨ ૪. કથંચિત્ ઘટ અવ્યકત્તવ્ય છે. ૫. કથંચિત્ ઘટ છે પણ અવ્યકત્તવ્ય છે. ૬. કથંચિત્ ઘટ નથી અને અવ્યકત્તવ્ય છે. ૭. થંચિત્ ઘટ છે, થંચિત નથી અને થંચિત્ અવ્યક્તવ્ય છે. આ પ્રકારે એક-અનેક, નિત્ય-અનિત્ય, ભિન્ન-અભિન્ન, દ્રતઅદ્વૈત આદિના સંદર્ભમાં પણ સાત સાત ભંગ બને છે. આ સાત ભંગોના સમાહારને જ સપ્તભંગી કહે છે. આચાર્ય અમૃતચંદ્રની યુક્ત સાત ભંગોની અપેક્ષા આ રીતે સ્પષ્ટ કરે છે. ૧. દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી થન કરવાથી અસ્તિ” છે. ૨. દ્રવ્ય પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી કથન કરવાથી “નાસ્તિ” છે. ૩. દ્રવ્યસ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અને પારદ્રવ્ય-ક્ષેત્ર-કાળ- ભાવથી ક્રમશ: ક્વન કરવાથી “અસ્તિ અને નાસ્તિ છે. ૪. દ્રવ્યસ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અને પારદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી યુગપત્થ ન કરવાથી અવ્યકતવ્ય છે. ૫. દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અને યુગપસ્વપર-દ્રવ્ય-ક્ષેત્ર કાળ-ભાવથી કથન કરવાથી ‘અસ્તિ અને અવ્યકત્તવ્ય છે. ૬. દ્રવ્ય પરદ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવથી થન કરવાથી “નાસ્તિ અને અવ્યકત્તવ્ય છે. ૭. દ્રવ્યસ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી, પરદ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવથી અને યુગપદ્ સ્વપર-દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવથી કથન કરવાથી “આસ્તિ નાસ્તિ અને અવ્યકત્તવ્ય છે. સર્વે વસ્તુ ૧. સ્વરૂપાદિથી “અશૂન્ય” છે. ૨. પરરૂપાદિથી શૂન્ય’ છે. ૩. સ્વરૂપાદિથી અને પરરપાદિથી અશૂન્ય અને શૂન્ય’ છે. ૪. સ્વરૂપાદિથી અને પરરૂપાદિથી એક સાથે અવાચ્ય” છે. ભંગોના સંયોગથી ક્યન કરવાથી. ૫. “અશૂન્ય અને અવાચ્ય છે. ૬. “શૂન્ય અને અવાચ્ય’ છે. ૭. ‘અશૂન્ય, શૂન્ય અને અવાચ્ય’ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy