SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ી નયચક અનુકમ . સામાન્ય પરિચય " નયોના જ્ઞાનની આવશ્યકતા . નયોનું સામાન્ય સ્વરૂપ અને પ્રામાણિક્તા I નયોના મુખ્ય પ્રકાર – વ્યવહાર -નિશ્ચય . નિશ્ચય નય - ભેદ-પ્રભેદ વ્યવહાર નય -ભેદ-પ્રભેદ દ્રવ્યાર્થિક - પર્યાયાયિક સ્વરૂપ અને વિષય વસ્તુ . દ્રવ્યાર્થિક - પર્યાયાર્થિક નય ભેદ-પ્રભેદ નૈગમ આદિ સાત નય . ૪૭ નય સપ્તભંગી . અનેકાન્ત અને સ્યાદ્વાદ શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ . નિશ્ચય- વ્યવહારાભાસ અવલંબીઓનું નિરૂપણ.... • નિશ્ચય – વ્યવહારનું સ્વરૂપ (સાર) સામાન્ય પરિચય : જૈન શાસ્ત્રોના અર્થ સમજવાની મુખ્ય પાંચ રીત છે. -શબ્દાર્થ •નવાર્થ મતાર્થ આગમાર્થ ભાવાર્થ. • શબ્દાર્થ:- પ્રકરણ અનુસાર વાક્ય કે શબ્દનો યોગ્ય અર્થ સમજવો. •નયાર્થ:- ક્યા નયનું કથન છે? તેમાં ભેદનિમિત્તાદિનો ઉપચાર બતાવનારવ્યવહારનયનું કથન છે કે વસ્તુસ્વરૂપબતાવનાર નિશ્ચયનયનું કથન છે. તેનક્કી કરી અર્થકરવો તેનયાર્થ છે. • મતાર્થ :- વસ્તુ સ્વરૂપ થી વિપરીત એવા ક્યા મતનું (સાંખ્ય બોદ્રાદિક) ખંડન કરે છે. અને સ્યાદવાદ મતનું કથન સમજવું તે મતાર્થ છે. • આગમાર્થ - સિદ્ધાંત અનુસાર જે અર્થ પ્રસિદ્ધ હોય તે પ્રમાણે કરવો તે આગમાર્ચ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy