SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ -કર્મના ઉદય સાથે જોડાયા નહિ, ઉદય વખતે રાગાદિ કારણે જે એમાં જોડાય એ મારો વિભાવ...વિભાવથી ફરી કર્મ બંધન-ફરી સત્તા-ફરી ભોગવવાનું-આક્રમ ચાલુ જ છે -જો તોડવું હોય તો સ્વભાવને- આત્માની શકિતને સમજો - એનો પ્રગટાવો- ઉપયોગ કરો-કર્મની તાકાત નથી કંઈ કરી શકે. કર્મો ઉદયમાં આવે તે પહેલા આરાધનાથી તેની નિર્જરા કરો... જ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારે સત્તામાં રહે છે. ૧. મતિ જ્ઞાનાવરણીય - બુદ્ધિમાં ખામી હોય. ૨. શ્રુત જ્ઞાનાવરણીય - સૂત્ર ભણવામાં ખામી. ૩. અવધિ જ્ઞાનાવરણીય - અવધિજ્ઞાનમાં ખામી. ૪. મન:પર્યાય જ્ઞાનાવરણીય - મન:પર્યવજ્ઞાન પુરેપુરું નહિ. ૫. કેવળ જ્ઞાનાવરણીય - તે કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી. દરનાવરણીય કર્મ નવ પ્રકારે સત્તામાં રહે છે. ૧. ચક્ષુદર્શનાવરણીય - ચક્ષુ હોય નહિ અથવા આંખમાં ખામી. ૨. અચક્ષુ દર્શનાવરણીય - બાકીની ચાર ઈદ્રિયો અને મનની શકિતની ખામી. ૩. અવધિ દર્શનાવરણીય - અવધિ દર્શનમાં ખામી. ૪. કેવળ દર્શનાવરણીય - જ્વળ દર્શન થાય નહિ એવી સ્થિતિ. ૫. નિદ્રા - સુખે સુવે અને સુખ પુર્વક જાગી જાય. ૬. નિદ્રા-નિદ્રા - તે ગાઢ નિદ્રા-મુકેલીએ જાગે. ૭. પ્રચલા - તે બેઠા બેઠા ઊંઘ આવે. ૮. પ્રચલા પ્રચલા - તે ઉભા ઉભા ઊંધે. ૯. થીણદ્ધિ નિદ્રા - તે છ માસ સુધી ઊંધે. વેદનીય કર્મ સત્તામાં બે પ્રકારે રહે છે. ૧. શાતા વેદનીય ૨. અશાતા વેદનીય મોહનીય કર્મ આઠાવીસ પ્રકારે સત્તામાં રહે છે. (દર્શન મોહનીય ના ત્રણ પ્રકાર) ૧. મિથ્યાત્વ મેહનીય - વીતરાગ માર્ગ પ્રત્યે દ્વેષ ૨. મિશ્ર મોહનીય - બધા ધર્મને સરખા માનવા ૩. સમકિત મોહનીય - વીતરાગ ધર્મ સાચો પણ રાગ-દ્વેષ વધે એવા For & LH Rivate Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy