SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ભાવાર્થ : અહંત ભગવાન અને પોતાનો આત્મા નિશ્ચયથી સમાન છે. વળી અહંત ભગવાન મોહ રાગદ્વેષ રહિત હોવાને લીધે તેમનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ છે. તેથી જો જીવદ્રવ્યગુણ પર્યાયપણે તે (અહંતભગવાનના) સ્વરૂપને મન વડે પ્રથમ સમજી લે તો, “આ જે આત્મા આત્મા એ એકરૂપ (કથંચિત્ સદશ) ત્રિકાળીપ્રવાહતદ્રવ્ય છે, તેનું જે એકરૂપ રહેતું પૈતન્યરૂપવિશેષણતે ગુણ છે અને તે પ્રવાહમાં જે ક્ષણવત વ્યતિરેકો તે પર્યાયો છે' એમ પોતાનો આત્મા પણ દ્રવ્ય-ગુણ-પર્યાયપણે તેને મન વડે ખ્યાલમાં આવે છે. એ રીતે ત્રિકાળિક નિજ આત્માને મન વડે ખ્યાલમાં લઈને પછી જેમ મોતીઓ અને ધોળાશને હારમાં જ અંતર્ગત કરીને કેવળ હારને જાણવામાં આવે છે તેમ આત્મ પર્યાયોને અને ચૈતન્યગુણને આત્મામાં જ અંતર્ગર્ભિતકરીને કેવળ આત્માને જાણતા પરિણામી–પરિણામ-પરિણતિના ભેદનો વિકલ્પ નાશ પામતો જતો હોવાથી જીવ નિષ્ક્રિય ચિત્માત્ર ભાવને પામે છે અને તેથી મોહ (દર્શન મોહી નિરાશ્રય થયો યો વિનાશ પામે છે. જો આમ છે તો મોહની સેના ઉપર વિજય મેળવવાનો ઉપાય મેં. પ્રાપ્તર્યો છે એમ કહ્યું. વિરોષાર્થ : ૧. આ રાગદ્વેષાદિ ભાવ સંસારની ઉત્પત્તિનું કારણ એક મારી મિથ્યા માન્યતા જ છે. ૨. આ જ કારણથી મારા જે નથી એવા જોય તત્ત્વોને મારા માનીને એમને પ્રાપ્ત કરવાની અથવા હટાવવાની આ દોડ અનાદિથી કરતો આવ્યો છું. ૩. જ્ઞાનનો સ્વભાવતો સ્વ-પરપ્રકાશક છે. એ સ્વભાવથી પોતાને જાણતો થકો પરને જાણતો ઉત્પન્ન થાય છે. ૪. અરિહંતનાદ્રવ્ય, ગુણ, પર્યાયને જાણી, પોતાના આત્મસ્વરૂપને જાણી એના ફળ સ્વરૂપ દર્શન મોહનો નાશ કરવો. અરિહંત બનવાની વિધિ ૧. પૂર્ણ રૂપથી સમજીને ૨. નિર્ણયમાં લાવીને ૩. શ્રદ્ધામાં દૃઢતાથી બેસાડીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy