SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ * એકઠેશ શુદ્ધતાથી તન્મય દ્રવ્ય સામાન્યને પૂર્ણ શુદ્ધ જોવું તે એકઠેરા શુદ્ધ નિશ્ચયનય છે. જેવી રીતે- એ પરમ ધ્યાનમાં સ્થિત જીવને જે વીતરાગ પરમાનંદ સ્વરૂપ સુખનું પ્રતિભાષ થાય છે તે નિશ્ચય મોક્ષ માર્ગ સ્વરૂપ છે. જે શુદ્ધાત્મા સ્વરૂપ છે - તે પરમાત્માસ્વરૂપ છે-તે જ એકદેશ પ્રકટતારૂપ વિવક્ષિત એઠેશ શુદ્ધ નિશ્ચયનયથી સ્વશુદ્ધાત્માના સંવેદની ઉત્પન્ન સુખામૃતરૂપી જળના સરોવરમાં રાગાદિમલ રહીત હોવાને કારણે પરમહંસ સ્વરૂપ છે. ૧૪૪ અશુદ્ધ નિશ્ચય નય : સોપાધિક ગુણ-ગુણીમાં અભેદ દર્શાવનાર અશુદ્ધ નિશ્ચયનય છે. જેવી રીતે-મતિજ્ઞાનાદિનેજીવકહેવું. રાગદ્વેષાદ્વિ વિકારી ભાવોનેજીવકહેવાવાળું થન આનયની સીમામાં આવે છે. આ નય ઔઠાયિક અને ક્ષાયોપશમિક ભાવોને જીવની સાથે અભેદ બતાવે છે, તેના કર્તા-કર્મ પણ બતાવે છે. * જીવનાં કર્મોના ક્ષયોપરામથી ઉત્પન્ન થવાવાળા જે ભાવ છે તે જીવના ભાવ પ્રાણ હોય છે – એવું અશુદ્ઘનિશ્ચયનયથી જાણવું. * અશુદ્ધ નિશ્ચયનયથી આ આત્મા સંપૂર્ણમોહ-રાગ– દ્વેષાદિરૂપ ભાવોનો કર્તા-ભોકતા હોય છે. પ્ર . નિશ્રય નયના ભેદ– પ્રભેદ કરવાથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? ઉ. નિશ્ચયનયના ચાર ભેદ છે. ૧. અશુદ્ધ નિશ્ચયનય ૨. એકદેશ. શુદ્ધ નિશ્ચયનય ⭑ ⭑ જગતના બધા જ જીવો અનંત આનંદનાકંદ અને જ્ઞાનના ઘનપિંડ હોવાછતાં પણ પોતપોતાના જ્ઞાન આનંદ સ્વભાવ સ્વરૂપથી અજ્ઞાત રહેવાને લીધે પર અને પર્યાયમાં એકત્ત્વ બુદ્ધિ ધારણકરીને જન્મ- મરણના અનંત દુઃખ સહન કરી રહ્યો છે. ૩. સાક્ષાત શુદ્ધ નિશ્ચયનય ૪. પરમ શુદ્ધ નિશ્ચયનય. ⭑ પર અને પર્યાય થી પૃથ્થક પોતાના આત્માનું જ્ઞાન, શ્રદ્ધા અને અનુચરણના અભાવને કારણે જ અનંત સંસાર બની રહ્યો છે. આસંસારનો અભાવ નિજ શુદ્ધ આત્મસ્વરૂપના પરિજ્ઞાન વગર સંભવ નથી. પર અને પર્યાય થી ભિન્ન નિજ શુદ્ધાત્મસ્વરૂપના પરિજ્ઞાન માટે નિશ્રય નય ભેદ-પ્રભેદ કરવામાં આવ્યા છે, * For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy