SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧ ૨૬ નોકર્મ દ્રવ્યકર્મના નિમિત્ત થી ભાવકર્મ થાય છે તથા ભાવકર્મ ના નિમિત્ત થી દ્રવ્યકર્મોનો બંધ થાય છે. ફરી પાછો દ્રવ્યકર્મ થી ભાવકર્મ અને ભાવકર્મ થી દ્રવ્યર્મો એ જ પ્રમાણે પરસ્પર કારણ-કાર્યભાવ વડે સંસાર પરિભ્રમણ થાય છે . વળીનામકર્મના ઉદયથી શરીથાય છે તેદ્રવ્યકર્મવત્ કિંચિત સુખ- દુઃખનું કારણ છે, માટે શરીરને નોકર્મ કહીએ છીએ. અહીંનો નો શબ્દ અલ્પતા વાચક છે. હવે શરીર તો પુદ્ગલ પરમાણુઓનો પિંડ છે તથા દ્રવ્ય ઈન્દ્રિય, દ્રવ્યમન, શ્વાસોચ્છાવાસ અને વચન એ શરીરના જ અંગ છે તેથી એને પણ પુદ્ગલ પરમાણુનાપિંડ જાણવા. એ પ્રમાણે શરીર તથા દ્રવ્યકર્મ સંબંધ સહીત જીવને એક ક્ષેત્રાવગાહરૂપ બંધાન થાય છે. જે શરીરના જન્મ સમયથી માંડી જેટલી આયુની સ્થિતિ હોય તેટલા કાળશરીરનો સંબંધ રહે છે - આયુપૂર્ણ થતાં મરણ થાય છે ત્યારે શરીરનો સંબંધ છૂટે છે. શરીર અને આત્મા જુદાં થઈ જાય છે. જીવનારાગ, દ્વેષાદિક પરિણામોનાનિમિત્તથી કાશ્મણવર્ગણારૂપ જે પુગલ સ્કંધ જીવની સાથે બંધને પ્રાપ્ત થાય છે. તેને કર્મ કર્મ ઉદય ઉદીરણા સ્થિતિને પૂરી કરીને કર્મોના ફળ આપવાને ઉદય કહે છે. સ્થિતિ પૂરી કર્યા વિના જ કર્મના ફળ આપવાને ઉદીરણા કહે ઉપશમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના નિમિત્ત થી કર્મ ની શક્તિની અનુભૂતિને ઉપશમ કહે છે. ક્ષયઃ કર્મની આત્યન્તિક નિવૃત્તિને ક્ષય કહે છે. ઉત્કર્ષણા કર્મોની સ્થિતિ તથા અનુભાગ વધી જવાને ઉત્કર્ષણ કહે છે. અપકર્ષણ કર્મોની સ્થિતિ તથા અનુભાગ ઘટી જવાને અપકર્ષણ કહે છે. સંમણઃ કોઈપણ કર્મ ના સજાતીય એક ભેદને બીજાભેદરૂપ થઈ જવાને સંક્રમણ કહે છે. , સાર? જીવને અવસ્થામાં વિકારરૂપી રોગ છે, કેમ કે જીવને જો રોગ ભાસે તો તેનાથી છૂટવાનો ઉપાય કરે. આત્માનો શુદ્ધસ્વભાવ છે એમ જણાવ્યું છે; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy